________________
ઝળહળતાં નક્ષત્રો
જૈનધર્મ માનવજીવનના ઉત્કૃષ્ટ વિકાસ, આત્મઉન્નતિ અને સરળ જીવનપદ્ધતિ માટે સંપૂર્ણ છે. તેમાં કોઈ જાતની ખામી નથી.
આ ઉપરાંત જૈન ધર્મમાં પડેલા સંપ્રદાયો, ગચ્છભેદથી તેઓ નારાજ છે. તેમનું માનવું છે કે જૈન ધર્મના વિવિધ સંપ્રદાયો, સંઘો, ગચ્છ વગેરે વ્યવસ્થાની દૃષ્ટિએ વાજબી છે પરંતુ તેના કારણે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને, ભાવનાઓને વિસારી વાડાબંધી અને સંકુચિતતા ફૂલેફાલે છે. જેનાથી ગૌરવશાળી એવા જૈન ધર્મની ગરિમાને ઘણું નુકશાન થાય છે. જૈન ધર્મની વૈજ્ઞાનિકતા અને પારદર્શિતા ઘણી જ પ્રશંસનીય છે અને આજે પણ પ્રાચીન વાતો એટલી જ પ્રસ્તુત છે જેટલી ૨૫૦૦ વર્ષ પહેલા હતી એમ તેઓ માને છે. જૈન ધર્મમાં ખૂબ ઊંડાણપૂર્વકનું જીવન રહસ્ય છે. જો શોધતા આવડે તો તેમાં અમૂલ્ય રત્નો પડેલા છે તેમ તેઓ માને છે. આથી જ તેઓ હંમેશા તન-મન-ધનથી શાસનની સેવા માટે ટિબદ્ધ રહે છે.
રેવન્યુ અધિકારી તરીકે ફરજ બજાવે છે. બીજી પુત્રી નેહા હાલ વેટ કમિશ્નરના P.A. તરીકે ફરજ
બજાવે છે. સૌથી નાની પુત્રી જિગુ
પણ GPSCની પરીક્ષા પાસ કરી ચૂકી છે જે નજીકના ભવિષ્યમાં ઉચ્ચ સરકારી અધિકારી તરીકે જોડાશે. આમ બધા સંતાનો ખૂબ સારી રીતે સ્થિર થયેલા છે. પુત્ર-પુત્રવધુ અમદાવાદ મુકામે સ્થિર થઈ Job કરી રહ્યા છે.
તેમના પગલે તેમની ત્રણેય દિકરીઓ પણ ખૂબ જ સુંદર રીતે આગળ વધી રહી છે. GPSCની પરીક્ષા પાસ કરીને
જૈન શ્રેષ્ઠીવર્ય
શ્રી મયુરભાઈ શાહ
મયુરભાઈ
તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના પત્નીની સમજદારી, સૂઝ–બૂઝ અને વ્યવહારિકતાએ તેમને સતત હૂંફ અને પ્રેરણા આપેલી છે. તેમની સમગ્ર સફળતાનો યશ પત્નીની અને
શ્રી ભૂપતલાલ શાહ રાજકોટ શહેરના જાણીતા અને માનીતા જૈન અગ્રણી છે. રાજકોટના જ વતની શ્રી મયુરભાઈનો જન્મ ૨૮-૭-૧૯૫૮ના રોજ થયેલ હતો. નાનપણથી જ ધર્મ પ્રત્યે લગાવના કારણે નિત્ય દેવ– દર્શન અને ગુરુદર્શન માટે જતાં. આથી જ સેવાભાવ પણ જીવનમાં ખૂબ વણાઈ ગયેલો.
સમજ
દૂરંદેશી, સમર્પણભાવનાને આપે છે.
તેમને ચાર સંતાનોમાં ૧ પુત્ર પરગજુવૃત્તિ અને સંતો પ્રત્યે આદરભાવને કારણે સાધુ-સંતોની
તથા ૩ પુત્રીઓ છે. પુત્ર તથા એક પુત્રી પરિણિત છે અને ખૂબ સુંદર રીતે જીવનમાં આગળ વધી રહ્યા છે. મોટી પુત્રી અમી દેસાઈ GPSC વર્ગ
વૈયાવચ્ચમાં હંમેશા અગ્રેસર રહેતા અને મિલનસાર સ્વભાવ ધરાવતા મયુરભાઈ મીતાબેન સાથે ગૃહસ્થાશ્રમમાં જોડાયા. કિંજલ અને રાજવી નામે બે દિકરીઓના પ્રેમાળ પિતા છે.
૧-૨ની પરીક્ષા પાસ કરી હાલમાં
Jain Education International
૧૧૪૧
આટલી ઉચ્ચ કક્ષાએ આગળ વધવું તે માત્ર દલાલસાહેબ માટે જ નહીં પરંતુ સમગ્ર જૈન સમાજ માટે ગૌરવની વાત છે. આ પરીક્ષા પાસ કરવી અશક્ય નહીં તો પણ મુશ્કેલ જરૂર છે.
આવા ધર્મનિષ્ઠ, નમ્ર અને નિરાભિમાની દલાલસાહેબ સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરતાં કરતાં ધર્મમાર્ગે આગળ વધી શાસન માટે સારા કાર્યો કરી ખૂબ આગળ વધે એ જ અભ્યર્થના.
.
સિંહની ગર્જના જેવો પહાડી અવાજ તેમની ખાસિયત રહી છે. વ્યાવહારિક અભ્યાસ B.Com. સુધીનો કર્યો છે. હાલમાં તેઓ કિંજલ પ્રોપર્ટીઝ, રાજવી રજવાડી ચા અને રિલાયન્સ ઇન્ફોકોમના અધિકૃત ડીલર તરીકે કાર્યરત છે. રાજકોટના હૃદયસમા દિવાનપરામાં મીતા સેલ્સ કોર્પોરેશનના નામે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે.
રાજકોટ–જૈન સોશ્યલ ગ્રુપ મીડટાઉનના પૂર્વપ્રમુખ તરીકે તેઓએ ખૂબ લોકચાહના મેળવેલ તેમ જ ખૂબ સુંદર સંચાલન કરી સારા સારા સમાજને ઉપયોગી કાર્યક્રમો આપેલા. સંગીત, વાંચન અને પ્રવચનનો ખૂબ જ શોખ ધરાવતા મયુરભાઈ આ બધી પ્રવૃત્તિઓમાં ઘણો સમય ફાળવે છે. અનેકવિધ સેવાકીય ફલક ધરાવતી સામાજિક સંસ્થાઓ જેવી કે માનવ સેવા ટ્રસ્ટ જે આરોગ્યક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે વંચિતોને તક
For Private & Personal Use Only
www.jainelibrary.org