Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १ चार्वाकमत स्वरूपनिरूपणम् ५७ मदशक्तिवदिति तदपि न सम्यकदृष्टान्तदान्तिकयो(पम्यात् तथाहि गुड़पिष्टकादौ प्रत्येकस्मिन् सूक्ष्मरूपेण मादकता शक्तेर्विद्यमानत्वेन समुदायावस्थायां स्फुटस्वरूपेणाभिव्यक्तिसंभवात् । प्रकृतेतु प्रत्येकपृथिव्यादौ चेतनायाः सर्वथैवाभावात् कथं समुदितेभ्यश्चैतन्यं स्यात् ।।
किंच भूतात्मवादे मरणव्यवस्थापि नोपपद्यते, यतो मृतशरीरेपि पृथिव्यादीनां सद्भावात् । नच मृतशरीरे वायुस्तेजो वा नास्ति तस्मान्मरणमितिवाच्य
आपने यह जो कहा है कि किण्व अर्थात् गुड आटा महुवा आदि मद्यजनक वस्तुओंसे जैसे मदशक्ति उत्पन्न हो जाती है, इसी प्रकार भूतोंके समुदाय से चेतना उत्पन्न हो जाती है, यह भी ठीक नहीं, क्योंकि दृष्टान्त
और दार्टान्तिक में समानता नहीं है। गुड़ पिष्ट आदि प्रत्येक मद्यांग में सूक्ष्म रूपसे मादक शक्ति विद्यमान रहती है। वही समुदाय अवस्था में स्फुट रूप से प्रकट हो जाती है। किन्तु प्रकृत प्रत्येक भूत-पृथ्वी आदि में चेतना का सर्वथा ही अभाव है। ऐसी स्थिति में भूतों के समूह से भी चैतन्य कैसे उत्पन्न हो सकता है ?
इसके अतिरिक्त भूतों से चैतन्य की उत्पत्ति मानने पर मरण की व्यवस्था भी नहीं बन सकती, क्योंकि मृतक शरीर में भी पृथिवी आदि मौजूद रहते हैं। कदाचित् कहो कि मृत शरीर में वायु या तेज का अभाव हो जाता है, इस कारण मरण हो जाता है पर ऐसा कहना ठीक
આપે એવી દલીલ કરી છે કે ગોળ, લેટ મહુડા આદિ પ્રત્યેકમાં માદકતાને અભાવ હોવા છતાં તેમના સંગથી ઉત્પન્ન થતી મદિરામાં જેમ માદકતાને સદ્ભાવ હોય છે એજ પ્રમાણે અચેતન ભૂતના સમુદાય વડે ચૈતન્યની ઉત્પત્તિ થઈ શકે છે. આ દલીલ પણ વ્યાજબી નથી. ગોળ, લેટ, મહુડા આદિ પ્રત્યેક પદાર્થમાં સૂક્ષમ રૂપે માદક શક્તિ વિદ્યમાન હોય છે. એજ માદક શક્તિ સમુદાયિક અવસ્થામાં ફુટ રૂપે પ્રકટ થઈ જાય છે પરંતુ અહીં જેની વાત ચાલી રહી છે તે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં ચેતનને સર્વથા અભાવ જ છે આ પ્રકારની પરિસ્થિતિને કારણે ભૂતના સમૂહ વડે પણ ચૈતન્યની ઉત્પત્તિ वीरीते थ ; ?
વળી ભૂત વડે મૈતન્યની ઉત્પત્તિ માનવામાં આવે, તે મરણ પણ સંભવી શકે નહીં; કારણ કે મૃત શરીરમાં પણ પૃથ્વી આદિ પાંચ મહાભૂતને સદ્ભાવ રહે છે. કદાચ એવી દલીલ કરવામાં આવે કે શરીરમાંથી વાયુ અથવા તેજને અભાવ થવાથી મરણ થાય છે, પણ આ વાત પણ સ્વીકારી શકાય તેમ નથી, મૃત શરીરમાં સૂજન (સેના–
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧