________________
ઝળહળતાં નક્ષત્રો.
૧૧૬૫
સામાજિક અને માનવકલ્યાણને લગતી તેમની પ્રવૃત્તિઓ આપવું એ બધા કાર્યો થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એક જોઈએ તો તેઓ નીચેની સંસ્થાઓમાં સ્થાપક પ્રમુખ કે મેનેજીંગ બગીચો રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર લહેરાઈ રહ્યો છે. ટ્રસ્ટી તરીકે આજ સુધી કાર્યરત છે.
વળી ૧૯૯૧ની સાલમાં આ બગીચામાં એક વૃક્ષ વાવેલું તે - સૌરાષ્ટ્ર મેડીકલ અને એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ
આજે ૮૬ ફૂટ જેટલી વિક્રમજનક ઊંચાઈ પ્રાપ્ત કરી ચૂક્યું છે. (૧૯૭૮થી) : રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક અને ગ્રીનફિલ્ડ દ્વારા અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે વૃક્ષો રિસર્ચ સેન્ટર (૧૯૮૧થી) : ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ઊછેરવામાં આવ્યા છે. આ બાબતને લોકો દ્વારા પણ સારો (૧૯૯૧થી) ઇન્ડિયન મેડીકલ સાયન્ટીફિક રિસર્ચ એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ફાઉન્ડેશન (૧૯૯૧થી) : થેલેસેમિયા નાબુદી પ્રોગ્રામ આ પ્રોજેક્ટ દ્વારા વૃક્ષને ભગવાન માની તેને પૂજવાનો, (૧૯૯૮) - રાજકોટ ઇ.એન.ટી. ડાયગ્નોસ્ટીક સેન્ટર તેને ઊછેરવાનો, તેને સ્વજન બનાવી તેની સાથે આત્મીયતા (૧૯૯૮) કાર્યરત H.J. Hospital
કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ માટે કોઈ તેમની જે જે પ્રવૃત્તિઓ છે તે મોટેભાગે શિક્ષણ,
પાસેથી ડોનેશન લેવામાં નથી આવ્યું. આપણું રાજ્ય હરિયાળું આરોગ્ય, પર્યાવરણ અને માનવકલ્યાણને લગતી છે. આવી બને એ પાયાનું ધ્યેય છે. આ ધ્યેયને પાર પાડવા, લોકોમાં આ પ્રવૃત્તિઓ સાથે જોડાઈને તેઓ માનવજીવનને સુખ-શાંતિ અને
બાબતે જાગૃતિ વધારવા, લોકોને પ્રેરણા આપવા તથા પ્રોત્સાહન સમાધિભર્યું બનાવવા ઇચ્છે છે. તેમાંયે તેઓની લાઈફ. વધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. લોકો વૃક્ષોનું ગ્રીનફિલ્ડ અને શૈક્ષણિક સંસ્થાઓને લગતી પ્રવૃત્તિઓ ખૂબ જ કાળજીપૂર્વક જતન કરે એટલું જ નહિ જૂના વૃક્ષો કપાય નહિ ઉત્તમ અને અનુકરણીય છે. આ બધી પ્રવૃત્તિઓ પર ધ્યાન
તે બાબતે પણ લોકોને જાગૃતિ અપાય છે. આ બાબતનો આપી તેને એટલી બધી અસરકારક બનાવી છે કે આ દરેક મહત્ત્વનો ઉદ્દેશ લોકો વધુને વધુ વૃક્ષારોપણ કરે તેમ જ તેના પ્રવૃત્તિઓનો વિકાસ ખૂબ જ નોંધનીય રીતે થયો છે. તેના પર દ્વારા પર્યાવરણનું સંતુલન જળવાય રહે, પ્રમાણસર વરસાદની જરા વિશેષ પ્રકાશ ફેંકીએ તો,
વૃષ્ટિ થાય વગેરે રહેલો છે. (૧) ગ્રીનફિલ્ડ પ્રોજેકટ :
(૨) પ્રોજેક્ટ “લાઈફ' :– ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ એટલે “પર્યાવરણ બચાવો”
આ પ્રોજેક્ટની શરૂઆત ૧૯૮૪માં થઈ છે. આ પ્રોજેક્ટ અભિયાન અંતર્ગત એક અતિ મહત્ત્વનું કહી શકાય તેવું કાર્ય.
અંતર્ગત આરોગ્યને લગતી બધી બાબતો પર સુંદર રીતે ધ્યાન ૧૯૮૧ની સાલમાં બ્લડ બેંકની સ્થાપના રાજકોટમાં કરવામાં
દઈ માનવીય પ્રવૃત્તિઓ વિકસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આવી ત્યારથી રક્ત અને રક્ત સાથે સંકળાયેલી બાબતો ઉપર
બ્લડ બેન્ક સ્થાપવી, તેનું સુંદર રીતે સંચાલન કરી જરૂરિયાતમંદ વિચારણા થતી રહી. જીવનનો સંબંધ રક્ત સાથે છે અને
લોકોને લોહી મળે અને તેમની જિંદગી બચી જાય એ મહત્ત્વનો રક્તનો સંબંધ ઓક્સિજન સાથે છે. પૃથ્વી પર ઓક્સિજન
ઉદ્દેશ આ પ્રવૃત્તિ પાછળ રહેલો છે. એ માટે લોકોમાં લોહીનું રેલાતો રાખવામાં વૃક્ષો અગત્યનો ભાગ ભજવે છે. ગ્રીનફિલ્ડ
દાન કરવાની ભાવના પેદા થાય તે માટે જાગૃતિ પણ જરૂરી પ્રોજેક્ટની સ્થાપનાનું આ મહત્ત્વનું કારણ છે. હરિયાળી સર્જાય છે. આવી જાગૃતિ પણ કાર્યક્રમો દ્વારા આપવાનો પ્રયત્ન પર્યાવરણ શુદ્ધ બને અને જીવન પ્રસન્નતાથી ધબકતું રહે એ કરવા ઉદ્દેશ છે. વળી આ પ્રોજેક્ટ પાછળનું બીજું કારણ સૌરાષ્ટ્ર- વળી થેલેસેમિયા અંગે આપણા સમાજમાં બહુ ઓછી કચ્છમાં અવારનવાર સર્જાતી દુકાળની પરિસ્થિતિ છે. પાણીની જાગૃતિ જોવા મળે છે. તે જાગૃતિ વધારી લોકો તે બાબતે અછત ઊભી થતી હોય તે દૂર કરવા માટે ગહન વૃક્ષારોપણ અંધારામાં ન રહે, લગ્ન વખતે વરકન્યાના બ્લડ-ગ્રુપની અત્યંત જરૂરી હતું. આ બંને પરિસ્થિતિ દ્વારા આ મહત્ત્વના ચકાસણી થાય આ બધી બાબતોને સમજાવી લોકો સમક્ષ યોગ્ય પ્રોજેક્ટ માટેની પ્રેરણા મળી છે.
રીતે મૂકવામાં આવે છે. જેમને થેલેસેમિયા મેજર હોય તેમને આ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષો વાવવા. તેને ઊછેરવા. લોહીની જરૂર પડતી હોય છે તે યોગ્ય રીતે, યોગ્ય માત્રામાં તંદુરસ્ત રોપા તૈયાર કરવા, તે અંગે જરૂરી યોગ્ય માર્ગદર્શન ઉપલબ્ધ થાય તે પણ મહત્ત્વનો હેતુ છે. વળી થેલેસેમિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org