Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 569
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૧૮૫ શશીકાંતભાઈ જીવનમાં ઉત્તરોત્તર ઉન્નતિ સાધતાં ગયા અને તેઓશ્રી લાયન્સ ક્લબ ઓફ પાટણ ૩૨૩-બી, પાટણ પુણ્યાનુબંધી પુણ્યથી ઉપાર્જિત લક્ષ્મીનો સદ્વ્યય જૈન મંડળ મુંબઈ, કલા ગુર્જરી-મુંબઈ, સાંનિધ્ય, સ્વરસેતુ, જૈન સહધર્મચારિણીની ઇચ્છા મુજબ વિવિધ સ્થાનોમાં ધર્મક્ષેત્રે કરતાં શોશ્યલ ગ્રુપ મુંબઈ સાઉથ અને જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ રહ્યાં. દર્શનશુદ્ધિના ધ્યેય સાથે અનેક તીર્થોની સ્પર્શના પરિવાર ઘાટકોપર અને ખંભાલા હિલ સાથે સંલગ્ન છે. સાથે કરી અને તપ-જપના બળે આત્મશુદ્ધિ પણ કરતાં રહ્યાં. તેઓ વાંચન, સંગીત, અભિનય, મુસાફરી, સામાન્ય છેલ્લી અવસ્થામાં શરીરે સાથ છોડ્યો તેથી તપસ્યામાં મંદતા જ્ઞાન અને ઇન્ટરનેટ સર્કિંગ વગેરેનો શોખ ધરાવે છે. આવી અને સને ૨૦૦૬ના જૂનમાં કુટુંબીજનો સાથે ધાર્મિક ચર્ચાઓ કરતાં કરતાં શ્રી અરિહંત પરમાત્માનું શરણું પામ્યાં. તેમના ધર્મપત્ની મૃદુલા શાહે ૧૯૯૮-૧૯૯૯માં લાયન્સ કલબ ઓફ બોમ્બે અપટાઉન ૩૨૩એ-૨ના લાયન્સ નિર્મળાબેન સદેહે આપણી વચ્ચે નથી પણ પોતાના લેડી ઓક્ઝીલરી વિંગના ચેર પર્સન તરીકે સેવા આપી હતી. મિલનસાર સ્વભાવ તેમજ સમૃદ્ધ સંસ્કારધનની પૂંજી પોતાના હાલ તેઓ લાયોનેસ ક્લબ ઑફ બોમ્બે વેસ્ટ કોસ્ટ-૩૨૩-એસંતાનો માટે છોડી ગયા છે સાથોસાથ સમાજને પણ કંઈક રના ચાર્ટર મેમ્બર છે અને લાયન્સ ક્લબ ઓફ ગેટવે ૩૨૩વિશિષ્ટ પ્રદાન કરીને દુનિયાના રંગમંચ પરથી પ્રસ્થાન કર્યું છે. એ-૧ના મેમ્બર છે. તેઓ પણ એમ.જે. એફ. છે. તે સ્મૃતિઓ ચિરંજીવ રહેશે. તેમનું સમાધિ મરણ એક દીપશિખા સમાન રાહ ઉજાળે છે. શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી શ્રી પ્રફુલ્લભાઈ કાંતિલાલ શાહ | (જૂના ડીસાવાળા) મૂળ ઉત્તર ગુજરાતના શ્રી પોપટભાઈનો જન્મ જૂના ડીસા પાસે દામા ગામે પાટણના વતની શ્રી પ્રફુલભાઈ થી લઈ સં. ૧૯૭૦ના જેઠ સુદ ૧૧, ગુરુવાર, તા. ૪-૬-૧૯૧૪ના સ. ૧૯Oના જેઠ સુદ ૧૧, ગુરુવાર, તા. કાંતિલાલ શાહ મેસર્સ એસ. શુભ દિને થયો હતો. સં. ૧૯૭૧માં એમના પિતાશ્રીએ કાન્ત એજન્સીઝ ખારઘર (ફાર્મા પોપટલાલ લહેરચંદના નામથી ભાગીદારીમાં શરાફી પેઢી શરૂ બિઝનેસ)માં ભાગીદાર છે. કરી. પછી બીજી પેઢી સં. ૧૯૭૩માં એમના પિતાશ્રીએ તેમને લાયન્સની કારકીર્દી બોમ્બે સ્વતંત્ર શરાફી પેઢી પોપટલાલ તારાચંદના નામથી શરૂ કરી. અપટાઉન ૩૨૩એ-રમાં સેવા ધંધાનો ૩૦ વરસની ઉંમરે ઘણો જ વિકાસ કરેલ હતો. સં. આપી હતી. ૧૯૯૨ થી આજ ૧૯૭૫માં એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યાર સુધી તેમણે લાયન્સ ક્લબમાં પોપટલાલભાઈની ઉંમર પાંચ વરસની હતી. ૧૨ વરસની અને ડિસ્ટ્રીક્ટમાં મહત્વના ઉંમરે ડીસાથી મુંબઈ આવી થોડો સમય કાપડના બિઝનેસમાં હોદ્દાઓ પર રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તેમને અનેક સર્વિસ કરી. ટૂંક સમયમાં કાપડનો હોલસેલ વેપાર શરૂ કરેલ એવોર્ડઝ મળ્યા છે. તેઓશ્રી પ્રોગ્રેસીવ એમ.જે. એફ. અને હતો. આજે બિઝનેસ તેમના સુપુત્રો સંભાળે છે. મર્શ મીશન ફેલો છે. ૨૦00-૨૦૧૧માં તેઓશ્રીએ લાયન્સ તેઓશ્રી સત્તર વર્ષથી શ્રી અગાસી તીર્થમાં મેનેજિંગ ક્લબ ઓફ બોમ્બે અપટાઉનના પ્રેસીડેન્ટ તરીકેની સેવા આપી ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. બંને નૂતન ધર્મશાળાઓનું હતી. ૨૦૦૧માં તેઓશ્રીને બેસ્ટ પ્રેસીડન્ટની પીન લાયસ બાંધકામ તેમની દેખરેખ નીચે પૂરું થઈ ગયેલ છે. શ્રી સિદ્ધક્ષેત્રે ક્લબ ઇન્ટરનેશનલમાંથી મળી હતી. તેઓશ્રીએ બે લાયન્સ શ્રાવિકાશ્રમ, પાલિતાણાના મંત્રી હતા. શ્રી મહાવીર જૈન ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓસાકા (જાપાન) અને હોંગકોંગમાં વિદ્યાલય, મુંબઈની વ્યવસ્થાપક કમિટીના સભ્ય હતા. છેલ્લાં તથા ભારતમાં ૧૦ મલ્ટીપલ કન્વેન્શમાં હાજરી આપી હતી. પચીસ વર્ષથી હવે તેઓ સંપૂર્ણ ધર્મમય જીવન ગુજારતા હતા. સન ૨૦૦૮ થી ૨૦૧૨ સુધી ડિસ્ટ્રીક્ટ ૩૨૩ એ-૧માં મુંબઈની લક્ષ્મીદાસ માર્કેટમાં મેસર્સ કે. ચંદ્રકાન્ત એન્ડ કું.ના એલ.સી.આય. એફ.ના કો-ઓર્ડીનેટર તરીકે કાર્ય કરેલ છે. નામથી છેલ્લાં બાવન વર્ષથી કાપડનો વેપાર કરતા કરતા શ્રી મલ્ટીપલ ડિસ્ટ્રીક્ટ ૨૩૨માં એલ.સી.આય.એફ.માં ૨૦૦૯ પોપટલાલભાઈ છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત સામાયિક, અને ૨૦૧૦ માં બેસ્ટ એલ.સી.આય. એફ. એવોડ મળેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620