________________
૧૧૬૬
જિન શાસનનાં
જિલ્લામાં ખેરવા (જતના) ગામે થયેલો. પ્રાથમિક અભ્યાસ
કુમળી વયે મુંબઈમાં એમનું ગામમાં કરી સુરેન્દ્રનગરની પાનાચંદ ઠાકરશી બોર્ડિગમાં રહીને
કિ આગમન થયું. પિતાશ્રીએ શરૂ માધ્યમિક શિક્ષણ લીધું. રાષ્ટ્રપ્રેમને કારણે ૪૨ની કોંગ્રેસની
કરેલી ત્રાંબા-પિત્તળની દુકાન ચળવળમાં આગળ પડતો ભાગ લીધો. ૧૯૪૯માં ૨૩ વર્ષની
પોતાની હૈયાસૂઝ અને દીર્ધદષ્ટિથી ઉંમરે મુંબઈ આવી કે.સી. શાહ નામની ક. સ્થાપી. ૧૯૬૫માં
વિકસાવી, ઉત્તરોત્તર ઘણો વિકાસ “એ” વર્ગના મિલિટરી કોન્ટેક્ટર બન્યા. પોતાના અનુજ બંને
થતો રહ્યો. પરિણામે આજે ભાઈઓ ચિનુભાઈ તથા શાંતિભાઈના સહકારથી ગવર્નમેન્ટના
ધિંધાકીય ક્ષેત્રે નામના મેળવી છે, કરોડોના કોન્ટ્રાક્ટથી કામો કરી દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમણે “જતવાડ' કેળવણી મંડળની સ્થાપના કરી અને શિક્ષણ
જિ એમના પ્રચંડ પુરુષાર્થની સાક્ષી ક્ષેત્રે સખાવતો આપી. અને ખેરવા ગામે હાઇસ્કૂલ સ્થાપી. તેઓ
પૂરી પાડે છે. તેણે વ્યાપારમાં જે સુરેન્દ્રનગરની પાનાચંદ ઠાકરશી બોર્ડિંગના ટ્રસ્ટી બન્યા. તેઓ
રસ લીધો તે કરતાં વિશેષ રસ દેવદર્શન અને ગુપ્તદાનના હિમાયતી હતા. તેઓએ પૂ.આ.શ્રી. એમણે નાની વયે ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડ્યો અને વિજયપ્રતાપસૂરીશ્વરજી, પ.પૂ.આ. ધર્મસૂરિજી મહારાજ, કહેવાય છે કે જૈનધર્મ આચારવિચારને નાની ઉંમરથી જીવતાં પૂ.આ.શ્રી. યશોદેવસૂરિજી વગેરે સાધુપુરુષોના આશીર્વાદ પચાવ્યો. જિંદગીમાં ક્યારેય અભક્ષ્ય પદાર્થોનો ઉપયોગ કર્યો મેળવ્યા હતા. તેઓ ૪૫-૪૬ વર્ષની વયે અરિહંત પ્રભુનું નથી તેમ ક્યારેય તેમનું મોઢું છુટું નથી. સં. ૨૦૧૩ની સાલથી સ્મરણ કરતાં વૈ.વ.૭, ૨૦૧પમાં સ્વર્ગે સિધાવ્યા હતા.
બારે મહિના ઉકાળેલું પાણી વાપરે છે. દેવગુરુધર્મ પરત્વે અલબત્ત કન્સ્ટ્રક્શન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા તેમના પુત્રો
એમની અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ રહ્યાં છે. આ પુણ્યશાળી દિલીપભાઈ - મહેન્દ્રભાઈ પિતાની પરંપરા રૂપે ઝાલાવાડ ફાઉન્ડેશનને સારું એવું ફંડ ઊભું કરવામાં તથા ધરતીકંપમાં
આત્મા હંમેશાં આરાધનામાં આગળ વધતા રહ્યા. સંપત્તિને ઝાલાવાડનાં ગામડાંમાં રહેતાં જૈનકુટુંબોને આર્થિક મદદ
પોતાની પાછળ ચલાવનારા આ ગુણસંપન્ન શ્રેષ્ઠીએ આજની આપેલી, તેમ જ ભાયંદર ખાતે ખીમચંદ છગનલાલ માનવ
તેમની વિશાળ પરિવારની જે કાંઈ અસક્યામતો છે તેમાંથી સેવા ટ્રસ્ટ સ્થાપી જરૂરતમંદ કુટુંબોને શૈક્ષણિક તથા વિશેષ રકમ તેમણે ધર્મને ક્ષેત્રે અર્પણ કરી. દાનસરિતાનો આ જીવનજરૂરિયાતની વસ્તુઓ વિતરિત કરેલ છે. દિલીપભાઈના આંકડો ઘણો મોટો થવા જાય છે. આવા ઉદારચરિત પુત્રો રૂપેશ તથા પરાગ નાસિક પાસે સીન્નરમાં એમ.જી. ક્રાફટ પુણ્યાત્માના જીવનનું મૂલ્ય આંકવું ઘણું જ કઠિન છે. પેપરની ફેક્ટરી ધરાવે છે. અને કોરૂગેટેડ બોક્સ બનાવવા માટે શ્રીમંતાઈનો દોમદોમ વૈભવ છતાં તેમની સાદગી, વિનમ્રતા, ઉચ્ચ ક્વોલિટીનું પેપર ઉત્પાદન અને વેચાણ કરે છે. શ્રી
સૌજન્ય અને નિરાભિમાનપણું સૌની પ્રશંસા અને દાદ માંગી દિલીપભાઈ શ્રી ઝાલાવાડ સંઘ મુંબઈના પ્રમુખ તથા શ્રી
લે છે. જોરાવરનગર વિકાસમંડળ સંચાલીત નવી અદ્યતન હૉસ્પિટલના પ્રમુખ છે. હમણાં જ થોડા સમય પહેલા પાલિતાણામાં જિનભક્તિના રસિક આ પુણ્યાત્માએ પોતાના ગર્ભ– મહિલાઓના વિકાસ માટે શ્રી દિલીપભાઈએ સારું એવું શ્રીમંતાઈભર્યા જીવનમાં પણ સંસાર અને સંસારના અનેકવિધ યોગદાન આપ્યું છે. ઘણા જ ઉદારદીલના દીલીપભાઈએ આકર્ષણોને તિલાંજલિ આપી, “સર્વ વિરતિ ધર્મ'ની ઉપાસના અનેકક્ષેત્રોમાં સહયોગ આપ્યો છે.
કરવાની તીવ્ર ઝંખના સાથે દેશવિરતિ જીવનથી આત્મકલ્યાણ ઉદારચરિત પુણ્યાત્મા
માર્ગે આગળ વધવાપૂર્વક સ્તવન, છંદ, સઝાય આદિ કંઠસ્થ
કરી, યથા સમયે મધુર કંઠે તેનો ઉપયોગ કરી આત્મસ્વ. શ્રી ખુમચંદ રતનચંદ શાહ
મસ્તીમાણતા. શેઠશ્રીને દ્રવ્યાનુયોગાદિ ગ્રંથના અભ્યાસની પણ વર્તમાન જૈન શાસનના ઇતિહાસમાં મંડાર–રાજસ્થાનનું તીવ્ર ઉત્કંઠા, જેથી સામાયિકમાં સ્વાધ્યાય, વાચન તેમ જ નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. જેમણે ઉચ્ચ વિશુદ્ધ ઓફિસમાં બેઠા હોય ત્યારે પણ ધર્મવાચન ચાલુ જ હોય. ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કોઈ બાબત ગણતરીમાં લીધી આ રીતે પ્રકરણ. ભાષ્ય, કર્મગ્રંથ પંચસંગ્રહ, કમ્મપયડી, નથી એવા પરમ આદરણીય જૈન શ્રેષ્ઠી શ્રી ખુમચંદભાઈ જૈન તત્ત્વાર્થસૂત્ર, બહાઁગ્રહણી આદિનો અભ્યાસ કરી તે તે સમાજનું ગૌરવશાળી રત્ન છે. મંડાર એમનું વતન પણ નાની સૂત્રોની અનુપ્રેક્ષા કરી તત્ત્વજિજ્ઞાસુઓ સાથે ચર્ચા કરતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org