Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 597
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૨૧૩ કર્મયોગી પુરુષ પણ પ્રમાણિકતા અને નીતિમત્તાની આરતીના અજવાળે આત્મપરિણતિ અને આંતરિક સાધનાનો વિલક્ષણ વિકાસ સ્વ. શ્રી શાંતિલાલ હીરાચંદ શાહ થયો. આત્મવિશ્વાસ વધુને વધુ દઢ બનતો રહ્યો. પોતાના પ્રબળ પુરુષાર્થ અને કોઈ અદેશ્ય શક્તિમાં અપાર વિચાર, વાણી અને શ્રદ્ધાને કારણે તેમનામાં સાદાઈ, શુચિતા અને સાત્ત્વિકતાના વ્યવહાર દ્વારા અજવાળા થયાં. જેમના જીવનમાં જૈન શ્રમણ પરંપરામાં યશનામી બનેલા અનેકોના એક અનોખા તારણહાર દાદાસાહેબ જિનદત્તસૂરિજી મ. પરત્વેનો તેમનો વ્યક્તિત્વના દર્શન ભક્તિભાવ ગજબનો હતો. આબુના યોગનિષ્ઠ થતા રહેલા. શાંતિસૂરિજીએ આ પરિવાર ઉપર અનુગ્રહના મંગલમેઘ બાલ્યકાળથી જ વરસાવ્યા હતા. સ્વ. શાંતિભાઈ શાંતિસૂરિજીના પરમ ધર્મશ્રદ્ધાના બીજ રોપાયેલા એટલે ભક્ત હતા. શાસનપ્રભાવનાના ઘણાબધા સુકૃત્યોમાં તીર્થસ્થાનોની ભારેમોટું યોગદાન આપી માગશર સુદી બીજના દિવસે શાંતિસૂરિજીના સાન્નિધ્યમાં અરિહંતશરણ પામ્યા. સ્પર્શના અને સાધુસંતોના માગશર સુદી બીજના મંગલદિવસે શાંતિસૂરિજીને સહવાસ તેમનું સતત રટણ રહ્યું તેથી જ તેમની જગગુરુ સમ્રાટસૂરિની પદવી મળેલી તેજ પવિત્ર દિવસે જનસમાજમાં એક કર્મવીર કે ધર્મવીર જેવી ગણના થતી. ગુરુદેવના આશીર્વાદરૂપે મસ્તકે વાસક્ષેપ નંખાવી નમસ્કાર માનવનું મૂલ્ય તેની પાસે રહેલી ધન-દૌલત ઉપરથી નહીં મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં નશ્વરદેહનો ત્યાગ કર્યો. પણ દાનધર્મના ક્ષેત્રે કેવું યોગદાન હતું, સાધુ-સાધ્વીઓની બોતેર વર્ષનું આયુષ્ય ભોગવી સમાધિયુક્ત મરણ પામ્યા. વૈયાવચ્ચમાં તેમનો શું ફાળો હતો તેના ઉપરથી અંકાય છે. તપ અને શીલ જેવા સદ્ગુણોને આત્મસાત કરી તેમના પુરુષાર્થ અને પુણ્યશાળી જીવનની જે મૃત્યુને મંગલમય બનાવી ગયા. કર્મ અને ધર્મમાં સાહજિક યશસ્વી ફલશ્રુતિ છે તેના પાયામાં મોસાળમાં સદ્ભાવનાનો સમન્વય સાધી એક નિજી શૈલીના પંથની તેમના નાનાજી મોતીચંદ માસ્તર તરફથી મળેલા મૂલ્યનિષ્ઠ કેડી આપણા સૌને માટે કંડારતા ગયા. જીવનભર તન-મન સંસ્કારોને આભારી છે. વિસારે મૂકી કરેલા પુરુષાર્થથી વિશાળ પરિવારમાં અનેરો એ જમાનામાં ભાવનગરના પ્રજાવત્સલ મહારાજાએ : 3 . ઉજાસ અને ઉજ્જવળતા ઉપલબ્ધ કરાવી ગયા. સમાજજીવનના વિવિધ ક્ષેત્રમાં બજાવેલી સન્નિષ્ઠ સેવા કે સુખડ ચંદનની માફક તેમણે કરેલા માનવહિતના આપેલા પ્રદાન સંદર્ભે બે પ્રતિભાવંતોને ઇદ્રના માનવંતા કાર્યો આજ વિશાળ જનસમૂહમાં મહેકી રહ્યા. તેમના ઈલ્કાબો આપેલા જેમાં એક હતા સંત પુરુષ પ્રભાશંકર શોભાયમાન સાંસ્કૃતિક વારસદારોમાં મહેશકુમાર અને પટ્ટણી અને બીજા હતા સૌમ્ય પુરુષ મોતીચંદ માસ્તર જેનું છાયાબહેન, પ્રકાશભાઈ અને સરોજબહેન, પ્રશાંતભાઈ શ્રી શાંતિભાઈને ભારે મોટું ગૌરવ હતું. અને પ્રતિભાબેન, નિશિધભાઈ અને જ્યોતિબેન, એસ.એસ.સી. સુધીનો અભ્યાસ, પણ જીવન ઘડતર મિલનભાઈ અને મિતુલાબેન. આ સૌએ શાંતિભાઈના અનોખી રીતે થયું. ઊંડી સૂઝ, સમજ અને વ્યવહારદક્ષતાને વારસાને વિશેષ ગૌરવપૂર્ણ બનાવી જાણ્યો છે. આજના કળિયુગમાં આ એક મોટી ભક્તિસાધના ઇતિહાસનું કારણે તેમની જીવનમાંડણીમાં ભાતીગળ મૂલ્યો પ્રગટ્યા. સોનેરી પ્રકરણ બની રહે છે. આજીવન વેસ્ટર્ન રેલ્વે મુંબઈમાં સરકારી નોકરી કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620