________________
૧૧૮૯
સુખી છે.
ઝળહળતાં નક્ષત્રો.
હમણાં શિખરજીમાં શ્રી સમેતશિખર શ્વેતાંબર મૂર્તિપૂજક તળેટી તીર્થ તપાગચ્છ સંઘ ટ્રસ્ટમાં પણ મોટો બ્લોક બંધાવી અર્પણ કરેલ છે. તેમનાં ધર્મપત્નીએ ત્રણ ઉપધાન તપ, બે વર્ષીતપ, ચોમાસું અને અટ્ટાઈ નાની મોટી તપશ્ચર્યા ચાલુ જ હોય છે. અત્યારે ૩૪મી આંબિલની ઓળી પૂર્ણ થયેલ છે. બાબુભાઈના પરીવારની વિશેષ વિગતમાં પુત્રી : નીતા હસમુખ શેઠ, પૌત્રી અંશીતા, અનેરી, જાનવી, પુત્રી : રૂપલ જયેશ આસેડીયા,
પુત્રી : જીગીશા દીપેશ શાહ, પૌત્ર સુજન, પૌત્ર મોનીલ સૌ બાબુલાલ પોપટલાલ મેપાણી શ્રીમતી પ્રેમીલાબેન બી. મેપાણી મા દે
શ્રી ભરતભાઈ ચંપકલાલ સુતરીયા શહેરોમાં ધંધાના વિકાસ અર્થે લગભગ બધા રાજ્યમાં ફરેલ.
શ્રી ભરતભાઈનો જન્મ ૧ માર્ચ ૧૯૩૨ના રોજ ટાટામિલ્સ ગ્રુપમાં બહોળો ધંધો કરતા હતા. હોલસેલમાં અને
સુરતમાં થયો. તેઓએ બી.કોમ., એલ.એલ.બી., સી.એ. જાત દેખરેખના હિસાબે ધંધામાં ફાવટ સારી આવેલી સાથે
સુધીનો અભ્યાસ કર્યોય અત્યારે સી.એ.ની પ્રેકટીસ ઉપરાંત કીર્તિભાઈ અને નાનોભાઈ વસંતભાઈ પણ ધંધામાં સાથે જ
નેશનલ એસોશિયન ફોર ધ બ્લાઈન્ડમાં (અંધજનો માટેની હતા. પૂજ્ય પિતાશ્રીના હાથ નીચે તેમનો બહોળો અનુભવ અને
સંસ્થા) ખજાનચી તરીકે સેવા આપી રહ્યા છે. ગત વર્ષોમાં સારા સંસ્કાર વિનય વિવેક વડીલોના આશીર્વાદથી ઘણું જાણવા
હાઉસીંગ સોસાયટી અને સેક્રેટરીઓના મંડળમાં સેવા આપી મળ્યું. આજે તેમને ૧ પુત્ર અને ૩ પુત્રી બધાંનાં લગ્ન થઈ
છે. પિતાજીએ જાહેર જીવનમાં અનેક સંસ્થાઓમાં જનસેવા ગયા છે. પુત્ર ચેતન મોટો છે અને તેનાં લગ્ન પોતાના જ
આપી હતી. તેમાંથી તેમને સમાજસેવાની પ્રેરણા મળી છે. સમાજમાં થયેલ છે. તેનાં ધર્મપત્નીનું નામ શ્વેતા છે અને તેમનો
કુટુંબમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. તેમની પુત્ર અમૂલ આજે ૧૯ વર્ષનો છે. તે મીશીગન કોલેજમાં બીજા
વિકાસગાથામાં આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન--અને એ વિષયના વર્ષમાં ભણે છે અને તેની પુત્રી અનોખી ૧૮ વર્ષની છે તે પણ
પ્રવચનો--સત્સંગ વિ. ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. કોલેજમાં જશે. ચારે જણા બોસ્ટનમાં (અમેરિકા) ઘણાં વર્ષોથી
જનસેવા અને સામાજીક કાર્યોની પ્રેરણા આપનાર તેમની રહે છે અને છોકરાઓના જન્મ U.S.A.માં જ થયેલ છે. ચેતન
શાળાના પ્રિન્સીપાલ માનનીય રામભાઈ બક્ષી, રવિશંકર ૧૯૮૦ ભણવા ગયેલ U.S.A. અને ૧૯૮૬માં શ્વેતા સાથે
મહારાજ, મહાત્મા ગાંધી વિ. અતિશય પ્રેરણાદાયી રહ્યા છે. U.S.A.માં BOSTONમાં લગ્ન થયાં અને બન્ને જણા
ભવિષ્યમાં જીવનના અંત સુધી જન ઉપયોગી સેવા કાર્ય કરતા કોયૂટર માસ્ટરની ડિગ્રી ધરાવે છે.
રહે એ જ આશા અને પ્રાર્થના. બાબુભાઈના ધર્મપત્ની પ્રેમીલાબહેનનો જન્મ નાસિક
સ્વ. શ્રી ભરતભાઈ મોહનલાલ કોઠારી (મહારાષ્ટ્ર)માં થયેલ છે. વિ.સં. ૧૯૯૯ વૈશાખ સુદ ૮ બુધવાર, તા. ૧૨-૫-૧૯૪૭ના રોજ થયેલ તેમના પિતાશ્રીનું
ચૂડા (કંકણપુર)ના વતની નામ મોતીલાલ મૂળચંદ અને માતુશ્રી બબુબહેન બને જણાનો
એવા અમદાવાદ સાબરમતી ખાતે સ્વર્ગવાસ થયેલ છે. આજે પણ તેમનો પરિવાર બધો નાસિકમાં
રહેતા, વ્યવસાયે એવોકેટ સ્વ. જ રહે છે. જીવનમાં પોતે મોટું ભાતું સાથે બાંધી ગયાં આજે
મોહનલાલ જેચંદભાઈ કોઠારી પાલિતાણામાં “મહારાષ્ટ્ર ભુવન' નામથી મોટી વિશાળ ધર્મશાળા
જીવદયા અને કરુણાના પ્રખર બાંધી ગયા. તેમના નામથી (નાસિકવાળા મોતીલાલ મૂળચંદ).
હિમાયતી હતા. સ્વ. મોહનલાલ તેમના પરિવારના નામથી ભીલડિયાજીમાં પાલિતાણા
કોઠારીએ વાંદરાઓની જીવનરક્ષા સંઘવીની ધર્મશાળામાં મોટો બ્લોક બંધાવી આપેલ છે. વિલોરી
માટે લડત ચલાવેલી તથા ૧૯૪૭માં (નાસિક) મોટો ગુરુભંડાર મૂળનાયક પાસે અર્પણ કરેલ છે.
ગૌરક્ષા માટે ઉપવાસઆંદોલન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org