________________
૧૧૨૯
ઝળહળતાં નક્ષત્રો.
છે,
કર
ક
ર
“માનવસેવા એ જ પ્રભુસેવા”, “દીન-દુઃખી-દુર્બળ લોકો જ ઈશ્વર સ્વરૂપ છે આથી ઈશ્વરની શોધ અન્યત્ર કરવાની જરૂર નથી” આ શબ્દોમાંથી પ્રેરણા લઈ માનવ માટે કંઈક કરી છૂટવાની હંમેશા તેમની ભાવના રહી હતી. ધરતીકંપ હોય કે અતિવૃષ્ટિ, વાવાઝોડુ હોય કે પૂર હોનારત-જ્યાં અને જ્યારે સાદ પડે ત્યારે શ્રી જે.વી. શેઠિયાનું નામ પ્રથમ જ હોય. એમના જીવનને અને વ્યવહારને આ રીતે મૂલવી શકાય કેજગતના સંકટોમાં જિંદગાની લઈને આવ્યો છું, ભર્યા છે કંટકો ત્યા ફૂલદાની લઈને આવ્યો છું.
આ જગતમાં જન્મ ધરીને બીજાને કઈ રીતે શાંતિ આપવી, દુઃખ દૂર કરવું, આગળ વધારવા એ જ જીવનમંત્રને
પ્રમાણેના જ ગુણ ધરાવે છે, એવા અમદાવાદના યુવાન તેમણે સાર્થક કરી બતાવ્યો. તેઓ જૈનધર્મી હોવા છતાં ઉપાશ્રય
અધ્યાપક ખરેખર " જ સરસ રીતે સમાજની અને દેશની કે દેરાસરે જવામાં નહિ પરંતુ દુઃખી જીવોને શાતા
સેવા કરી રહ્યા છે. જેઓએ Ph.D. સુધીનો અભ્યાસ કર્યો છે પહોંચાડવામાં જ ધર્મ માન્યો. આ ધર્મનું જીવનના છેલ્લા શ્વાસ
અને હંમેશા ધગશથી અને ખંતથી કંઈકને કંઈક નવું કરવા માટે સુધી પાલન કર્યું.
હંમેશા તત્પર છે એવા ચૈતન્યભાઈ માત્ર જૈન સમાજનું જ નહિ આવા આ સેવાભાવી મહાનુભાવની સેવા યાત્રાને તેમની સમગ્ર દેશનું પણ ગૌરવ ગણાવી શકાય તેવા છે. ગેરહાજરીમાં પણ ધર્મપત્ની શ્રીમતી લક્ષ્મીબેન, સુપુત્ર શ્રી
તેઓ નાનપણથી જ Indian Armyથી ખૂબ પ્રભાવિત હિમાંશુભાઈ તથા પુત્રવધૂ શ્રીમતી દિપ્તીબેન શેઠિયા તેમના
હતાં. તેથી નાનપણમાં જ તેમને આર્મીમાં જોડાઈ દેશસેવા પગલે ચાલીને આગળ ધપાવી રહ્યા છે. તેમની ત્રણેય સુપુત્રીઓ
કરવાની મહેચ્છા હતી. પરંતુ આપણા ગુજરાતી સમાજમાં અને પણ પિતાના આવા ગુણોને પોતાનામાં ઊતારી તેમના રસ્તે
- તેમાં જૈન સમાજના આપણા ધંધાકીય અભિગમને કારણે આ ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા આ માનવધર્મના
બાબત શક્ય ન બની. ત્યારબાદ તેમણે નાનપણમાં જ બીજું મસીહાને સો....સો...સલામ. તેમના જીવનમાં રહેલા સદ્ગુણોને
સ્વપ્ન જોયું કે એ હતું કે ડોક્ટર બનીને સમાજની સેવા કરવી. હિમાંશુભાઈ આજે તેમના જેવા બનીને નહિ પરંતુ સવાયા
આ માટે તેઓ પ્રયત્નશીલ રહ્યા એટલું જ નહિ ૧૨મા બનીને પોતાના જીવનમાં ઊતારી સેવાધર્મની આ મશાલને
ધોરણમાં માર્કસ પણ ખૂબ સારા લાવ્યા પરંતુ કૌટુંબિક પ્રજ્વલિત રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. આપણે ઇચ્છીએ તેઓ
નાણાકીય સ્થિતિ એટલી સારી ન હતી કે મેડીકલમાં પ્રવેશ લઈ પણ સેવાના આ મહાકાર્યમાં ખૂબ ખૂબ આગળ વધે.
શકે. આથી ડોક્ટર બનવાની તક મળી પણ હાથમાંથી જ લોહીના બુંદ-બુંદમાં દેશસેવા, સમાજસેવા સમાયેલા
રહી. સારા માર્ક્સ હોવા છતાં મેડીકલમાં પ્રવેશ જાતે કરવો છે તેવા ઉત્સાહી, પડ્યો. ત્રીજું દવપ્ન ઊંચી ઇમારતો પ્રત્યેનો પ્રેમ. ઉપરના બંને - ખંતીલા
સ્વપ્ન છે પૂરા ન થઈ શક્યા પરંતુ ઇમારતો પ્રત્યેના પ્રેમે તેમને જૈન શ્રેષ્ઠી
સવીર, શું એજીનીયરીંગ કરવા પ્રેરણા આપી. M.E. સુધીનો
અમાસ આ શાખામાં કરી કોવેનં અધ્યાપક તરીકે જોડાયા. ચૈતન્યભાઈ સંઘવી
આજે જ્યારે વિતેલી ક્ષણો પર નજર નાખે છે તો શ્રી ચૈતન્ય સુરેન્દ્રભાઈ તિ- પ જોયેલા આ ત્રણેય સ્તનો પૂર્ણ થતાં મહેસૂસ કરે છે. સંઘવી મૂળ ધ્રાંગધ્રાના વતની
N,c.c.માં કેપ્ટાની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી છે સાથે Army છે. ૧૫-૭-૧૯૬૮માં જેમનો
સાથે કામ કરવાની તક મળે છે એટલે પ્રથમ સ્વપ્ન પૂર્ણ થયું જન્મ થયો અને જેઓ નામ
રક્તદાન અને થેલેસેમીયાના ક્ષેત્રે કામ કરી રહ્યા છે. આથી
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education Intemational