________________
૧૧૪૦
જિન શાસનનાં માનવજીવન ખૂબ જ દોહ્યલું બનતું જાય છે. પૈસા કેવી રીતે મળતા સુરત જિલ્લામાં ફરજ બજાવી ૨૦૦૩માં વયમર્યાદાના મેળવવા તેમ જ તેનો વધુમાં વધુ કાળજીથી ઉપયોગ કરી ઓછા કારણે નિવૃત્ત થયા. ૩૭ વર્ષ સુધી પોલીસ ખાતામાં નોકરી ખર્ચમાં પણ કુશળ રીતે ઘર ચલાવવા માટેની સમજણ દરેકમાં કરી. આ ખાતામાં જો ફરજનિષ્ઠાથી કાર્ય કરવામાં આવે તો વિકસે તે ખૂબ જ જરૂરી બન્યું છે. ઘરના અન્ય સભ્યો પણ સમાજની ઉત્કૃષ્ટ સેવા કરી શકાય છે. કમાઈને ઘરમાં પોતાનો ફાળો આપી ઘરને સદાય મઘમઘતું
શ્રી દલાલ સાહેબ માટે એ રીતે જૈનો ગર્વ લઈ શકે કે રાખે એટલું જ નહીં બહેનો પણ આર્થિક ક્ષેત્રે પગભર બને,
જૈનો એ વેપારી પ્રજા છે. નોકરી સ્વીકારે તો પણ પોલીસ પોતાની આગવી ઓળખાણ ઊભી કરે તે માટે હજુ રાષ્ટ્ર,
ખાતામાં તો આંગળીના વેઢે ગણી શકાય તેટલી વ્યક્તિઓ છે સમાજે અને જૈનોએ ખૂબ ખૂબ કાર્યો કરવાની જરૂર છે.
તેમાંના શ્રી દલાલ સાહેબ એક છે અને આવા મોટા હોદ્દા સુધી આપણી મૂળભૂત સંસ્કૃતિને સાચવી, તેને દૈદીપ્યમાન પહોંચેલા છે. કરવા ઉપરાંત પશ્ચિમી સંસ્કૃતિના ભોગવાદના વાયરાને ફૂંકાતો
લોકોના જાન-માલની રક્ષા અને કાયદો-વ્યવસ્થા અટકાવવા જો દરેક વ્યક્તિ કટિબદ્ધ બને તો એક સુંદર સમાજની
જાળવવાની પ્રાથમિક ફરજ પોલિસ ખાતાની છે. પોલિસખાતાની રચના દ્વારા સમાજનું નવનિર્માણ શક્ય બનાવી શકાય. બધા સાથે
નોકરી સમાજની દષ્ટિએ જેટલી રૂઆબદાર, પડકારવાળી અને મળીને કરીએ તો એ કાર્ય જરાયે અઘરું નથી.
આકર્ષક છે. સમાજના દૂષણોની સાથે સાથે સમાજની ઊજળી નિવૃત્ત Dy. s. P. છતાં મૃદુ મનના માનવી, બાજુઓ અંગે નિહાળવાની તથા તેનો અભ્યાસ કરવાની તક આ ધર્મનિષ્ઠ વ્યક્તિત્વ
નોકરીમાં પ્રાપ્ત થાય છે. પોતાના સંસ્કાર, સમજ, દૂરંદેશિતા,
ગુનેગારોને બદલે તેમને ગુના માટે પ્રેરતી બાબતો અંગેનો શ્રી ચંદ્રવદનભાઈ દલાલ
અભ્યાસ કરીને જો ખંત અને કાર્યદક્ષતા ખાસ કરીને સમાજથી રાજકોટમાં જાણીતા જૈન તરછોડાયેલા લોકોમાં એક જિજીવિષા પ્રગટાવી તેને સમાજમાં શ્રેષ્ઠીઓમાં જેમનું નામ ખૂબ જ પુનઃસ્થાપિત કરવાનું પુણ્યવંત કાર્ય કરી શકાય છે જેની સાથે માન અને ગૌરવભેર લેવાય છે. આત્માનો સંતોષ, આત્મિક આનંદની અનુભૂતિ પણ થાય છે. તેવા શ્રી સી. પી. દલાલ સાહેબ
એક પોલિસ અધિકારી હોવાના નાતે સામાન્ય લોકોમાં મૂળ અંજાર (કચ્છ)ના છે પરંતુ
તેને માટે એવી છાપ હોય છે કે તેઓ ઉદંડ, અભિમાની, કડક લગભગ છેલ્લા ૫૦-૫૫
અને લાગણીવિહોણા હોય છે. પરંતુ શ્રી દલાલસાહેબ એક જુદી વર્ષથી રાજકોટમાં સ્થાયી થયા
જ ભાત પાડે છે. તેમને મળનાર માણસ તેમની સાલસતા, છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના
સૌજન્યતા, નમ્રતા, લાગણીભર્યા વર્તન અને પરગજુ સ્વભાવને ચાલીસગાંવ જિલ્લાના
કારણે માની જ ન શકે કે તેઓ આટલા ઉચ્ચ કક્ષાના નિવૃત્ત મહેણબારા ગામે તા. ર૬-૧૧-૧૯૪૫ના રોજ થયેલ.
પોલિસ અધિકારી છે. પ્રાથમિક શિક્ષણ રાષ્ટ્રીય શાળામાં, માધ્યમિક શિક્ષણ
નાનપણથી જ માતા-પિતાએ તેમનામાં જે ધાર્મિક વિરાણી હાઈસ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં
સંસ્કારોનું બીજ રોપેલ તે આજે બરાબર વિકસી ગયું છે અને મેળવી ૧૯૬૫માં પોલિસ અધિક્ષકની કચેરીમાં જુનિયર ક્લાર્ક
વટવૃક્ષ બની ગયું છે. કમ ટાઈપીસ્ટ તરીકે જોડાયા. તે દરમિયાન PSIની સીધી ભરતીની પરીક્ષા પાસ કરી, પસંદગી પામી તાલીમ તથા
નાનપણથી જ તેઓ ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. પ્રોબેશનર પિરીયડની તાલીમ પૂર્ણ કરી ૧-૧-૭૨ થી PSI.
જૈનધર્મના સિદ્ધાંતો અને જૈન હોવાનું તેમને ઘણું ગૌરવ છે. ભલે તરીકેની કારકિર્દી શરૂ કરી. મહેસાણા, જૂનાગઢ, કચ્છ વિગેરે
તેઓ આગમના ઊંડા અભ્યાસી નથી પરંતુ જૈન સંતજિલ્લામાં ફરજ બજાવી. ૧૯૮૮માં PI
સતીજીઓના વ્યાખ્યાનો, જૈન તત્ત્વદર્શન અને જૈન ધર્મમાં રહેલા તરીકે પ્રમોશન મળતા રાજકોટ, આણંદ, ખેડા, જનાગઢ વિગેરે વિશ્વપ્રેમની ભાવનાની તેમના જીવન પર ઊંડી અસર છે. તેઓ સ્થળે ફરજ બજાવી. ૨000ની સાલમાં Dy. SPનું પ્રમોશન પોતે વ્યક્તિગત રીતે એમ માને પણ છે, અનુભવ્યું પણ છે કે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org