Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 547
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૧૬૩ લાભ ‘શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલ લહેરચંદ પરિવાર' દ્વારા લેવાયો. ભાતીગળ વ્યક્તિત્વ એ કે.સી. શેઠની ઓળખ. * સો વર્ષ જૂનો ભવ્ય ઉપાશ્રય આગમાં ભસ્મીભૂત થયો. મૂળ વતન પાલિતાણા. બાળપણમાં પિતાનું છત્ર ફરીથી સર્જનમાં પોતાનું અનુદાન પુત્રવધૂઓના નામે અર્પણ ગુમાવ્યું. માતાએ કાળજીપૂર્વક ભણાવી ગણાવી ત્રણે ભાઈઓને કરી ઊંઝામાં નૂતનનિર્મિત જૈન ઉપાશ્રયમાં સુંદર લાભ લીધો તૈયાર કર્યા. જૂન ૧૯૬૪માં મશીનરી સાથેની ૧૦ x ૧૦ની અને ઊંઝા જૈન સંઘ દ્વારા આ કાર્ય યશસ્વી રીતે ઝડપથી ભાડાની જગ્યામાં ખૂબ નાના પાયે કોઈપણ જાતની મૂડી વિના સંપન્ન થઈ ગયું. શેઠ એન્જિનિયરિંગ વર્કસ' નામથી ધંધાની શરૂઆત કરી. જીવનના ઘણા બધા પ્રેરણાદાયી પ્રસંગોને યાદ કરીએ ૧૯૬૫ અને ૧૯૬૬ દરમ્યાન ખૂબ મહેનત કરી આઇસ તો “શ્રી શત્રુંજય મહાતીર્થમાં દાદાની’ ટૂંકમાં નવીન દેરાસરમાં પ્લાન્ટની નાની આઈટેમો, ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટના પ્રભુ શ્રીવાસુ પૂજ્યસ્વામી પધરાવ્યા ત્યારે કુટુંબીજનોને પાર્ટ્સ, કોલ્ડ સ્ટોરેજના દરવાજા વ. ચીજોના ઉત્પાદનથી શ્રી શત્રુંજય સાથે લઈ જઈ “અવસર બૈર......બૈર..... નહીં ધંધામાં સ્થિર થયા. મળે” તેવા ઉત્સાહથી પ્રતિષ્ઠા પ્રસંગને માણ્યો હતો. કેસરિયા પછી ૧૯૯૦માં શેઠ ઉદ્યોગ, ૧૯૯૧માં શેઠ મેટલ નગરમાં ઊંઝા નગરમાંથી જેને આવવું હોય તેવા “નવ્વાણું પ્રોસેસર્સ, ૧૯૯૨માં અમદાવાદમાં વસ્તુપાલ સ્ટીલ પ્રોસેસર્સની કરવા આવનાર” યાત્રિકોને ટિકિટ–ભાડું અને રહેવાની સ્થાપના કરી. ૧૯૮૩માં આફ્રિકાના દેશોનો પ્રવાસ કર્યો હતો. વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા કરી નવ્વાણુંયાત્રા કરી અને કરાવી ૧૯૯૭માં ઓટોમોબાઇલ કાર બમ્પર્સના એસ્પોર્ટના વિકાસાર્થે તેવો લાભ લઈને પુણ્યાનુબંધી પુણ્યનું ભાથું બાંધ્યું. અમેરિકાનો પ્રવાસ કર્યો. ૧૯૯૭માં ગોદરેજના વેન્ડર તરીકે ઊંઝા પાંજરાપોળમાં અનદાન તીર્થમાં સાધુ-સાધ્વીની બેક લોકર્સના સ્ટ્રોંગ રૂમના દરવાજા બનાવવાનું શરૂ કર્યું. વેયાવચ્ચ, ઊંઝાનાં સાર્વજનિક ક્ષેત્રોમાં, હોસ્પિટલો, આંખની શ્રી કાન્તિભાઈ શેઠનું સામાજિક ક્ષેત્રે પણ ઘણું યોગદાન હોસ્પિટલમાં, કેળવણી ક્ષેત્રોમાં, મંદિરોમાં પોતાની નાની-મોટી છે. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના માનદ સેક્રેટરી તરીકે ૧૨ દેણગી આપ્યાનો સંતોષ હતો. ભારત દેશનાં લગભગ તીર્થોની વર્ષ સેવા આપી. શ્રી પાલિતાણા ઘોઘારી વિશાશ્રીમાળી જૈન યાત્રા પોતે કરતા અને કુટુંબને કરાવતા. આવા સંઘના સમાજ મુંબઈના ટ્રસ્ટી, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ દેરાસર શાસનનાં અનેકવિધ કાર્યોના પ્રેરણાદાયી, સમગ્ર પરિવારના ટ્રસ્ટના ટ્રસ્ટી, શ્રી મલ્લિનાથ જૈન સંકુલ, કોસબાડ, દહાણુના મોભી દાનવીર, સ્પષ્ટવક્તા, સાહસિક, વિરલ વ્યક્તિત્વ, મેનેજિંગ કમિટી મેમ્બર છે. ૧૯૮૫માં શ્રી ઘોઘારી જૈન સંઘ સરળતા, નિખાલસતા અને ધર્મ પ્રત્યેની રુચિ કુટુંબને સાથે મુંબઈએ તેમને સમસ્ત મુંબઈના યુવકોત્સવ’ કમિટીના રાખીને, કુટુંબના સંસ્કારદાતા બની સમગ્ર નગરમાં પોતાની કન્વીનર નીમ્યા હતા. આ વર્ષ દરમિયાન તેમણે 100 જેટલા આગવી પ્રતિભા ઊભી કરી શક્યા છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમાં મુંબઈમાં ઝૂંપડપટ્ટી કે ગંદી ચાલમાં જ્યાં જૈન સંસ્કારોનું પાલન અશક્ય હોય એવા શ્રી કાન્તિલાલ ચુનીલાલ શેઠ માહોલમાં રહેતા જૈન પરિવારોનો સર્વે કરાવ્યો હતો અને બી.કોમ., એલ.એલ.બી. જૈનોની વિવિધ શાખાઓ, પેટા જ્ઞાતિઓ, ગામેગામના સમાજો અને તેઓને લાગતાવળગતા કુટુંબોને સારી જગ્યાએ પ્રસ્થાપિત એન્જિનિયરિંગ ઉદ્યોગના કરવા વિનંતી કરી હતી; કોમ્યુનિકેશન વર્કશોપ જેવા વ્યવસાયથી એન્જિનિયર, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેના નવા જમાનાને અનુરૂપ આયુર્વેદિક ઉપચારથી દર્દીઓને કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું હતું. સાજા કરનાર હોવાથી ડોક્ટર, વળી તેઓશ્રી લાયન્સ ક્લબ ઓફ વિદ્યાવિહારના પ્રેસિડેન્ટ સાહિત્યમાં રૂચિ, સંગીતનો શોખ, ' (૧૯૮૧-૮૨), લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩ એના ઝોન ચેરમેન સ્વભાવમાં સરળતા, હૃદયની (૧૯૮૪-૮૫) રહ્યા હતા. તેમને ૧૯૮૨-૮૩ના “લાયન વિશાળતા, વાણીમાં વિવેક, વર્તનમાં વિનમ્રતા, પરગજુ વૃત્તિ, ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. તેમણે લાયન્સના નેજા નીચે અભિગમમાં રચનાત્મકતા, હોઠો પર સદૈવ રમતું સ્મિત આવું પાલઘરમાં એક મોટો મોતિયાના ઓપરેશનનો કેમ્પ કર્યો હતો, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620