________________
૧૧૫૪
જિન શાસનનાં
સદંતર ત્યાગ. ભગવાન પાર્શ્વનાથ અને પદ્માવતીજી ઉપરની તેમની અપાર શ્રદ્ધા છે. અનેક તીર્થસ્થાનોની યાત્રા પણ કરી છે. તેમની ૬૫ વર્ષની ઉંમરમાં અનેક અનુભવોનું ભાથું મેળવ્યું છે. સ્વભાવે ઘણા જ પરગજૂ અને માયાળુ છે. શ્રી કપૂરચંદ રાયશી શાહ
જન્મ તા. ૨૬-૨-૪૦ ગામ : ડબાસંગ-જામનગર
મશહૂર સિડનહામ કોલેજમાં જોડાયા. કોલેજમાં તેમનાં આ અભ્યાસ : S.S.C. વર્ષોની કારકિર્દી ઘણી જ તેજસ્વી હતી. પ્રતિવર્ષ ઊંચા નંબરે
વ્યવસાય : પ્લાસ્ટિક પાસ થઈ બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી સી.એ. થવાની તીવ્ર ઇન્ડ.માં ૩૫ વરસથી ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસર્સ છોગમલ એન્ડ
હાલારી વિશા ઓશવાળ કુ. માં જોડાયા, જ્યાં તેમણે પેઢીનો પૂર્ણ વિશ્વાસ સંપાદન સમાજ-મુલુંડના સ્થાપનાથી ૩
કર્યો અને ઇચ્છિત ક્ષેત્રે ઘણું જ જ્ઞાન- સંપાદન કર્યું. વરસ સુધી માનદ્મંત્રી તથા
૧૯૫૯માં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સહકાર ૧૦ વરસ પ્રમુખ તરીકે સેવા આપેલ અને હાલમાં મેનેજિંગ
સાથે ભાગીદારીમાં મેસર્સ જૈન, પારેખ એન્ડ કું. ચાર્ટડ ટ્રસ્ટી છે.
એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. ૧૯૮૨-૮૩ થી
કાન્તિલાલ પારેખ એન્ડ કુ.ના નામથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓશવાળ ચેરિટેબલ ફાઉન્ડેશનના ૧૯૯૮થી ફાઉન્ડર
પ્રેક્ટીસ સોલ પ્રોફાઈટર તરીકે ચાલુ રાખી ઇન્ટરનેશનલ ટ્રસ્ટી–જે ટ્રસ્ટ વાપીની બાજુમાં ટુકવાડામાં હાલારી સમાજના
ટેક્ષેશન, મર્જર અને એમાલગમેશન ટેક્ષ ઓડિટ, સ્ટેમ્યુટરી પ્રથમ સેનિટેરિયમનું સંચાલન કરે છે.
ઓડીટ, ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન કામમાં સતત ઓતપ્રોત છેલ્લાં ૧૦-૧૨ વરસથી પ્રગતિ ફાઉન્ડેશન-મુલુંડના
હોય છે. પોતાની ૬૮ વર્ષની ઉંમરે પણ ફુલટાઈમ ટ્રસ્ટી તરીકે તેમની સેવા નોંધપાત્ર છે.
પ્રોફેશનમાં સતત વ્યસ્ત હોય છે. પિસ્તાલીશ વર્ષની વયે શ્રી કપૂરચંદભાઈનાં ધર્મપત્ની હેમલતાબહેન, જે મુલુંડ તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસાપાત્ર છે. હાલમાં હાલારી વિશા ઓશવાળ મહિલા મંડળના સ્થાપક પ્રમુખ તરીકે ઘણી વ્યાપારી પેઢીઓના ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સના સેવા આપેલ અને હાલ ૫ વરસ થયાં હાલારી વિશા ઓશવાળ સલાહકાર તરીકે સારી સેવા આપી રહ્યા છે. ઘણી શૈક્ષણિક સમાજના મુલુંડન કમિટી મેમ્બર્સ છે. આ ગ્રંથ શ્રેણીના પાયામાં સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ધર્માનુરાગ અને શ્રી કે. આર. શાહનું ઘણું મોટું પ્રદાન છે. પ્રથમ ગ્રંથ સેવાભાવનાથી એમનું જીવન સુરભિત છે. જૈન સમાજ તેઓ ‘ગોહિલવાડની અસ્મિતા' ગ્રંથમાં તેમનાથી શ્રીગણેશ કરેલા. માટે ગૌરવ લઈ શકે છે. તેમની વિનમ્રતા એમના પ્રત્યે ભારે પાલિતાણાના જૈન ગુરુકુળનું ગૌરવ
મોટું બહુમાન ઉપજાવે તેવી છે. શ્રી કાંતિલાલ બાલચંદ પારેખ
પોતાના વ્યવસાયમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી
કાન્તિભાઈએ જ્ઞાતિ અને સમાજસેવાની કોઈ તક જવા દીધી પાલિતાણા યશોવિજય જૈન ગુરુકુળના ગૌરવશાળી નથી. નિરાભિમાની અને પરગજુ સ્વભાવના શ્રી કાન્તિભાઈ રત્ન ગણાતા શ્રી કાન્તિભાઈ મૂળ પાટડી ઝાલાવાડના વતની કહેવા કરતાં કરવામાં વિશેષ માને છે. છે. રંગૂનમાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું સારું કામકાજ હતું.
એમની શ્રદ્ધા, શક્તિ, સાધના અને સિદ્ધિનું પ્રતીક તો બર્માની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગૂન ખાતેનો વ્યવસાય
માતૃસંસ્થા ગુરુકુળને તેઓ હંમેશાં યાદ કરતા રહ્યા છે. સમેટી લીધો. જૈન ગુરુકુળ પાલિતાણામાં તેમણે મેટ્રિક
આપબળે આગળ આવી ગુરુકુળનું ગૌરવ વધાર્યું છે. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વધુ અભ્યાસાર્થે મુંબઈની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org