________________
૧૨૧૪
જિન શાસનનાં આદર્શ સન્નારી
મહાવીર મહિલા મંડળની સ્થાપના કરી તેના પ્રમુખ તરીકે
સુંદર સેવા બજાવી. જે મંડળ આજે પ્રગતિના શિખરે શ્રીમતી કુક્ષુદબેન શાંતિલાલ શાહ ધમધમે છે. શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવના, અનેકોને
ઉચ્ચજીવનના હમેશા મદદરૂપ થવા તત્પર રહેનારા, બહોળું કુટુંબ આદર્શો અને પરિવાર અને સ્નેહિઓના વિશાળ વર્તુળને પ્રેમ વાત્સલ્યનો રહસ્યો સમજવા ધોધ વહાવનાર કુમુદબેન માત્ર એક આદર્શ ગૃહિણી બની બહુ કઠિન હોય રહેવાને બદલે સમાજની શ્રેયાત્મક પ્રવૃત્તિઓના ઉત્થાન છે. એથીએ વધુ માટે બનતું બધુ જ કરી છૂટ્યા. એ પચાવવા અતિ પિતાનું આંગણું અજવાળે, પતિનો ઉંબરો સાર્થક કરે કઠિન હોય છે અને છેલ્લે મોક્ષના રાહની ચાહ જગાડનારી આવી અને એથીએ વધુ શ્રાવિકાઓએ જ હમેશા ઇતિહાસ રચ્યો છે. માતાઓ એવું જીવી ધર્મસંપન્ન હશે તો જ શાસન હમેશા ઉન્નત બની રહેશે. બતાવવું એ વધુ મુંબઈના વસવાટ દરમ્યાન છેલ્લા સાડા ત્રણ દાયકાથી દુષ્કર હોય છે. પાર્લામાં ઘેલાભાઈ કરમચંદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
મહિલામંડળમાં પણ સક્રિયતા બતાવી એક નવી જ
શાસનમાં સમયે સાર્વત્રિક જાગૃતિના દર્શન કરાવ્યા. સમયે પ્રત્યેક પ્રસંગો અને યશગાથાની પાછળ નારીરત્નોનું મુંબઈ બોરીવલીમાં મહાવીર મહિલા મંડળનું સફળ ઉત્તમ યોગદાન નોંધાયેલું છે.
સંચાલન કરે છે. જેમાં સૌને સેવા અને ધર્મપરાયણતા રંગે | દોમ દોમ સુખસંપત્તિ અને ધનવૈભવની છાકમછોળ રંગી સ્ત્રીશક્તિ શું કરી શકે છે તેની પ્રતીતિ કરાવી છે. વચ્ચે રહીને પણ ભારતીય જીવનદૃષ્ટિ, દાન, શિયળ અને મુંબઈમાં શાંતિ . ગુરુદેવ અને દાદાસાહેબ તપના શિરોમણિ ગણ સાથે સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ જિનદત્તસરિજીની રાગરાગિણીપૂર્વક અષ્ટપ્રકારી પૂજા વગેરેમાં સદા મગ્નતા, જૈન આચારવિચાર, નવકાર પ્રીતિ, ભણાવવાનું શ્રેય આ મહિલા મંડળને ફાળે જાય છે. સાધુ સંતો પરત્વેની અપાર આસ્થા, જીવદયા અને
વિશાળ જનસમૂહમાં પ્રસંગોપાત સન્માન મેળવનાર, શ્રદ્ધાભક્તિના અનન્ય પુરસ્કર્તા એવા કુમુદબેન આજ
ઉચ્ચભાવના અને મહિલાઓને સાચું માર્ગદર્શન આપનાર અનેકોના પથદર્શક બની રહ્યા છે.
કુમુદબેનની શક્તિ અને પ્રવૃત્તિ પ્રત્યેની નિષ્ઠાએ પ્રાપ્ત કરેલો જન્મ : ભાવનગરના ગર્ભશ્રીમંત શ્રી ઝવેરચંદ કીર્તિકળશ આજ ઝળહળી રહ્યો છે. ભાઈચંદ પરિવારમાં થયો. ભાવનગરમાં આજે પણ ઝવેરચંદ ભાઈચંદની ખડકી જૂના અવશેષોરૂપે દેશ્યમાન
શાંતિ શબ્દ સાથેના ઋણાનુબંધનો યોગાનુયોગ તો
જુઓ! જીવનમાં હરપળે શ્વાસે શ્વાસે ૩ૐ શાંતિ મંત્રનું ચાલું થાય છે. રાધનપુરી બજારમાં જાદવજી ઝવેરભાઈની
રહેલું રટણ, વીતરાગ પરમાત્મા શાંતિનાથ ભગવાન પ્રતિષ્ઠિત દુકાન હતી. મોસાળ વલ્લભીપુરમાં કવિશ્રી
પ્રત્યેની અવિહડ પ્રીતિ, ગુરુદેવ શાંતિસૂરિજી પરત્વેની દુર્લભજી ગુલાબચંદ મહેતા (નાનાજી)ને ત્યાં જન્મ થયો.
અપાર શ્રદ્ધા અને પતિ શાંતિભાઈ તરફના ઊંડા અભાવને કમબેન મુંબઈની ગોકળીબાઈ સ્કુલમાં મેટ્રીક કારણે આજે તેઓ જીવનમાં સાર્થક્યનો પરમ સંતોષ અને સધીનો અભ્યાસ કર્યો તે સમયે મોટા મોટા લેખકો તેમના પર્ણ શાંતિ અનુભવી રહ્યા છે. વંદન! માતા કુમુદબેનના શિક્ષકો હતા. થોડા સમય ભાવનગર પણ રહેવાનું બન્યું. સંસ્કારી દીપને !! ભાવનગર કૃષ્ણનગરના મહાવીરસ્વામી દેરાસરમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org