Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२८
सूत्रकृताङ्गसूत्रे
ज्ञानेनाविद्यमानस्य प्रथमज्ञानस्य प्रकाशः स्यात् । न ह्यविद्यमानोर्थः केनचिदपि प्रत्यक्षीक्रियते अतीतानागतवस्तु विषयकप्रत्यक्षस्यादर्शनादनुभवविरोधाच्च । तस्मान्न द्वितीयपक्षोपि विचारपदवीमधिरोहति । अपि च यथा चक्षुरादिकमप्रकाशमानमेवार्थव्यवहारे कारणं न तथा प्रकाशमानस्यैवज्ञानस्यार्थव्यवहारे कारणत्वं स्वातिरिक्तज्ञानोत्पादनद्वारेण कारणत्वाभावात्, जडपदार्थानां स्वतः परस्परं वा प्रकाशमानत्वासंभवात । ज्ञानमपि न प्रकाशते चेत्तदा किमपि न प्रकाशेतेति जगदान्ध्यप्रसंगः स्यात्तथाच लौकिकानामाभाणकः “अन्धस्येवान्धलग्नस्य विनिपातः पदे व्यवसाय तो नष्ट हो चुका अनुव्यवसाय, उसके बाद में उत्पन्न हुआ । तो फिर अनुव्यवसाय नष्ट हुए व्यवसाय को कैसे जानेगा ? जो पदार्थ विद्यमान ही नहीं है, उसका कोई प्रत्यक्ष नहीं कर सकता । भूतकालीन और भविष्यत्कालीन वस्तु का इन्द्रिय प्रत्यक्ष कहीं नहीं देखा जाता । उनका इन्द्रिय प्रत्यक्ष मानना अनुभव से भी विरुद्ध है । अतएव दूसरा पक्ष भी विचार संगत नहीं है । जैसे चक्षु आदि इन्द्रियां स्वयं प्रकाशमान न होती हुई भी अर्थव्यवहार में यह घट है इत्यादि व्यवहार में, करण होती है, उसी प्रकार अप्रकाशमान ही ज्ञान अर्थ व्यवहार में कारण नहीं हो सकता । वह अपने से अतिरिक्त ज्ञान को उत्पन्न करने के कारण नहीं हो सकता। जड़ पदार्थ न स्वयं प्रकाशमान हो सकते हैं, और न आपस में एक दूसरे को प्रकाशित कर सकते हैं । अगर ज्ञान ही प्रकाशित नहीं होता है फिर कोई भी प्रकाशमान नहीं होगा और जगत् अन्धा हो जाएगा । फिर तो यही लोकोक्ति चरितार्थ होगी "अंधे के पिछलग्गू अंधे का पद पद पर पतन होता है ।
રીતે જાણી શકાય ? જે પદાર્થ વિદ્યમાન જ નથી, તેને કોઈ પણ પ્રકારે પ્રત્યક્ષ કરી શકાતા નથી, ભૂતકાલીન અને ભવિષ્યકાલીન પદાર્થાને ઇન્દ્રિય પ્રત્યક્ષ કરી શકાતા નથી. તેમને ઇન્દ્રિય પ્રત્યક્ષ માનવા, તે વાત અનુભવથી પણ વિરૂદ્ધ જાય છે. તે કારણે ખીજો पत्रे (विचार) पशु संगत नथी.
જેવી રીતે ચક્ષુ આદિ ઇન્દ્રિય સ્વયં પ્રકાશમાન ન હોવા છતાં પણ અવ્યવહારમાં (આ ઘડે છે; ઇત્યાદિ વ્યવહારમાં) કારણભૂત થાય છે એ જ પ્રમાણે અપ્રકાશમાન જ્ઞાન અવ્યવહારમાં કારણભૂત થઈ શકતુ નથી. તે અન્ય જ્ઞાનને ઉત્પન્ન કરવાને કારણભૂત થઈ શકતુ નથી. જડ પદાર્થા પેાતે પ્રકાશમાન પણ હેાઈ શકતા નથી અને એકબીજાને પ્રકાશિત પણ કરી શકતા નથી. જો જ્ઞાન જ પ્રકાશવાન્ ન હેાય; તેા અન્ય કોઈ પણ વસ્તુ પ્રકાશમાન સંભવી શકે નહીં; અને જગત આંધળુ જ બની જાય. એવી પરિસ્થિતિમાં તે આ લેાકેાક્તિ જ સાક્ષ્ક થાય....(આંધળાને જો આંધળા દોરે તા;
આંધળાનુ પગલેને પગલે પતન થાય છે.”)
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧