________________
ઝળહળતાં નક્ષત્રો
૧૧૬૭
શ્રી ખુમચંદભાઈનાં ધર્મપત્ની સ્વ. ચૂનીબહેનનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું છે. ધર્મ અને શાસનસેવાની પણ એક શ્રાવિકાને શોભતું હતું. તેમના પરિવારમાં છ પુત્રો અનન્ય લાગણી ધરાવનાર શ્રી ખુમચંદભાઈએ છે. અને તે દરેકને ધર્મસંસ્કારો આપવાનું તેઓ ચૂક્યાં નથી, આચાર્યભગવંતોની નિશ્રામાં સંઘયાત્રા પણ કાઢેલ છે. જેનાં પરિણામે આજે વિવિધ ધંધામાં જોડાવા છતાં તેમની ભારતભરનાં નાનાંમોટાં અનેક તીર્થોની યાત્રા ઉપરાંત ધર્મશ્રદ્ધા સારી છે. ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં ઉપાશ્રયો અને મંદિરોનાં શિલાસ્થાપન કરેલ છે. સંખ્યાબંધ જરૂરતવાળા સાધર્મિક ભાઈ બહેનો તરફ હંમેશાં માયાળુ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ હતી અને નમ્ર રહ્યાં છે. જેનેતરો પણ એમના આંગણેથી ક્યારેય અને આજે પણ પરિવાર તરફથી થતી રહી છે. નવ્વાણું પાછાં ગયાં નથી. અર્થાતુ આંગણે આવેલાનો પ્રેમભાવથી યાત્રાઓ કરી. ઉપધાન કરાવ્યાં, ત્રણ વખત ૫00 યાત્રિકોની આદર-સત્કાર કર્યો છે. સાદું જીવન જીવતાં આ દાનેશ્વરી સ્પેશ્યલ ટેઇન લઈ ગયા. જૈન દેરાસરો, ભોજનશાળાઓ. લાખોની સખાવતોનો પ્રવાહ વહેડાવવા ઉપરાંત અનેક જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમો, પાઠશાળાઓ અને નાની મોટી અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટના સ્થંભ બનીને રહ્યાં છે. દાન, શીલ, સંસ્થાઓને તેમણે નવપલ્લવિત કરી હતી. તપ અને ત્યાગ ભાવનાથી એમનું વ્યક્તિગત જીવન અનેકોને
અનેક ધાર્મિક સંસ્થાઓમાં માતબાર દાન આપનાર
શ્રી ચન્દ્રકાન્ત મૂળચંદ શાહ
પિતાશ્રી મૂળચંદભાઈ માતુશ્રી ગજરાબેન
ચંદ્રકાંતભાઈ
સ્વ. રસિલાબેન ધરમશીભાઈ શાહ મૂળચંદભાઈ શાહ
મૂળચંદભાઈ શાહ ચંદ્રકાંતભાઈ શાહ શ્રી ચન્દ્રકાન્ત મૂળચંદ અગિયાળીના વતની છે. હાલ શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિની અનેક સંસ્થાઓમાં મુંબઈમાં વસવાટ કરે છે. પિતાશ્રીનું વાત્સલ્ય નાની ઉંમરમાં તન-મન-ધનથી શક્ય સહકાર આપવા પ્રયત્ન કરે છે. નાની ગુમાવેલું. સાધારણ પરિસ્થિતિમાં માતાએ ત્રણે બાળકોને ઉંમરમાં તેમણે પોતાના વતન સિહોરમાં પોતાના માતુશ્રી ઉછેર્યાં. મેટ્રિકનો અભ્યાસ સિહોર મુકામે કરી મુંબઈમાં આવી ગજરાબેન મૂળચંદના નામે સૌને ભેદભાવ વગર ફક્ત ૨૦ સર્વિસ ચાલુ કરી. આપમેળે મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી પૈસામાં દવા મળે તે માટે સાર્વજનિક દવાખાનું શરૂ કર્યું. મુંબઈમાં સન ૧૯૫૦થી વસવાટ કરે છે. સર્વિસ કરી સિહોરમાં ચાલતી આયંબિલશાળા અને ગરમ પાણી વિભાગ ત્યારબાદ ઇલેક્ટ્રિકલાઇનમાં ધંધો તથા મેન્યુફેક્યરિંગ શરૂ કર્યું. કાયમી માટે સારી રીતે ચાલુ રહે તે માટે સારી રકમ આપી. પ્રભુએ સારી સફળતા આપી. કુટુંબના સહકારથી અને મહાવીર જૈન વિદ્યાલયમાં અંધેરી શાખામાં પોતાના પિતાશ્રીના વડીલોના આશીર્વાદથી ૧૯૭૨માં નવા ધંધાનું સાહસ નામે સારી રકમ ભોજનગૃહમાં આપેલ છે. મુંબઈમાં સાયનમાં કન્સ્ટ્રક્શન લાઇનમાં કર્યું અને સફળતા પ્રાપ્ત કરી. ચાલતી આયંબિલશાળામાં આસો માસની શાશ્વતી ઓળી માટે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org