Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 571
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૧૮૦ આપે છે. તેઓ ધાર્મિક કાર્યોમાં તપ-જપ–ધ્યાન તથા દાનમાં સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મધુમતિ–મહુવા નગરીના આગળ છે. પાલિતાણામાં ચાતુર્માસ, હસ્તગિરિમાં ઉપધાનતપ મૂળ વતની પ્રવીણચંદ્રનો જન્મ સં. ૧૯૭૭ના અષાઢ સુદ ૯ને તથા અનેક નાનાં મોટાં તપ કર્યા છે. તેઓ પ્રેમાળ પત્ની, મંગળવાર તા. ૧૨-૭-૧૯૨૧ના રોજ મોસાળ તળાજામાં લાગણીશીલ માતા તથા મહાન પુત્રવધૂ તરીકે માન પામ્યાં છે થયેલો. પિતાશ્રી ફૂલચંદ ખુશાલચંદ મહુવાના અગ્રગણ્ય ને લોકોના દિલમાં સ્થાન મેળવી પ્રેરણામૂતિ બન્યા છે. પ્રતિષ્ઠિત–પ્રભાવશાળી વ્યક્તિ હતા, જેઓ પંદર વર્ષની વયે તેમણે નિખાલસ ને સરળ સ્વભાવથી કુટુંબને ખૂબ આજથી લગભગ સવાસો-૧૨૫ વર્ષ પૂર્વે-મુંબઈ આવનારા આગળ વધાર્યું છે. તેમના બે દીકરા શ્રી પ્રશાંતભાઈ (સી.એ.), ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિની ગણીગાંઠી વ્યક્તિઓ પૈકી વિનીતભાઈ બી.કોમ., પુત્રવધૂ સિદ્ધિબહેન (ગૃહ સાયન્સ) એક હતા. તેઓ અત્યંત સેવાભાવી અને પરગજુ હતા, એટલે જિગિશાબહેન (બી.કોમ.) તથા દીકરી ક્ષમાબહેન (બી.કોમ.) તત્કાળે મુંબઈ આવતા જ્ઞાતિના યુવાનોને નોકરી યા વ્યવસાય શોધી આપી લાઇને ચડાવ્યા હતા. આમ તેઓ માત્ર મહુવા થયેલાં છે ને સુખી ઘરસંસાર ચલાવે છે. શ્રી મનુભાઈના પૂરતા જ આગેવાન ન રહેતા, મુંબઈની સમસ્ત ઘોઘારી જૈન અભ્યાસ તથા સામાજિક કાર્યોમાં ખૂબ સહકાર આપી તેમના વિકાસ માટે અનોખો ફાળો આપેલ છે ને ઉત્તમ કામગીરી જ્ઞાતિના સમ્માનનીય રાહબર–આગેવાન બન્યા હતા. તેઓ અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ધદ્રષ્ટા હતા. બજાવી મનુભાઈના દરેક કાર્યમાં સભાગી થયાં છે. મનુભાઈ પ્રવીણચંદ્રભાઈનાં માતુશ્રી સ્વ. વિજ્યાબહેને પણ પતિનો કહે છે કે આવાં સહચારિણી પુણ્યશાળીને જ મળે છે. સેવાપરાયણ વારસો અખંડ જાળવી રાખ્યો હતો. અંતકાળ સુધી તેઓનું કુટુંબ ધર્મના માર્ગે શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી તેઓ શ્રી માટુંગા જૈન મહિલા મંડળના પ્રમુખ હતાં. મ.સા.ના સમુદાયના સૌ આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો તેમના ભાઈઓ પૈકીના નાનાભાઈ શ્રી ધીરજલાલ તથા સાધ્વીજી ભગવંતોના માર્ગદર્શનથી આગળ વધ્યું છે. અહીંના ખૂબ જ પ્રતિષ્ઠિત એવા જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના ધર્મના સંસ્કાર પ્રબળ બનાવવામાં સાધ્વીશ્રી પ.પૂ. એકિઝક્યુટિવ ટ્રસ્ટી તરીકે સ્વરોજગાર યોજના માટે તેમ જ જયોતિપ્રજ્ઞાશ્રીજી મ.સા. (બહેન મ.સા.)નો ખૂબ મહત્ત્વનો ઉચ્ચશિક્ષણને પ્રોત્સાહન માટે લોન જેવી યોજનાનું સ્વતંત્રપણે ફાળો છે. તેઓ કચ્છ નખત્રાણામાં ચાતુર્માસ (૨૦૬૨). સમગ્ર સંચાલન કરી, સાધર્મિકોના ઉત્થાન માટે અનુપમ યોગદાન કુટુંબ તેમનો બોલ ઝીલે છે ને કચ્છમાં નખત્રાણા પાસે એક આપી રહ્યા છે. તેઓએ ગતવર્ષે લગભગ ૪૫ થી ૫૦ લાખ મહાનતીર્થ શ્રી પાર્શ્વ–વલ્લભ-ઇન્દ્રધામ તેમની પ્રેરણાથી ઊભું રૂપિયા તેમ જ ચાલુ વર્ષે આજ સુધીમાં રૂા. ૭૦ લાખ જેવી થયું છે, જેની પ્રતિષ્ઠા આચાર્ય નિત્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના માતબર રકમ આપી ચૂક્યા છે. આ પ્રવૃત્તિ ઉપરાંત તેઓ, હસ્તે સં. ૨૦૬૩માં થઈ. આ તીર્થમાં મનુભાઈનો અનોખો આત્મજ્ઞાની, પરમકૃત, અપૂર્વસાધક, વેધક વૈરાગ્યવાણીના તન, મન, ધનથી ફાળો છે. ગુરુ વલ્લભસૂરિજી મ.ની મૂર્તિ સ્વામી-એવા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી ભરાવવાનો અનોખો લાભ લીધેલ છે. સ્થાપિત–“શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ સત્સંગ સાધના કેન્દ્રશ્રી પ્રવીણચંદ્ર ફૂલચંદ શાહ મુંબઈના ટ્રસ્ટી તરીકે પણ તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. શ્રી પ્રવીણભાઈની કારકિર્દી બહુ નાની વયે પ્રારંભાઈ હતી. ૨૭ વર્ષની વયે ૧૯૪૮માં તેમણે પોતાનો વ્યવસાય મેસર્સ શાહ પટેલ એન્ડ કું.ના નામે સ્થાપના કરી, ઉત્તરોત્તર પ્રગતિ સાધી અને વ્યવસાયમાં એક અગ્રગણ્ય વેપારી તરીકેની નામના તેમ જ આદર મેળવ્યાં. કોઈના માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના ધરાવતા શ્રી પ્રવીણભાઈનાં ધર્મપત્ની શ્રીમતી વેણીલક્ષ્મીબહેને પણ લાગણી, પ્રેમ-વાત્સલ્ય અને સમર્પણભાવથી કુટુંબ તેમ જ સમાજમાં સુવાસ ફેલાવી આગવું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620