Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 564
________________ ૧૧૮૦ જિન શાસનનાં સાહસિક, ઉદ્યોગપતિ અને સરળ સ્વભાવી સ્વભાવે સરળ, નમ્ર અને મિતભાષી તેમ જ અંતરથી નવીનચંદ્ર છોટાલાલ શેઠ પૂર્ણપણે યૌવનના થનગનાટથી રંગાયેલા શ્રી નવીનભાઈ ધાર્મિકક્ષેત્રે શ્રી સાવરકુંડલા ગૌશાળામાં પ્રમુખ, શ્રી ધર્મદાસ (સાવરકુંડલાવાળા) શાંતિદાસની પેઢીમાં પ્રમુખ તથા શ્રી લલ્લુભાઈ ફાઉન્ડેશનમાં સૌરાષ્ટ્રની સુવર્ણભૂમિ ટ્રસ્ટીસ્થાનેથી સેવાઓ આપી રહેલ છે. તદ્વિશેષ શ્રી ઘોઘારી પર સમયે સમયે ધર્મશૂરાં અને વિસા શ્રીમાળી જૈન જ્ઞાતિ-મુંબઈની ભૂતપૂર્વ કમિટીમાં કર્મશૂરાં નરરત્નો નીપજ્યાં છે. સભાસદ તરીકે પોતાની બહુમૂલ્ય સેવાઓ આપી ચૂક્યાં છે. પૂર્વ દિશામાં શ્રી શત્રુંજય વર્તમાને તેઓ શ્રી વિલેપાર્લે ઘોઘારી સમાજ તેમ જ શ્રી જૈન મહાતીર્થ તેમ જ પશ્ચિમ સંઘમાં પોતાની ભક્તિ અને શક્તિનો પ્રવાહ વહેવડાવી રહ્યા દિશામાં શ્રી ગિરનારજી છે. મહાતીર્થની મધ્યમાં નાવલી દરેક સફળ પુરુષની પાછળ એક નારીરત્ન છુપાયેલું નદીના કિનારે વસેલા હોય છે. શ્રી નવીનભાઈનાં અર્ધાગિની શ્રી નીલાબહેન પ્રેરણા, સાવરકુંડલા શહેરની શોભા પુષ્ટિબળ તેમ જ હૂંફ આપીને સાચા અર્થમાં નારી ધર્મ નિરાળી છે. દીપાવ્યો છે. આ દંપતીનાં સંતાનો પણ ધર્મના સંસ્કારોથી ઊંડાં આ શહેરે સમાજને અનેક નરબંકાઓ આપ્યા છે. એવા રસે રંગાયેલાં છે. શ્રી અને સરસ્વતીનો આવો વિરલ સંગમ અનેકવિધ પરિવારોમાં શેઠશ્રી મણિલાલ બેચરદાસનો પરિવાર સમાજમાં જવલ્લે જ જોવા મળે છે. પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત આગવી હરોળનું સ્થાન દિપાવી રહ્યો છે. આ પરિવારના વડા લક્ષ્મીનો મોહ ત્યજીને તેનું ધર્મક્ષેત્રે તેમ જ સામાજિકક્ષેત્રે સમા વિશાળ વૃક્ષની શીતલ છાયામાં ત્રીજી પેઢીએ બિરાજતા સોનાની કોદાળીએ વાવેતર થવું એ કોઈ વિરલવિભૂતિના શ્રી નવીનભાઈને આજના સમારંભમાં અતિથિવિશેષ તરીકે જીવનમાં જ સંભવી શકે છે. સાવરકુંડલાનું શેઠ કુટુંબ આવા પામીને આપણે કૃતકૃતાર્થતા અનુભવીએ છીએ. ઉમદા કાર્યોમાં સહભાગી બની પુણ્યનું પાથેય બાંધી રહ્યું છે. | મુંબઈમાં મૂળજી જેઠા માર્કેટમાં વડિલોપાર્જિત પેઢી મે. શેઠ પરિવાર ધર્મના સિંચન દ્વારા શાશ્વત સુખનો સી. છોટાલાલ એન્ડ કંપનીનું બંધુઓ શ્રી હસમુખભાઈ, શ્રી અધિકારી બને, સાથે સમાજોપયોગી કાર્યો દ્વારા સમાજનાં ચિમનભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી અરુણભાઈના સાથ અંગોમાં સમૃદ્ધિ પ્રસરાવતો રહે તેવી અપેક્ષા અસ્થાને નહીં સહકારમાં કુશળતાપૂર્વક સંચાલન અને સંવર્ધન કરી રહેલા શ્રી ગણાય. નવીનભાઈએ ટેક્ષટાઇલ્સના ક્ષેત્રે હરણફાળ ભરેલ છે. शासनसुभट : ज्ञानदाता गुरुदेव બહોળી ધંધાકીય પ્રવૃત્તિઓ અને વ્યાવહારિક श्री नरेन्द्रभाई कोरडीआजी જવાબદારીઓના કારણે મેટ્રિક સુધી વિદ્યાભ્યાસ કરીને તેઓશ્રી પિતાશ્રીની ધીખતી પેઢીમાં જોડાઈ ગયા અને પોતાની बहुरत्ना वसुंधरा जैसे આગવી કોઠાસૂઝથી સમયની નાડ પારખીને પેઢીને પ્રથમ वसुंधरा की कोख में पाषाणों के હરોળમાં લાવી મૂકેલ છે. साथ कई सुनहरे चमकीले कोहिनूर भी छीपे हुए रहते हैं वैसे ही उस જન્મજન્માંતરના ઊંડાં સંસ્કારો તથા કુટુંબની આગવી वसुंधरा की गोद में जीवन निर्वहन પ્રણાલીના સુભગ સંયોજનથી તેઓશ્રી ધર્મોપાર્જનને સમભાવ करने वाले अरबों व्यक्तियों में कई પૂર્વક અગત્યતા આપતા રહ્યા છે. માત્ર પ્રાપ્ત એવી સુકૃત चमकते कोहिनूर जैसे भी होते हैं, લક્ષ્મીનું અનુદાન આપીને જ નહીં પરંતુ અનેક સ્થાનોએ जो अपनी दिव्य तेज किरणों की પ્રત્યક્ષપણે રસ-રૂચિ દાખવીને પોતાનો સિંહફાળો નોંધાવતા आभा से समस्त धरातल को રહ્યા છે. प्रकाशित करते हैं और आगे बढ़ते हुए संघ, समाज और शासन Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620