________________
9o8
જિન શાસનનાં
વીસમી સદીના, જૈનશાસનના રાજા
ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી-સંવેગી સાધુઓની
સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ હતી. કઠિન સાધનામાર્ગ અને પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી
પ્રતિકૂળ સંજોગોને કારણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને (મૂલચંદજી) મહારાજ
રાજસ્થાન તેમ જ પંજાબમાં–કુલ મળીને પચીસથી ત્રીશ વીસમી સદીના જૈન-શાસનના રાજા તરીકે ઓળખતા તે જેટલા જ સંવેગી સાધુઓ છૂટાછવાયા વિચરતા હતા. યતિ પૂ. ગણિવર્ય શ્રી મુક્તિ-વિજયજી (મૂળચંદજી) મહારાજ અને શ્રીપૂજ્યની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. મોટાં જૈનશાસનના ગગનમાં એક તેજસ્વી તારલા હતા.
નગરોમાં તેઓનું બળ પણ ઘણું વધ્યું હતું. પંજાબથી આવેલા
આ ત્રણ સાધુમહારાજોએ જૈન સાધુસમાજમાં એક ક્રાંતિકારી પૂ. મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં શિયાલકોટમાં વિ. સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશ
પગલું ભર્યું અને એને લીધે શ્રી બૂટેરાયજી મહારાજ સંવેગી
દીક્ષા ધારણ કરી જ્યારે પંજાબમાં પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો વંશમાં બરડ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ સુખા
ખળભળાટ મચી ગયો, પરંતુ તેઓશ્રીના પ્રભાવથી પંજાબના શાહ અને માતાનું નામ બકોરાબાઈ (મહતાબદેવી) હતું.
વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતા. દેખાવે
અને એમની સાથે ૧૮ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને શક્તિશાળી અને પ્રતિભાશાળી લાગતા. નાનપણથી જ
ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી, આમ, વ્યાવહારિક શિક્ષણ સાથે સ્થાનકમાં જવાની ટેવ પડી.
પંજાબી સાધુઓનો ગુજરાત પર મોટો ઉપકાર થયો. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને “થોકડા'નો મુખપાઠ કરે. આગળ જતાં, સાધુઓનો પરિચય પ્રગાઢ થતાં નિયમ લેવાની
પ્રખર ચારિત્રપાલક સાધુભગવંત મૂળચંદજી મહારાજ ઇચ્છાઓ જાગી અને એક સમય એવો આવ્યો કે તેમને દીક્ષા સં. ૧૯૪૪નું ચોમાસું પાલિતાણામાં, ગિરિરાજ શત્રુંજયની લેવાની ભાવના થઈ. માતાપિતાએ પ્રસ્તાવને સહર્ષ અનુમોદન
છાયામાં, વિતાવતા હતા ત્યારે તેઓશ્રીની તબિયત બગડી. આપ્યું. સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨માં ઋષિ બૂટેરાયજી
| શિષ્ય પરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૃદ્ધિચંદજી મહારાજ મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરી.
ખડે પગે વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં. ૧૯૪૫ના માગશર સુદ
૬ને દિવસે બપોરે ૩-૩૦ કલાકે ૧૯ વર્ષની વયે પૂજ્યશ્રીએ શ્રી બૂટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ-બંને
દેહ છોડ્યો. ભાવનગરના સંઘે દાદાસાહેબના પ્રાંગણમાં તેમના ગુરુશિષ્ય-ઘણી ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હતા. એને
પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો અને ત્યાં જ આ મહાન લીધે શાસનમાં પેસી ગયેલી આચાર શિથિલતાઓ અને
પ્રભાવકનું સમાધિમંદિર બંધાવ્યું. કુરીતિઓ નાબૂદ થઈ શકી. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહીં તથા મુહપત્તિ બાંધવી કે નહીં, તે વિશે સમાધાન ન થતાં સં.
સગુણોથી શોભતા સમર્થ શાસનરત્ન ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિનો દોરો તોડી પૂ. મુનિરાજશ્રી વૃદ્ધિવિજયજી નાખ્યો. એથી સંઘમાં ઘણો ઉહાપોહ થયો, પરંતુ પોતાની
| (વૃદ્ધિચંદજી) મહારાજ શંકાના સમાધાન માટે બૂટેરાયજી મહારાજ પોતાના બે શિષ્યો શ્રી મૂળચંદજી અને શ્રી વૃદ્ધિચંદજી સાથે એક હજાર માઇલ ગઈ કાલના તેમ જ આજના કેટલાય પ્રખર આચાર્યો કરતાં પણ વધુ અંતરનો કઠિન અને ઉગ્ર વિહાર કરીને પૂ. તેમ જ મુનિવરોનું ગુરુપદ શોભાવનાર પરમ પ્રતાપી શ્રી મણિવિજયજી દાદા પાસે અમદાવાદ આવ્યા. તેઓશ્રીના વૃદ્ધિચંદજી મહારાજ તેમની ક્રિયા-તત્પરતા, શાંતિપ્રિયતા અને સત્સંગથી અત્યંત પ્રભાવિત થઈને, ત્રણેએ પૂ. દાદા પાસેથી નિરાભિમાનીપણાને લીધે જૈનશાસનમાં જાણીતા છે. ફરી સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. શત્રુંજય મહાતીર્થની
તેઓશ્રીનો જન્મ પંજાબમાં લાહોર જિલ્લામાં રામનગર યાત્રા કરીને સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને ત્રણેએ શહેરમાં વિ. સં. ૧૮૯૦ના પોષ સુદ ૧૧ને દિવસે થયો હતો. સંવેગી દીક્ષા લીધી. શ્રી બૂટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, શ્રી પિતાનું નામ ધર્મજશ અને માતાનું નામ કૃષ્ણાદેવી હતું. તેમનું મૂળચંદજીનું નામ મુક્તિવિજયજી અને શ્રી વૃદ્ધિચંદજીનું નામ પોતાનું સંસારીનામ કૃપારામ હતું. જ્ઞાતિએ ઓસવાલ હતા. વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું.
કૃપારામ ગામઠી નિશાળે અભ્યાસ કરી ચૌદ વર્ષની ઉંમરે દુકાને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org