________________
૧૧૩૦
જિન શાસનનાં
નથી.
આપોઆપ જ આરોગ્યક્ષેત્રે કામ કરવાની તક મેળવી અને જિંદગીમાંથી જ મળી. મોરબીમાં મચ્છુ ડેમ તૂટતા હોનારત ડૉક્ટર ન બની શક્યાનો રંજ મનમાં હતો તે જતો રહ્યો. આથી સર્જાઈ એ વખતે ચૈતન્યભાઈ માત્ર ૧૦ વર્ષના. પિતાજી એ રીતે પણ સંતોષ છે. આ ઉપરાંત સીવીલ એન્જિનિયરીંગમાં રાજકોટમાં સર્વિસ કરતા. એ વખતે માતા-પિતા બંને ભૂકંપ ઇજનેરી (Earthquake Eng.) ક્ષેત્રે આગળ વધીને રાહતકાર્યમાં આગળ પડતો ભાગ લેતાં. સીવીલ હોસ્પિ.માં એ ભૂકંપની અસર જેના પર ન થઈ શકે તેવી સોસાયટીનું નિર્માણ વખતે પૂર હોનારતના ઇજાગ્રસ્તોને સારવાર અપાતી. તેમને ૧૦ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે આ કાર્ય પણ બોટલ રક્તની ખૂબ જરૂર હતી. પિતાએ પોતે તથા સ્ટાફના તેઓ સરસ રીતે પૂર્ણ કરી શકશે એટલું જ નહિ આપણે જેની ભાઈઓને પ્રેરણા આપી ૮ બોટલ રકત એકઠું કર્યું. ૨ બોટલ ઇચ્છા દઢ રીતે મનમાં કરી હોય તે કદી પૂર્ણ થયા વિના રહેતી હજુ જોઈતી હતી. એ વખતે ચૈતન્યભાઈએ વિચાર કર્યો કે હું
રક્ત આપી દઉં તો ૧ બોટલ જ ઘટે. ડોક્ટરને એ માટે વિનંતી જીવનસ્વપ્ન અને શોખની વાત કરીએ તો ઉપરના ત્રણે કરી ત્યારે ડૉક્ટરે પ્રેમપૂર્વક સમજાવ્યું કે ૧૮ વર્ષની ઉંમર પછી કાર્યોમાં જ કદાચ સમાવેશ થઈ જાય. તેઓ આ માટે અત્યારે જ ૨ક્તદાન થઈ શકે. બસ, ત્યારપછી તેઓ ૧૮ વર્ષની ઉંમર નીચેની બાબતોને પરિપૂર્ણ કરવા પ્રયત્નશીલ છે.
ક્યારે થાય તેની રાહ જોવા માંડ્યા. મતદાન કરવા માટે નહિ
પણ રક્તદાન કરવા માટેની તેમની આ અદમ્ય ઝંખનાએ ૧૮ (૧) ગુજરાત રક્તદાનમાં ઘણું આગળ છે. ૨૦૧૫
વર્ષની ઉંમરથી દર ત્રણ મહિને રક્તદાન કરવાનું શરૂ કર્યું અને સુધીમાં રક્ત Replacement વગર મળી રહે તેવા પ્રયત્નો
અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ વાર રક્તદાન કરી ચૂક્યા છે. કરવા.
તેઓનું દૃઢપણે માનવું છે કે તેઓ ક્યારેય માંદા નથી પડ્યા (૨) ગુજરાતમાં થેલેસેમીયા મેજર રોગ સાથેના બાળકો તેનું કારણ નિયમિત રક્તદાન છે. ન જન્મે તે માટે ભારતીય રેડક્રોસ સાથે કામ કરી એ સ્વપ્ન
હાલ તેઓ રક્તદાન અને થેલેસેમીયા બંને કાર્યો માટે સાકાર કરવું.૪
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માં ઇન્ચાર્જ ઓફિસર તરીકે (૩) ભૂકંપ આવે ત્યારે વિનાશ વેરીને જાય છે. સેંકડો- કાર્યરત છે. અવારનવાર રક્તદાન શિબિરોનું આયોજન કરે છે. હજારો માણસો જાન ગુમાવે છે. સીવીલ એજી.માં ભૂકંપરક્ષિત GTUના દરેક વિદ્યાર્થી માટે થેલેસેમીયા ટેસ્ટ ફરજિયાત ઇમારતોના નિર્માણ સાથે સંકળાઈને જાનમાલની નુકશાનીથી બનાવ્યો છે. લોકોને બચાવવા.
૨૦૦૧ના આવેલા ભૂકંપમાં ભૂજમાં લગભગ ૧૩૮૦૫ તેઓનું જીવન પણ સંઘર્ષમય છે. ૧૯૮૨ થી ૯૨ સુધી વ્યક્તિઓએ જાન ગુમાવ્યા. આ વખતે એક ઘટના એવી બની ખૂબ જ કપરી પરિસ્થિતિમાં જીવન વિતાવવું પડ્યું. પિતા કે જેણે જીવનપદ્ધતિ બદલી નાખી. તે વખતે ચૈતન્યભાઈ LICમાં સર્વિસ કરતાં હતાં. નિવૃત્ત થઈને આવેલી બચત ધંધામાં એ.c.c.ના વિદ્યાર્થીઓ સાથે ભૂજમાં આર્મી સાથે રહી ભાગીદાર સાથે રોકી પણ તે મૂડી ગુમાવવાનો વારો આવ્યો. રાહતકાર્યમાં જોડાયા. એ વખતે પોતાને એક ૪ વર્ષના બાળકની ચાર ભાઈઓ હતાં. ચારેયના ભણતરનો ખર્ચ પરવડી શકે તેમ લાશ લઈને આવવું પડ્યું. આ ઘટનાથી ખૂબ આઘાત લાગ્યો. ન હતો. આથી ભાઈઓએ જ આપકમાઈ કરીને આગળ ૧૦-૧૨ દિવસ સુધી રાત્રિના પણ ઊંઘ હરામ થઈ ગઈ અને ભણવાનું હતું. ચૈતન્યભાઈ તે વખતે ૯મા ધોરણમાં ભણતા. નક્કી કર્યું કે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ વિષે સમાજમાં જાગૃતિ તેઓને પણ ટ્યુશન કરી પોતાનો ખર્ચ કાઢવો પડતો હતો. પિતા લાવવી. એ માટે એલ.ડી. કોલેજમાં “ભૂકંપ ઇજનેરી તથા માતાને પણ ભણતરનો ખૂબ લગાવ હતો આથી પ્રેરણા પ્રયોગશાળાની સ્થાપના કરી જેની કામગીરીની રાષ્ટ્રીય કક્ષાએ અને પ્રોત્સાહન આપતા રહ્યા અને દુઃખનો દસકો વીતી ગયો. નોંધ લેવાઈ. ચારેય ભાઈઓ જીવનમાં ખૂબ આગળ વધ્યા. ચૈતન્યભાઈને
હાલમાં ઘણા બધા મહત્ત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. M.E. પૂર્ણ કર્યા બાદ ૧૯૯૧માં કોલેજમાં સર્વિસ મળી ગઈ
duit Project GSDMA (Gujrat State Disaster અને સંઘર્ષના દિવસો પૂરા થયા.
Management Authority) ગુજરાતમાં ૧૮ ઇજનેરી સમાજોપયોગી કાર્ય કરવાની પ્રેરણા પણ માતા-પિતાની સંસ્થાઓ સાથે ચાલી રહ્યો છે. જેનાથી સીવિલ એજીનિયરોને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org