________________
ઝળહળતાં નક્ષત્રો
૧૧૬૧
આંખો ગયા પછી સતત ધર્મ એ જ જીવન! પૌષધવ્રત સતત વ્યાપારી કારકિર્દીમાં સતત ઊંઝા નગરના વ્યાપારી વર્ષો સુધી કરતા રહ્યા. ફક્ત દાઢી કરવા, નહાવા પોતે સાહસની શરૂઆત કરનારમાં શ્રેષ્ઠીવર્યનું નામ મોખરે છે. પૌષધવ્રત પારતા ફરીથી સાંજે લઈ લેતા. ઉપાશ્રય ચોમાસા નાની ઉંમરથી વ્યાપારનું લક્ષ તેમનું રહ્યું અને વેપારમાં પછી સૂનો થઈ જાય. તેથી ઘેર પૌષધશાળા બનાવી હતી તેવા હળીમળીને કામ કરતાં સ્વબળે અને સૂઝબૂઝથી આગળ ઉચ્ચ સંસ્કારનું સિંચન પામેલા અને તેમનાં માતુશ્રીમાં પુરુષને આવેલ એટલે તેમનામાં કેટલાક આગવા ગુણો હતા. જન્મથી છાજે તેવી શક્તિ, બળ અને બુદ્ધિ જે તેમના પુત્ર શ્રી સ્વબળે આગળ આવવાની ભાવના સાથે સાથે પોતાની કાન્તિલાલને જન્મતાં મળેલાં, જેના કારણે આત્મિક શક્તિ, પ્રતિભા, ઊંચાઈ, પડછંદ કાયા, સ્પષ્ટ વક્તાથી ઊપસી આવી તાકાત અને જોમ તેમનામાં આવ્યાં હતાં. દેવ, ગુર, ધર્મ પ્રત્યે હતી. ઊંઝા નગરમાં વ્યાપાર પહેલાં સટ્ટો ચાલતો તેમાં પણ અખૂટ શ્રદ્ધા ધરાવનારા ઇન્દ્રધનુષ્ય જેવા નયનાભિરામ તેઓ અગ્રેસર રહ્યા. ઊંઝા નગરમાં વ્યાપારની શરૂઆત જીરુ, વ્યક્તિત્વના સ્વામી છતાં લાગણીશીલ, સુપાત્રદાન વૈયાવચ્ચ - વરિયાળી વ. ગાડામાં આવતા ખેડૂતોથી લગાવી આજ સુધીના, ભક્તિ, સાધર્મિક પ્રત્યે હૃદયમાં કૂણી લાગણી અને આદર, આજના એશિયાખંડના માર્કેટયાર્ડના વ્યાપારની વિકાસયાત્રામાં ઊંઝા નગરમાં કોઈપણને બહાર અમદાવાદ વ.માં દવા તેઓશ્રી અગ્રગણ્ય વેપારી તરીકેની છાપ તેમની બની રહી છે. કરવાની હોય તો તેમને લઈ હોસ્પિટલમાં રહેવાનું, સેવા
જાહેર જીવનમાં નિઃસ્વાર્થ સેવાનો અભિગમ દાખવ્યો કરવાનું કાર્ય એટલે શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલ.
હતો. “કલ્યાણ મંડળ'ની સ્થાપનાથી સતત સક્રિય રહ્યા અને સમાજમાં UNTO THIS LAST છેક છેવાડાના સંસ્થાના મંત્રી પદે રહી વિરલ વ્યક્તિ શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલે વ્યક્તિ સુધી પોતાની મદદ સતત વધ્યા કરે, ગુપ્ત રીતે નૂતન દવાખાનું ફક્ત દેશ પૈસાના દરેથી શરૂ કરી કન્સલ્ટન્ટો સાધર્મિક ભક્તિ તથા સમાજના નાના સ્તરની મહિલાઓ અમદાવાદથી બોલાવવા અને વધારેમાં વધારે સુવિધાઓ પોતાના કાર્યથી આગળ આવે તે માટે મહિલા ઉદ્યોગમાં છેવાડાના નાના વ્યક્તિઓને મળે તેવા અભિગમ સાથે સતત સતત કાર્યશીલ રહ્યા, ધર્મપ્રેમી સાલસ સ્વભાવના હતા, એટલે કાર્યશીલ રહ્યા. જ નીડર અને સ્પષ્ટ વક્તા હોઈ ભલભલાને પણ પોતાના
વર્ષો પહેલાં આંખની માવજત કેવી રીતે કરવી? કોઈ વ્યક્તિત્વથી આંજી દેતા અને સત્ય કહેતાં જરાપણ અચકાતા
ન જાણે, ત્યારે ઊંઝા નગરમાં ‘નેત્રયજ્ઞો’ અમદાવાદના સર્જનો નહોતા. ઘરમાં આંગતુક-આતિથ્ય-ભાવના અને તેઓ ઘેર,
દ્વારા ઓપરેશન કેમ્પોને સફળ બનાવવાના વેપારી મંડળના દુકાને આવનારનું પ્રેમથી સ્વાગત કરતા. યોગ્ય સલાહ આપતા,
અગ્રેસર રહી નગરમાં સેવાના પ્રદાનમાં મોખરે રહ્યા હતા. પોતાના ભાઈના દીકરાઓને મહામૂલું સંયમ મળ્યું હતું તેનો
ઊંઝા નગરમાં હોસ્પિટલનું આયોજન થયું. સિવિલ ગર્વ હતો. ૫.પૂ. ચંદ્રોદય વિજયજી મ.સા. તથા પ.પૂ.
હોસ્પિટલમાં પોતે કાર્યરત રહ્યા અને પોતાના નામે “એક્ષ-રે દક્ષપ્રવિજયજી મ.સા. તેમના જીવનના, ધર્મના આચરણ
રૂમ’ આપ્યો. સિવિલ હોસ્પિટલ અદ્યતન ઊંઝા નગરમાં બને માટેના ગુરુ રહ્યા. તેઓની પાસે રાતોની રાતો બેસી ધર્મચર્ચા
તે માટે અથાગ પ્રયત્નો કર્યા. પ્રમુખ શ્રી મોહનભાઈ હરિભાઈ તેમના જીવનના, ધર્મના ઘડતરના, જ્ઞાનના, ધર્મના સાચા જ્ઞાતા
પટેલ અને મંત્રી શ્રી કાન્તિલાલ લહેરચંદ હોદ્દા ઉપર કલ્યાણ બની શક્યા. સાદાઈ પ્રભુનું શાસન રોમેરોમમાં ભરેલુ.
મંડળમાં સાથે રહી અનેકવિધ સેવાનાં કાર્યો કર્યા, અનેકવિધ જ્ઞાનાભ્યાસમાં આગળ વધવાની ઉત્કંઠા, યોગ્ય સાતેક્ષેત્રોમાં
સંસ્થાઓમાં કારોબારી સભ્ય તરીકે તથા હોદ્દાઓ વગર ખુલ્લો મૂકેલો દાનપ્રવાહ એ ચતુરંગી યોગ ભાગ્યે જ કોઈ
સમાજમાં સતત કાર્યો કરતા રહ્યા. પુણ્યશાળી વ્યક્તિમાં દષ્ટિગોચર થાય છે. તેઓશ્રીનાં ભાભી
એશિયાખંડમાં સુપ્રસિદ્ધ માર્કેટિંગ યાર્ડના કાર્યમાં પ.પૂ. સાધ્વીજી શ્રી સમતાશ્રીજી મ.સા., ભત્રીજી પ.પૂ.
કલ્યાણમંડળ દ્વારા કામકાજનો વહીવટ કુશળતાપૂર્વક, નિયમિત, પુષ્માશ્રીજી મ.સા. અને ૫.પૂ. ભાવરત્નાશ્રીજી મ.સા. તથા
શિસ્તબદ્ધ રીતે, કરકસરપૂર્વક પોતાની કુનેહથી કરીને પોતાની ભત્રીજા પ.પૂ. આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મ.સા. સંયમપંથે
નેતાગીરીની ઝાંખી સમગ્ર નગરમાં કરાવી હતી. તેઓશ્રીનો વિચર્યા છે. તેમની પ્રેરણા તેમના જીવનમાં સતત વણાયેલી
વેપાર અંગેનો બહોળો અનુભવ સાહસિકતા, નીતિમત્તાથી રહી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org