Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 607
________________ ઝળહળતાં નક્ષત્રો. ૧૨૨૩ શ્રી ચીમનલાલ અમીચંદ દોશી વિશેષ રસ તેમણે ધર્મ અને આધ્યાત્મિકક્ષેત્રે લેવા માંડ્યો. ડોંબીવલી, પાંડુરંગવાડી જૈન શ્વેતામ્બર મંદિરમાં તેમનું (દાઠાવાળા) મૂલ્યવાન પ્રદાન રહ્યું છે. સંઘ અને શાસનને છેલ્લી વિવિધ ધર્મગ્રંથોના વાંચનમાં પણ તેમની તીવ્ર ઉત્કંઠા સદીમાં જે કેટલાંક કર્મઠ કાર્યકરો જોવા મળી. ચાતુર્માસમાં-પર્યુષણના દિવસોમાં વતન દાઠામાં મળ્યા તેમાં પોતાના પ્રભાવશાળી સ્થિરતા કરી શ્રાવકોમાં ધર્મભાવનાને બળવત્તર બનાવવા ઘણો વ્યક્તિત્વથી વિજય પ્રાપ્ત કરનાર પરિશ્રમ લેતા રહ્યાં છે. તેમાં દાઠા જૈન સંઘનો ભાવોપકાર છે ચીમનભાઈ દોશીનું નામ અને તેવી માન્યતા તે ધરાવે છે. કામ ઘોઘારી સમાજમાં ખૂબ જ નમસ્કાર મહામંત્ર આરાધક યોગીરાજ પૂ. જાણીતું બન્યું છે. મૂળ ભાવનગર પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકર વિજયજીએ રાજસ્થાનમાં મુંડારા મુકામે જિલ્લાના તળાજા પાસે દાઠાના આપેલા નિયમ મુજબ (૧) કોઈ સંસ્થામાં પદસ્થ ન થવું. (૨) વતની વ્યવહારિક અભ્યાસ કોઈ સભાના પ્રમુખસ્થાને કદી બેસવું નહીં. (૩) બહુમાન કદી મેટ્રીક સુધીનો સાવરકુંડલામાં સ્વીકારવું નહીં. એ નિયમો જીવનમાં એમને ખૂબ જ ઉપયોગી કર્યો. મોસાળમાં મામાનો ઘણો મોટો ઉપકાર ગણે છે. સાધારણ અભ્યાસ પણ ધાર્મિક અભ્યાસ ગજબનો. નીવડ્યા છે. જૈન દેરાસરો, ભોજનશાળા, જ્ઞાનમંદિરો, પાઠશાળાઓ, બચપણથી જ જીવન સંઘર્ષ આરંભીને આત્મશ્રદ્ધા અને વૃદ્ધાશ્રમો અને નાની મોટી અનેક સંસ્થાઓને નવપલ્લિત આવડતના લક્ષણો વડે વિકાસના પંથે આગળ વધીને મુંબઈને ટકા કર્મભૂમિ બનાવી. સુખ સંપત્તિ ઠીક કમાયા પણ દેવગુરુધર્મ કરવામાં તેમની અખૂટ ધીરજ, સત્ત્વ, શ્રદ્ધા, વ્યવહારકુશળતા : પરત્વેની તેમની સંનિષ્ઠતા અને શાસનસેવાની લગની ગજબની. અને દુરંદેશી આદિ ગુણોના બળે ઘણા વિશાળ સમુહની પ્રીતિ સંપાદન કરી શક્યા છે. વ્રત, તપ અને ક્રિયાઓમાં પણ એટલા નીતિમત્તા અને નમ્રતા, ઉદારતા અને પરમાર્થની ભાવના જ રસિયા બન્યા છે. પોતે આરંભેલું કાર્ય ગમે તે ભોગે પાર માનવીના વ્યક્તિત્વમાં ઘરેણાની માફક શોભી રહે છે. બાબુભાઈ પાડે એવો આ ગ્રંથ સંપાદકને અનુભવ છે. ધંધાની ઉન્નતિ અને કડીવાળા અને શાસનસમ્રાટ નેમિસૂરિ સમુદાયના પ્રભાવક ધાર્મિક, સામાજિક પ્રગતિ પ્રબળ પુણ્યબળના યોગથી જ સાધી આચાર્ય શ્રી પદ્યુમ્નસૂરિજી મ.ની પ્રેરણા પામીને જીવનને ઘણા શકાય છે. ચીમનભાઈના જીવનવિકાસનો ક્રમ પણ એમ જ બધા પરિવર્તનોથી સુશોભિત બનાવ્યું. સમાજના સાંસ્કૃતિક પદો છે. વિકાસાર્થે તન-મન-ધનથી સેવાની જ્યોત ઝળહળતી રાખનાર ચિમનભાઈના સ્વભાવમાં રહેલી માનવ સૌરભ સમાજને સ્પર્યા શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ શાહ વગર રહી નથી. ઘોઘારી વીશાશ્રીમાળી જૈન જ્ઞાતિમાં કર્મઠ કાર્યકર્તા તરીકે તેમનું નામ પ્રથમ હરોળમાં ગણાયું છે. ઘોઘારી જૈન સહાયક ટ્રસ્ટ અને શ્રી વિશાલ ટ્રસ્ટ તથા દાઠા જૈન મહાજન દ્વારા તેઓ જે રસ લઈ રહ્યા છે તે વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનના સઘળા ધર્માનુષ્ઠાનોમાં શિખર ઉપરના કળશ સમાન ગણાયું છે. સેવા જીવનની તેવી બધી જ પ્રવૃત્તિઓને તેમણે પ્રાથમિકતા આપી છે. ચલાવી રહ્યા છે તે વિવિધ પ્રવૃત્તિઓ. એમના જીવનના સઘળા ધર્માનુષ્ઠાનોમાં શિખર ઉપરના કળશ સમાન ગણાયું છે. ભાવનગર જિલ્લાના તળાજા પાસેના ભદ્રાવળ ગામના ચીમનભાઈએ વ્યાપારમાં જે રસ લીધો તે કરતા પણ વતની બી.એસ.સી. થયેલા શ્રી પ્રવીણભાઈ આજે ૬૩ વર્ષની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620