________________
ઝળહળતાં નક્ષત્રો
૧૧૫૩
શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં યોગદાન,
વતનમાંથી મેળવેલા. વર્ષો પહેલા માનવસેવા ટ્રસ્ટની માનવતાની પ્રવૃત્તિઓમાં સક્રિય, અગાસી
મુંબઈમાં આગમન થયું. મુંબઈની તીર્થમાં ઉપાશ્રયનું ઉદ્દઘાટન, કાંદીવલી (મુંબઈ) ઉપાશ્રયનો
ઘણી ધાર્મિક, સામાજિક અને હોલ, અગાસી તીર્થમાં કાયમી અખંડ દીવાનો લાભ લેવો,
માનવતાલક્ષી પ્રવૃત્તિઓમાં તેઓ બીલીમોરાના ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર અને ઉદ્ઘાટન,
હંમેશા મોખરે રહ્યા છે. જ્ઞાતિના બીલીમોરામાં મણિભદ્ર વીરના અખંડ દીપકની સ્થાપના,
ગરીબ પરિવારો પરત્વે ઘણી જ બીલીમોરામાં સકળ સંઘને અતિ નાની-મોટી તપસ્યા કરનાર
હમદર્દી તથા બીજાઓના આંસુ દૂર તપસ્વીઓનું બહુમાન કરવું, રોહીડા જૈન સમાજના ફાઉન્ડેશન
કરવામાં તેમણે કદીએ પાછી પાની ટ્રસ્ટી ને તેને સમૃદ્ધ અને વિકાસમાં દાન કરનારા, કરી નથી. ભૂકંપ જેવી કુદરતી આફતો હોયતે સાધર્મિક સહાય ઉવસગ્ગહર તીર્થમાં ૨૮ કિલો ચાંદીની આંગીનો લાભ જેવી બાબતો હોય-સમાજ અને ધર્મ તરફથી જ્યારે જ્યારે લેનાર, સુવર્ણાક્ષરે (સોનાની સહીથી) કલ્પસત્ર લખાવીને હાકલ પડી છે ત્યારે ત્યારે શ્રી અંતુભાઈ ફોજદારે આગલી શ્રુતજ્ઞાનની અપૂર્વ ભક્તિ કરનાર, અગાસી તીર્થમાં પૂર્ણિમાની હરોળમાં જ યોગદાન આપેલું જણાય છે. યાત્રા નિમિત્તે શત્રુંજયનો પટ અર્પણ કરનાર, કસ્તૂરબા
શ્રી ઈશ્વરલાલ પાનાચંદ શાહ હોસ્પિટલ વલસાડ, સાધુ, સાધ્વી વૈયાવચ્ચમાં સદા તત્પર
કચ્છ ભૂજના વતની. નાની અને અન્ય સેવાકીય સંસ્થાઓમાં કોઈપણ પ્રવૃત્તિ માટે ઉદાર
ઉંમરમાં ધંધાર્થે ૧૯૫૨માં મદ્રાસમાં સખાવત કરનાર, વિરલ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી અશોકભાઈ
આગમન થયું. શરૂમાં ઘણાબધા સૌ કોઈના લોક લાડીલા બન્યા છે.
સંઘર્ષોના તાણાવાણામાંથી પસાર થવું બીલીમોરા તેમ જ આજુબાજુના વિસ્તારમાં રોટરી
પડ્યું. માણસના જીવનમાં જે કલબ, લેડીઝ કલબ, અખિલ હિન્દુ મહિલા પરિષદ, યુવક
ચડતી પડતી આવ્યા કરે છે તેમાંથી મંડળ, શાંતિજિન-શીતળ જિનમંડળ, સોમનાથ સંકુલ, ગાયત્રી
જ અનુભવનું ભાથુ મેળવી માણસનું મંદિર ટ્રસ્ટ જેવી સંસ્થાઓને પણ પોતાનાં દાન ને સેવાથી
આબાદ ઘડતર થાય છે. જેમણે અલંકૃત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. શ્રી સીમંધર સ્વામી આકરા તડકા જોયા હોય તેમને જ છાંયડાની શીતળતા નંદીગ્રામ મુકામે શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠાનો લાભ આનંદદાયક બની રહે છે. પૂ.આ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં લીધો
શ્રી ઈશ્વરભાઈ ધીરજ અને શાંતિથી ન્યાય સંપન રાહે હતો. બીલીમોરામાં શાંતિસેવાસદન નામની વાડી પોતાના
ચાલતા રહ્યા. ધાર્મિક મનોવૃત્તિ અને સંબંધકર્તા સૌની સાથેનો ખર્ચે બાંધી શ્રી સંઘને સુપ્રત કરેલ. કુલ પાંચ ભાગીદારો
મૈત્રીભર્યો સંપર્ક હોવાને કારણે સૌના પ્રીતિપાત્ર બન્યા. તેમનો મળીને સ્વદ્રવ્યથી વાડી બાંધી અર્પણ કરેલ છે.
જૈન સ્થાનકવાસી આઠ કોટી નાની પક્ષનો ધર્મ. આ ગચ્છના શ્રી બિલીમોરા ઉપાશ્રયના રત્નત્રયી આરાધના હોલનો સાધુ સાધ્વીઓનો સંઘેડો નાનો છે. સંયમ પાળવામાં બહુ કડક લાભ લીધો છે. શ્રી બીલીમોરા ઉપાશ્રયમાં શ્રી સર્વસાધારણ છે. તેથી કચ્છ છોડીને બહાર વિચરતા નથી. પોતે સ્થાનકવાસી ખાતાના મુખ્ય નામનો લાભ લીધો છે. સં. ૨૦૬૮માં શ્રી હોવા છતાં દેરાસરોમાં દર્શન અને પૂજાસેવા માટે નિયમિત બીલીમોરા મુકામે ૫.પૂ.આ.શ્રી પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સાનું જાય છે. ચાતુર્માસ દરમ્યાન બહારગામથી પધારેલ તમામનો સ્વામી
ઈશ્વરભાઈના પુત્રો મનિષભાઈ અને રાકેશભાઈ ધંધો વાત્સલ્યનો સંપૂર્ણ લાભ લીધો છે.
સંભાળે છે, પોતે ધર્મધ્યાન અને મનન-ચિંતનમાં વિશેષ ધ્યાન અનંતરાય ચુનિલાલ મહેતા (ફોજદાર) આપે છે. તેમણે કરેલી તપસ્યાઓમાં માસક્ષમણ, ૧૫ ઉપવાસ,
નવ ઉપવાસ, અઠ્ઠાઈ તેમજ છૂટક ઉપવાસ કર્યા છે. ઘણા સૌરાષ્ટ્રમાં મહુવાના વતની શ્રી અનંતરાયભાઈનો જન્મ
પચ્ચકખાણો પણ લીધા છે. સાધુવંદના, સામાયિક, કંદમૂળનો તા. ૨૦-૪-૧૯૩૯ના રોજ થયો. સેવાજીવનના પાઠો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org