Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
तिव्याप्तिः । लक्ष्यतावच्छेदक व्यापकाभावप्रतियोगित्वं लक्ष्यमात्रे कुत्राप्यवर्तनमसंभवः यथा एकशफवत्वं गोर्लक्षणं भवेत्तदा गोत्वं यत्र यत्र तिष्ठति तत्र सर्वत्र एकशफवत्वं नास्ति गोसामान्यस्य द्विशफवत्त्वादेकशफवत्वस्य गर्दभादावेव विद्यमानत्वेन गोत्वव्यापकीभूताभावस्यैकशफवत्त्वाभावस्य प्रतियोगित्वमेकशफे भवत् असंभवत्वमभिव्यनक्ति। एवं चेतरभेदानुमानसमये लक्षणमेव हेतुर्भवति तथा च गौः स्वेतरेम्यो भिद्यते शृंगित्वादिन्यनुमाने शृंगित्वस्य महिषेपि विद्यमानतया तत्र महिषे गवेतरभेदरूपसाध्यस्याभावादितरभेदानुमानं
में श्रृंगवत्व विद्यमान होने से इस लक्षण में अतिव्याप्ति दोष है । तथा लक्ष्यतालच्छेदक का व्यापकी भूत अभाव का प्रतियोगी होना असंभव दोष है अर्थात् लक्ष्य मात्र में कहीं भी लक्षण का न पाया जाना असंभव दोष है । जैसे किसी किसी ने एक खुर होना गाय का लक्षण किया। किन्तु जहां जहां गोत्व है वहां सर्वत्र एक खुर के पाये जाने का अभाव है क्योंकि प्रत्येक गौ दो खुरों वाली होती हैं । एक खुर तो गधे आदि में ही पाया जाता है । इस प्रकार गोत्व का व्यापक अभाव एक खुरत्व का अभाव, अभाव की प्रतियोगिता एक खुर में रहती है । यह असंभवता को प्रकट करती है ।
इस प्रकार दूसरों से भेद का अनुमान करते समय लक्षण ही हेतु बन जाता है । अतएव गौ दूसरों से भिन्न है, क्योंकि वह सींग वाली है। इस अनुमान में श्रृंगवत्व भैस में भी विद्यमान होने के कारण महिष में गौ से इतर की भिन्नता रूप साध्यका अभाव होने से इतर भेद का
અન્યાભાવના અધિકરણ ભેંસ-આદિમાં પણ શૃંગત્વને સદ્ભાવ રહે છે. આ રીતે અલ
સ્થમાં એટલે કે ભેંસ આદિમાં ઇંગત્વને સદ્ભાવ હોવાને કારણે, આ લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષને સભાવ રહે છે, તથા લક્ષ્યમાં તે લક્ષણને સદ્ભાવ જ ન હો, તેનું નામ અસંભવ દોષ છે. જેમ કે ” ફાટ વિનાની ખરી–આખી ખરી હોવી” તે ગાયનું લક્ષણ છે આ પ્રકારના લક્ષણમાં અસંભવ દોષ રહેલા છે કારણ કે પ્રત્યેક ગાયને ખરી-ફાટવાળી ખરી હોય છે આખી ખરીને સભાવ તો ઘેડા ગડા આદિમાં જોવામાં આવે છે
આ પ્રકારે બીજાની સાથેના ભેદનું અનુમાન કરતી વખતે લક્ષણ જ હેતુ બની જાય છે. શિંગડાંવાળી હોવાને કારણે ગાય અન્ય પ્રાણીઓ કરતા ભિન્ન છે, આ અનુમાનમાં અતિવ્યાપ્તિ દેષ રહે છે. કારણ કે ભેસમાં પણ શૃંગયુક્તતા રહેલી જ હોય છે. આ લક્ષણ દ્વારા ભેંસમાં ગાય કરતા ભિન્નતાને અભાવ જ દેખાય છે, તેથી આ પ્રકારનું
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧