________________
૧૨૨૨
જિન શાસનનાં શ્રી હિંમતલાલ અંબાલાલ શાહ વ્યવસાયમાં ઘણી બધી પ્રાવિયતા મેળવી ક્રમે ક્રમે આગળ
વધતા રહ્યાં. ૧૯૬૧માં લગ્ન થયા. એક પુત્ર નીતિન અને જન્મ ઉત્તર ગુજરાત
પુત્રીઓ અલકાબેન તથા અલ્પાબેન સૌ તેમના સાંસારિક મહેસાણા પાસે ગામ માંકણજ
જીવનમાં સુખી છે. શ્રી ચંદ્રકાંતભાઈને વિવિધ સ્થળોએ અને નાનકડું ગામ 100
અભ્યાસ માટે અને પછી ઇસ્યુરન્સના વ્યવસાયમાં બહોળો માણસોની વસ્તી ધરાવતું આ ગામ. સંવત ૧૯૮૫ કારતક વદ
જનસંપર્ક હોવાને કારણે સમાજસેવા તરફ પણ તેમનું વધારે
ખેંચાણ રહ્યું. )) નો જન્મ વતનમાં જ ૪ ધોરણ સુધીનો અભ્યાસ-ત્યારબાદ
| શ્રી કોટ શાંતિનાથજી જૈન યુવકમંડળના અને શ્રી જૈન વિદ્યાર્થી ભવન કડીમાં
સંઘમાં મંત્રીપદે રહીને (૧૯૬૦ થી ૧૯૮૫) સુધી સારી સેવા ૧૯૪૫ સુધી મેટ્રીક પાસ કરી ત્યારબાદ લલ્લુરાયજી બોર્ડિંગ
આપેલી, શ્રી ઘોઘારી જૈન સેવા સંઘ બૃહદ્ મુંબઈ કેળવણી ક્ષેત્રે અમદાવાદ બી.કોમ. સુધી ગુજરાત યુનિવર્સિટી ત્યારબાદ
સેવા આપતી સંસ્થામાં માનમંત્રીપદે (૧૯૭૦ થી ૧૯૯૦ વ્યવસાય અર્થે મુંબઈ અને ન્યુ ઈન્ડિયા વીમા કું. માં કામ.
ઈતિયા વીમા કે માં કામ સુધી સેવા આપી.) આખરના વર્ષો આ સંસ્થાનું ઉપપ્રમુખપદ ત્યારબાદ ભણતા-ભણતા L.L.B. મુંબઈ યુનિવર્સિટી. ત્યારબાદ
પણ સંભાળ્યું હતું. બોરડી જૈન છાત્રાલયમાં ઉપપ્રમુખપદે એલ.આઈ.સી.ની એજન્સી લઈ વીમાના કામ કરતા. શ્રી રહીને માજી વિદ્યાર્થી સંઘ છાત્રમંડળના પ્રમુખ--પદાધિકારી કાંદીવલી જૈન .મ. સંઘમાં કાર્યકર અને ૪૨ વર્ષથી મંત્રી, રહીને અનન્ય સેવા બજાવી હતી. શ્રી ઘોઘારી વીશાશ્રીમાળી ટ્રસ્ટી અને સંઘના પ્રમુખ તરીકે કાર્ય કર્યા અને હાલમાં સંઘના જૈન સમાજ મુલુન્ડના માનદ્ ખજાનચીપદે (૧૯૮૮ થી ટ્રસ્ટીપદે બિરાજ્યા. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ઘણા ૧૯૯૦) સુધી સેવા આપી. શ્રી મુલુંડ જૈન મિત્રમંડળના વર્ષો સામાયિકોમાં તેમના લેખો પણ પ્રગટ થતા રહ્યાં છે. તાજેતરમાં સુધી માનદ્ મંત્રીપદે અને થોડો સમય ટ્રસ્ટીપદ પણ શોભાવ્યું. જ પૂજ્ય આચાર્યશ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ પર મહાનિબંધ જૈન સોશ્યલ ગૃપ મુલુન્ડમાં વર્ષો સુધી કમિટિ મેમ્બર લખી મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી તરીકે સેવા આપી, શ્રી બૃહદ્ મુંબઈ ઘોઘારી વિશાશ્રીમાળી તેના અનુસંધાને રવિવાર તા. ૨૧-૮-૧૧ના રોજ મુંબઈમાં જૈન જ્ઞાતિમાં વર્ષો સુધી કમિટિ મેમ્બર તરીકે સેવા આપી અને એમનું બહુમાન ભારે ઠાઠમાઠથી થયું. ધન્યવાદ.
માનદ્ મંત્રીપદ પણ શોભાવ્યું હતું. “મુલુન્ડ ન્યુઝ પેપર” શ્રી ચંદ્રકાંતભાઈ મગનલાલ શાહ
મુલુન્ડમાં “ઘોઘારી વિશ્વ” કોલમના માનદ્ સંપાદક તરીકે પણ
સેવા આપી. હાલમાં નવકારમંત્રના ઉપાસક શ્રી જયંતભાઈ કાઠીયાવાડના નાના એવા
રાહીના માર્ગદર્શન હેઠળ યોજાતા નવકારમંત્ર જાપ (ભવ્ય ગામ કેરિયામાં ૧૯૩૮ની ૩જી
જા૫) અનુષ્ઠાનનું મુલુન્ડ ખાતે સફળ સંચાલન કર્યું જે આજ સપ્ટેમ્બરે જન્મ થયો. પિતાનું નામ
સુધી અવિરતપણે ચાલુ છે. શ્રી બૃહદ્ મુંબઈ “પંચ પરમેષ્ઠિ મગનલાલ નાનચંદ શાહ અને
પરિવાર”ના ઉપપ્રમુખપદને પણ શોભાવી રહેલ છે. પોતાના માતાનું નામ કંચનબેન મગનલાલ
જીવનકાળ દરમ્યાન જુદા જુદા ક્ષેત્રોમાં આજસુધીમાં તેમણે શાહ. પ્રાથમિક શિક્ષણ નીંગાળા
આપેલી નિઃસ્વાર્થ સેવા બદલ જુદા જુદા ક્ષેત્રોના અનેક એવોર્ડ પાસે કેરિયા ગામમાં પુરું કરી વધુ
તેમણે મેળવ્યા છે. કાસ્ય પદક, ચાંદીના પદકો, સુવર્ણ પદકો, અભ્યાસ માટે પાલિતાણા સિદ્ધક્ષેત્ર
ભારે ઠાઠમાઠથી અનેકોની હાજરીમાં સન્માનિત બની મેળવ્યા જૈન બાલાશ્રમમાં દાખલ થયા. પોતાની નાની ઉંમરમાં જ
છે અને છેલ્લે તા. ૯-૯-૯ ના રોજ યોગી સભાગૃહ હોલમાં
છે અને છેલ્લે તા માતા-પિતાનું અલગ અલગ સમયે અવસાન થયું. થોડો સમય
હજારો પ્રેક્ષકો સન્મુખ “પરમેષ્ઠિ રત્ન' એવોર્ડ મેળવી મુંબઈમાં અને પછી લીમડી દેરાવાસી જૈન બૌર્ડિગમાં પછી
સન્માનિત બન્યા છે. બોરડી જૈન છાત્રાલયમાં (૧૯૫૫-૫૬) એફ. વાય અને
અનેક એવોર્ડથી વિભૂષિત શ્રી ચંદ્રકાંતભાઈ પોતાની એસ.વાય. (૧૯૫૭-૫૮) મુંબઈ સિદ્ધાર્થ કોલેજ ઓફ કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ પછી તુરત જ ઇસ્યુરન્સના
જાતને ધન્ય અનુભવી રહ્યા છે. શાસનસેવાને ક્ષેત્રે તેમણે આપેલી સેવા બદલ અમારા પણ અભિનંદનના અધિકારી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org