Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 544
________________ ૧૧૬૦ જિન શાસનનાં ડી-કેબિનમાં આયંબિલશાળામાં સહયોગી બનેલ. મંગલમૂર્તિ, છે. ત્યાંનો વહીવટ સંભાળે છે. ત્યાંની પાઠશાળાનું સંચાલન ચાણક્યપુરી તથા રાણીપમાં કાયમી શાશ્વતી ઓળી કરાવવા કરે છે. બારે મહિના ગુરુભગવંતોનું આવાગમન રહે છે. તેમનાં ફંડ કરી આપેલ. શ્રી કેવળચંદજી ખટોડના સહકારથી આણંદ, વિનય, વૈયાવચ્ચ કરે છે. દર વર્ષે આજુબાજુનાં તીર્થોની તથા ઈડર, નડિયાદ, થરા, ઉણ, પાલિતાણા, સાંગળી, સિકંદરાબાદ શ્રી સિદ્ધાચલજીની યાત્રા સપરિવાર, મિત્રો સહિત વર્ષમાં તથા શ્રી કુલપાકજી તીર્થ એમ નવ જગ્યાએ નવાં ત્રણ-ચાર વખત ઓછામાં ઓછી કરે છે. પ્રદીપભાઈ આયંબિલખાતાનું નિર્માણ કરેલ છે. અમદાવાદમાં રહે છે. દરરોજ નવકારસી, ચોવિહાર, થરામાં ગામની પાઠશાળા, ભક્તિનગર પાઠશાળા, સ્નાત્રપૂજા આદિ આરાધના કરે છે. પ્રભુપૂજા કરીને જ પાવાપુરી સોસાયટી, પાઠશાળા તથા ભોજનશાળાના ફંડમાં નવકારસી કરે છે. દરરોજ સ્નાત્રપૂજા, મોટી પૂજા વગેરે સહયોગ આપેલ. શ્રી વર્ધમાન સોશ્યલ ટ્રસ્ટ, થરામાં સાધર્મિક ભણાવતી વખતે પ્રભુભક્તિમાં તરબોળ બની જાય છે. મહિને મદદ માટે તથા જૈન ભોજનશાળા માટે સહયોગ આપેલ. ચાર-પાંચ આયંબિલ કરે છે. હંમેશાં હસતો ચહેરો અને કુટુંબીઓને ખુશ રાખનાર સુપુત્ર છે. સુપુત્રી દીપિકાબહેન ભક્તિનગર, થરા (ગુજરાત) ધાર્મિક પાઠશાળામાં પાટણમાં રહે છે. હંમેશાં તપશ્ચર્યા હોય છે. અષ્ટપ્રકારી સ્થાયી ફંડમાં લાભ લીધો. ૧૦૮ ભક્તિ પાર્શ્વનાથ-શંખેશ્વરમાં જિનપૂજા કર્યા પછી જ વાપરે છે. માસક્ષમણ, ત્રણ ઉપધાન, સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતામાં લાભ લીધો. આયંબિલ ખાતુ અઠ્ઠાઈ, બે વરસીતપ, વીસસ્થાનક તપ આદિ તપસ્યાઓ મહેસાણામાં કાયમી ભક્તિફંડમાં લાભ લીધેલ. શ્રી ગુજરાતી નિર્વિદને પૂરી કરેલ છે. નવપદ તથા વર્ધમાન તપની ઓળી જે. મૂ.પૂ. જૈન સંઘ, શ્રી ગુજરાતી વાડી ચેન્નઈમાં સાધુ-સાધ્વી કરેલ છે. બાર વ્રત ધારણ કરેલ છે. શરીરનો પૂરો કસ કાઢી ઉપાશ્રયમાં લાભ લીધો. અયોધ્યાપુરમ્ (ગુજરાત) આત્માને દેદીપ્યમાન બનાવી રહ્યાં છે. છેલ્લાં, કેટલાંયે વર્ષોથી ભોજનશાળામાં સાધુ-સાધ્વી વયવચ્ચે ખાતામાં લાભ લીધો. ઉપવાસ, એકાસણાં આદિ તપશ્ચર્યા સળંગ ચાલી રહી છે. સહચારિણી-સહધર્મિણી શ્રીમતી કંચનબહેને બે દીક્ષાની ભાવના છે. મૂકેશભાઈ મદ્રાસમાં રહે છે. ૮ વર્ષની ઉપધાન, બે વરસીતપ, ૧૦૮ પાર્શ્વનાથ તપ, ચોવીસ ઉંમરે પ્રથમ ઉપધાન કરી મોક્ષમાળા પહેરેલ. ૯ વર્ષે અઠ્ઠાઈ ભગવાનના એકાસણાં, વીસ સ્થાનકની ઓળી આદિ કરેલ. દરરોજ નવકારશી, જિનપૂજા, નવકારવાળી આદિ તપસ્યાઓ કરેલ છે. પાલિતાણામાં ચાર વખત નવ્વાણું યાત્રા, ધાર્મિક ક્રિયાઓ કરે છે. સામાજિક કાર્યો તથા સાધર્મિકોની ચાર ચોમાસાં કરેલ છે. ગિરનારજીની ત્રણ યાત્રા તથા મદદનાં કાર્યો કરે છે. સમેતશિખરજીની છ જાત્રા કરેલ છે. મદ્રાસમાં સજોડે ઊંઝાના શ્રેષ્ઠીવર્ય : વિરલ વ્યક્તિત્વ પ.પૂ.આ. દેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં બાર વ્રત અંગીકાર કરેલ. અત્યારે ૮૨ વર્ષની જૈફ શેઠ શ્રી કાન્તિલાલ લહેરચંદ શાહ વય પણ વૈયાવચ્ચ માટે હંમેશાં તત્પર હોય છે. કાન્તિભાઈ વતન : ઊંઝા. જન્મ નોકરી કરતા ત્યારથી લગાવીને આજે પોતે લાખો રૂા.નું દાન તારીખ : ૧૩-૨-૧૯૧૬. કરે છે ત્યાં સુધી એજ સરળ સાદગીભર્યું-પ્રેમભર્યું જીવન છે. મહા સુદ-૧૦, ઉંમર : ૮૪ શ્રી કાન્તિભાઈએ અને શ્રીમતી કંચનબહેને સજોડે નીચે વર્ષ, અભ્યાસ : ૧૧ ધોરણ, મુજબ જાત્રાઓ કરી છે. શ્રી કાન્તિભાઈના દીકરાઓ અને સ્વર્ગવાસ ૩૦-૮-૧૯૯૬, દીકરી પણ ધર્મના સંસ્કારથી રંગાયેલાં છે. સાંસારિક કાર્યોની શ્રા. વદ ૨. સાથે-સાથે આત્માના ઉત્થાનની તરફ આગળ વધી રહ્યા છે. જૈન શાસનમાં આજ પ્રથમ પુત્ર મહેશભાઈ પાલડી, અમદાવાદમાં રહે છે. એ સમયે સુધીમાં સમયે સમયે અનેક પ્રતિક્રમણ, નવકારસી, ચોવિહાર વગેરેની દૈનિક આરાધના છે. નરવીરો થઈ ગયા છે. ધર્મવીરતાની સાથે સાથે કર્મવીરતા કે અષ્ટપ્રકારી પૂજા કરીને જ નવકારસી કરે છે. સવારે બે કલાક શૂરવીરતા પણ જોઈએ. પિતાશ્રી શ્રેષ્ઠીવર્યશ્રી લહેરચંદદાસ મૌન રાખે છે. પાલડીમાં શ્રી કુંથુનાથ પ્રભુ બિરાજમાન કર્યા પીતામ્બરદાસ (ભા)ના નામે સમાજમાં જાણીતા હતા. પોતાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620