Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनो टोका प्र. शु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १३५
“ आदीपमाव्योमसमस्वभावं स्याद्वादमुद्रानतिभेदिवस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदितित्वदाज्ञाद्विषतां प्रलापा इति ।
यद्यपि जीवस्य परिमाणविषये वहवो विवादमनादृश्यन्ते इति, तनिर्णयार्थ विचार आवश्यक, इति तदर्थ प्रयत्नवता भाव्यम् , तथापि ग्रंथगौरवभयादप्रासंगिकत्वाच विरम्यते ॥ स चानादिकर्मसंबद्धः कदाचिदपि संसारपर्यन्तं निरस्तसर्वमलं कदाचिदपि स्वस्वरूपं न लभते इत्यमूर्तोऽपि मूर्तेन कर्मणा संबद्धो भवति । कर्मसंबन्धा मात्र के लिए यही नियम है। कहा भी है ।-"आदीपमाव्योमसमस्वभाव" इत्यादि।
दीपक से लेकर आकाश पर्यन्त प्रत्येक वस्तु समान स्वभाव वाली है अर्थात् नित्यानित्य है, क्योंकि कोई भी वस्तु स्याद्वाद की मुद्रा (छाप) का उल्लंघन नहीं करती है । ऐसी स्थिति में आकाशादि कोई वस्तु नित्य ही है और घट आदि कोई वस्तु अनित्य ही है, ऐसा कहना हे भगवन् आपकी आज्ञा से द्वेष रखने वालों का प्रलाप मात्र है।" ___यधपि आत्मा के परिमाण के विषय में नाना प्रकार के विवाद देखे जाते हैं, अतएव उसका निर्णय करने के लिए विचार करना आवश्यक है और उसके लिए प्रयत्नशील होना चाहिए, तथापि ग्रन्थ बढ जाने के भय से तथा अप्रासंगिक होने से यहाँ विचार नहीं करते ।
वह आत्मा अनादि काल से कर्मों से बद्ध है और जब तक संसार में है तब तक समस्त मल से रहित अपने स्वरूप को प्राप्त नहीं कर पाता
" आदीपमाव्योमसमस्वभाव" त्या" ही५४थी सधनेश पन्तनी प्रत्ये परतु સમાન સ્વભાવવાળી છે એટલે કે નિત્યાનિત્ય છે, કારણ કે કઈ પણ વસ્તુ સ્યાદ્વાદની મુદ્રાનું (છાપનું ઉલ્લંઘન કરતી નથી. એવી પરિસ્થિતિમાં” આકાશાદિ કઈ વસ્તુ નિત્ય જ છે અને ઘટ આદિ કોઈ વસ્તુ અનિત્ય જ છે” આ પ્રમાણે કહેવું તે, હે ભગવાન! આપની આજ્ઞાને દ્વેષ કરનારને પ્રલાપ માત્ર જ છે.
જે કે આત્માના પરિમાણના વિષયમાં અનેક પ્રકારના વિવાદો ચાલે છેતે કારણે તેને નિર્ણય કરવા માટે વિસ્તૃત વિચાર કરવો આવશ્યક થઈ પડે છે અને તેને માટે પ્રયત્નશીલ પણ રહેવું જોઈએ, પરંતુ ગ્રંથવિસ્તાર થઈ જવાના ભયથી, તથા અપ્રાસંગિક હોવાથી અહીં તેને વધુ વિચાર કરવામાં આવ્યું નથી.
તે આત્મા અનાદિ કાળથી કર્મોના બંધ વડે બદ્ધ છે, અને જ્યાં સુધી આ સંસારમાં રહે છે ત્યાં સુધી સમસ્ત મનથી(કર્મમળથી) રહિત પિતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શક્તો
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧