Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 540
________________ ૧૧૫૬ જિન શાસનનાં કર્તવ્યનિષ્ઠા અને સેવાભાવનાની લગનીને કારણે આજે તેઓ ફંડ ફાળામાં આ સંઘવી પરિવારની દેણગી અચૂક હોય જ. આત્મસંતોષના ઉચ્ચત્તમ શિખરે બિરાજે છે. તેમને ત્યાંથી કદી કોઈ નિરાશ થયું નથી. પોતાની હયાતીમાં પોતાની આઠ વર્ષની કુમળી વયે પિતાનું અણધાર્યું જ્યાં જ્યાં અપાય ત્યાં પરિવાર સાથે પ્રસંગોપાત સુસંપન્ન બની અવસાન થયું એટલે અભ્યાસ અને આજીવિકા માટે સતત છે. ૭૫ વર્ષની ઉંમરે હાલમાં નિવૃત્ત જીવન ગાળે છે, પણ જજુમવું પડ્યું. તેમની ભક્તિ ભાવના, ત્યાગ ભાવના અને સમર્પણ ભાવના ખરેખર અજોડ છે. આ કાળમાં આવી ઉદારતા પુણ્યશાળીને ધંધાના વિકાસ માટે પડકારોને ઝીલવાની હૈયામાં હામ જ સાંપડે, હરપળ અનેકને ઉપયોગી બનતાં જ રહ્યાં છે. હતી. જીવનમાં કાંઈક કરી છૂટવાનો પાકો મનસૂબો હતો. પોતાની પચીસ વર્ષની ઉંમરે પોતાના સમાજના યુવકમંડળની સંઘ અને શાસનસેવાનાં દરેક પ્રસંગે તેમની અમીરાત નેતાગીરી ધારણ કરી વતનમાં સમાજોપયોગી કાર્યો હોંશથી * બી. અને ઉદારતાનાં ભારોભાર દર્શન થતાં રહ્યાં છે. આવા કર્યા. છેલ્લે મંડળના ચેરમેન તરીકેની કામગીરી પણ ઠીક પુણ્યાત્માઓ જ જૈન સમાજના સાચા ઘરેણા છે. અરિહંત સમય સુધી બજાવી. બહોળા સમુહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા. પરમાત્મા શાસનના સેવા કાર્યો માટે તેમને લાંબુ દીર્ધાયુષ બક્ષે સંઘવી પરિવારનું નામ ઉત્તરોત્તર ઉજાગર કરતા રહ્યાં. એવી હાર્દિક શુભેચ્છાઓ! ૧૯૭૨ના ભયંકર દુષ્કાળના કપરા કાળમાં વતન શ્રી કસ્તુરચંદભાઈને આજ સુધીમાં અનેક મહાનુભાવો મોરબી પાસેના ત્રણ ગામોમાં એક વર્ષ સુધી અનાજ અને અને સંસ્થાઓને શુભકાર્યોમાં સહયોગ મળ્યો તે બધાને તેઓ આ અન્ય જરૂરીયાતો પૂરી પાડવામાં અને નેત્રયજ્ઞો વગેરેમાં ભારે વારંવાર ભારપૂર્વક યાદ કરતાં રહ્યાં છે. સંઘવી પરિવારનાં મોટું યોગદાન આ સંઘવી પરિવાર તરફથી અપાયું. પ્રમુખ વાડીલાલભાઈ, વડાવલીના શેઠ શ્રી ચંદુલાલ ૧૨00ના સૈકામાં વિધર્મીઓ દ્વારા જીર્ણશીર્ણ થયેલા મોહનલાલ, ચાણસ્માના શાહ સૂરજમલ પૂનમચંદ, વડાવલી નૂતન વિદ્યાલય પરિવાર, ગ્રામ પંચાયત અને ગ્રામ આગેવાનો કુળદેવી ભવાની વડાવલી માતાજીના મંદિરને નવો ઓપ આપી વગેરે સૌનું પોતે ઋણ સ્વીકાર કરે છે. પરિવારમાં સૌને સાથે રાખી મંદિર બાંધકામમાં પૂરો રસ લીધો. પ્રતિષ્ઠા પણ ધામધૂમથી તેમના હાથે થઈ અને તેના શ્રી કસ્તુરભાઈના સહધર્મચારિણી મંજુલાબહેન પણ ટ્રસ્ટી તરીકે પણ આજે સુંદર સેવા આપી રહ્યા છે. ધર્મકાર્યમાં સર્વદા સહભાગી બની રહ્યાં છે. આ પરોપકારી દંપતિના પરિવારમાં ચિ. પંકજ, ધર્મેશ, જાગૃતિ, ભાવના, લક્ષ્મીદેવીની કૃપા ઉતરી, સંપત્તિ કમાયા, સંપત્તિનો શ્રેયસ, વ્યોમા, હાર્દિક, દીશાંત વગેરેનો સમાવેશ થાય છે. આ સદુપયોગ કરી શ્રી સિદ્ધગિરિ તીર્થ પાલીતાણામાં તળેટી રોટ સંસ્કાર સંપન્ન સંઘવી પરિવારમાં સમૃદ્ધિ થતી રહે અને ઉપર પોતાના ખર્ચે સંઘવી ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું. લક્ષ્મીજી તથા સરસ્વતીજીનો સમન્વય પણ જણવાય એવી પ.પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા.ના પુનિત હાથે ધર્મશાળા હાર્દિક શુભેચ્છાઓ. ખુલ્લી મૂકાવી. શ્રી કસ્તૂરચંદભાઈ તથા પાર્ટનરશ્રી હર્ષદભાઈ દોશી આ બંનેના સંયુક્ત યોગદાનથી અંદાજે ૩૨00 વારના વડાવલીમાં ઘાસલ ભવાની ગૌશાળા અને ફાર્મ સંકુલ પ્લોટ ઉપર ત્રણ મજલાની ધર્મશાળા ઊભી છે. કર્મયોગી કસ્તુરભાઈની સતત મથામણથી આકાર લઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને સામાજિક આરોગ્યની દૃષ્ટિએ તેમનો સિહોરથી સિદ્ધગિરિ તીર્થનો પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી આ ઉત્તમ વિચાર છે. આદર્શ ગૌશાળા ઊભી કરવાનું તેમનું મ.સા.ની નિશ્રામાં છે' પાલિત યાત્રા સંઘ નીકળેલ જે ખૂબ વર્ષો જૂનું એક અંતિમ મહેચ્છા છે, તેને સાકાર કરવામાં સૌનો યાદગાર બની રહ્યો. આખો એ સંઘવી પરિવાર ધર્મારાધનામાં સહયોગ ઇચ્છે છે. નમૂનેદાર ગૌશાળાનું નિર્માણ એ જ હિંમેશા આગળ રહ્યો છે. કર્મનિષ્ઠ કસ્તુરભાઈની જીંદગીનો હિરક મહોત્સવ બની રહો શ્રાવકજીવનના આચારવિચારને જીવનમાં પૂર્ણપણે એવી અભ્યર્થના સહ આદરણીય શ્રી કસ્તુરભાઈને અભિનંદન આત્મસાત કરી સવાર સાંજ સામાયિક પ્રતિક્રમણ, ધ્યાન, જાપ સહિત હાર્દિક સ્નેહવંદન! અસ્તુ! અને પૂજા અર્ચના વગેરે ચુસ્ત રીતે વળગી રહ્યા છે. સાદગી અને સેવા એ એમના જીવનની ખાસીયતો રહી છે. નાના મોટા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620