Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 599
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૨૧૫ શ્રી સુરેશભાઈ કોઠારી પ્રતિબદ્ધતાને ! ઘડીએ ઘડીની ઘટમાળ જાણે પહેલેથી જ ઘડાયેલી ન હોય ! સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પ્રીતિ ભોજનની વ્યવસ્થા હોય જેના નમ, નિરાભિમાની, નૈષ્ઠિક અને નિષ્કલંક કે પછી બૌદ્ધિકોની સભામાં ૬000 આમંત્રિતોના ઉત્સાહનો વ્યક્તિત્વના વૈવિધ્યમાં સતત વહેતી વહાલપનું વજૂદ વર્તાય છે, ઊમળકો હોય આ સર્વેમાં તેમની કાર્ય પ્રત્યેની નિરંતર નિષ્ઠાનું જેનાં દરેક કાર્યમાં પરિણામની પૂર્ણતાના પરિશ્રમનો પમરાટ મહેકે નિરૂપણ જોવા મળ્યું, અદ્ભુત ! છે, તેવા સુરેશભાઈ કોઠારી આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્યરત | Js G ફેડરેશનનાં આંતરરાષ્ટ્રીય પ્રમુખપદ દરમ્યાન મહેતા ગ્રુપ ઓફ કંપનીઝના Public Relation તેઓશ્રીએ દેશ પરદેશમાં પથરાયેલ તત્કાલીન ૧૬૨ જૈન સોશ્યલ Executive ના અતિ મહત્ત્વના ઉચ્ચ હોદ્દા પર સતત વ્યસ્ત હોવા ગ્રુપ્સમાંથી મહત્તમ ૧૫૨ ગ્રુપોની શુભેચ્છા મુલાકાત લઈ દૂરછતાંય સમાજ સાથે સાતત્યપૂર્ણ સંપર્કમાં રહી એક મમતાળુ સુદૂર વસેલા જૈન ભાઈઓને ભાતીગળ ભોમકાના ભાઈચારાનો માર્ગદર્શક તરીકે હૂંફ અને હામનો નિરંતર અભિષેક કરતા રહ્યા છે સ્નેહભીનો સંદેશ પાઠવી આવ્યા. વિશ્વના ખૂણેખૂણે જઈ તે સહુ માટે ઉત્સાહપ્રેરક છે. સંસ્કાર અને સાહિત્યના સંગમ સમાં અનેકતાને એક્તામાં પરિવર્તિત કરતી એવી JS G સંસ્થાનું સુરેશભાઈની આત્મીય નિકટતા પામનાર સહુ કોઈએ તેમને સંવર્ધન કરી આવ્યા. સ્વરૂપોના વૈવિધ્યમાં જોયા છે, જાણ્યા છે અને મન ભરીને માણ્યા છે. ઋજુહૃદયી મિત્ર તરીકે મિત્રો પર સદાય સ્નેહવર્ષા કરતા, તેઓશ્રીના આ કાર્યકાળ દરમ્યાન લખેલ અને પ્રકાશિત પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરુકુળની બૌદ્ધિક સભામાં વિદેશના કરેલ “ગાઇડ લાઇન બુક માર્ગદર્શનનો મહાસાગર પુરવાર થઈ, માન્યવર બૌદ્ધિકો સાથે વિચાર-વિમર્શ કરતા, કર્મઠ ‘લાયન' તરીકે તેમજ તેઓએ તૈયાર કરેલ પ્રોગ્રામ પ્લાનર' જૈન સોશ્યલ ગ્રુપના લાયન જગતના ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે સતત અને સખત પરિશ્રમ ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. તેમના પ્રમુખપદ દરમ્યાન યુવાનો કરતા સુરેશભાઈનું બહુઆયામી વ્યક્તિત્વ આજની યુવા પેઢી માટે માટે ‘યુવાફોરમ’ પ્રવૃત્તિનો શાનદાર શુભારંભ થયો અને અંદાજે આદર્શરૂપ છે. ૩૦થી વધુ યુવાફોરમની સ્થાપના કરી. આજે આવી પ્રવૃત્તિઓ પાછળનું પ્રયોજન જૈન યુવક-યુવતિઓ માટે પ્રેરક અને શ્રેયક લાયન્સ વર્તુળોમાં પણ સુરેશભાઈનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. નેતૃત્વની પરિભાષામાં સતત નવાં પરિમાણો અને નવા પુરવાર થયું છે. આયામોના પ્રયોગકર્તા સુરેશભાઈને ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ સર્વે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવા છતાંય પોરબંદર સ્થિત લાયન્સ કલબના આંતરરાષ્ટ્રીય પ્રમુખે લીડરશિપ એવોર્ડ એનાયત આર્યકન્યા ગુરુકુળના માનદ્ મંત્રી તરીકે પણ સતત પ્રવૃત્ત રહ્યા છે. કરી ગોલ્ડમેડલથી સમ્માન્યા તે તેમની કાર્યકુશળતા અને કચ્છ-સૌરાષ્ટ્ર લોકકલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે તેઓ વતનની કર્મનિષ્ઠાને શ્રેષ્ઠ આદરાંજલિ અર્પવા બરાબર છે. એટલું જ નહીં વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ સાથે સતત જડાયેલા રહ્યા છે તેમ જ ડિસ્ટ્રિકટ ગવર્નર તરીકેના નેતૃત્વ હેઠળ તેમની ડિસ્ટ્રિક્ટ ગુજરાત, રેડક્રોસ અને હોર્ટિકલ્ચરલ સોસાયટીના સેવાકીય કાર્યોમાં તેઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બનેલી મલ્ટીપલ • સક્રિયપણે સંકળાયેલા છે. ડિસ્ટ્રિક્ટમાં ૧૮ મલ્ટીપલ એવોર્ડ પ્રાપ્ત કર્યા, જે લાયન્સ સેવાના વિવિધ ક્ષેત્રે અગ્રેસર ઇતિહાસમાં જવલ્લેજ બનતી ઘટના છે. શ્રી સુરેશભાઈ કાન્તિલાલ શાહ સેવાના ક્ષેત્રે શાશ્વત પ્રેમતત્ત્વને પામનારા સુરેશભાઈએ વતન : ઊંઝા, ઉત્તર ગુજરાત, જૈન સોશ્યલ ગ્રુપના નાનામાં નાના કામને તેમજ કાર્યકરને પોતાની જન્મતારીખ : ૧૨-૧-૧૯૫૧. નિપુણતા દ્વારા પૂરી લગન અને દક્ષતાથી ન્યાય આપ્યો છે. સૌરાષ્ટ્ર રીજિયનના ચેરમેનની રૂએ કરેલ વિવિધ કાર્યો અને તેનાં સમાજજીવનનાં, હરેક આયોજનમાં તેમની સુદઢ સંકલ્પ-શક્તિનો સુમેળ અને વિદ્વત્તાપૂર્ણ જ્ઞાતિ-જાતિના, નગરનાં કાર્યોમાં વિચક્ષણતાની વ્યાવહારિક્તાનો અહેસાસ સહુ અનુભવી શક્યા. રસ ધરાવે છે. મુખ્યત્વે સેવાકાર્ય લાયન્સ ક્લબ, ઊંઝાના બેનર નીચે સુરેશભાઈમાં રહેલી નેતૃત્વની નૈતિકતાનો, કાર્યકરોની અવર્ણનીય રહ્યું છે. સેવાના ક્ષેત્રે વૃત્તિને પ્રવૃત્તિમાં બદલવાની પ્રવીણતાનાં સો પ્રત્યક્ષ સાક્ષી બન્યાં. સૌ જોઈ શક્યાં આમંત્રિતોને આવકારવાની તેમની અંતરભીની સેવાનાં કાર્યોની વણથંભી વણઝાર આતિથ્યભાવનાને! સૌ જોઈ શક્યાં તેમની સંયોજનની ૧૯૭૩થી શરૂ કરી ૨૦૦૧ સુધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620