________________
૧૧૧૬
જિન શાસનનાં નાબુદી પ્રોગ્રામ અંતર્ગત થેલેસેમિયાને નિર્મળ કરવાના પ્રયત્નો જયા બચ્ચન દ્વારા એક ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે. થઈ રહ્યા છે.
આમ માનવતાવાદી અભિગમ ધરાવી જેમણે આ ઉપરાંત કાન, નાક, ગળાના રોગોની ચકાસણી કરી માનવકલ્યાણ માટે ઘણા મહત્ત્વના કાર્યો કર્યા છે તેવા શ્રી તેને નાબુદ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા શશીકાંતભાઈ એક સફળ બિઝનેસમેન તો છે જ સાથે સાથે માનવીનું આરોગ્ય જળવાઈ રહે, બગડેલું આરોગ્ય સુધરે અને સામાજિક-માનવીય કલ્યાણકારી અનેક કાર્ય કરનારા કર્મઠ નવા રોગો ન થાય, રોગથી દૂર રહી શકાય કઈ રીતે ? આ કર્મવીર પણ છે. તેઓ આ બધા કાર્યો કરવાની સાથે સાથે નવું બધી બાબતો પર પ્રકાશ પાડી જાગૃતિ વધારવા માટેના પ્રયત્નો જાણવા માટે, વ્યાપાર-ઉદ્યોગ માટે, સામાજિક-માનવીય કરવામાં આવે છે.
કલ્યાણપ્રવૃત્તિઓ વિષે વિશેષ જાણકારી તથા દાન મેળવવા માટે (3) શેક્ષણિક ક્ષેત્રે –
અનેક દેશોમાં જઈ આવ્યા છે જેમ કે યુ.કે, બેલ્જિયમ, ફાન્સ
અને સ્પેન, કેનેડા, દુબઈ, હોંગકોંગ વગેરે. માનવજીવનને ત્રણ બાબતો ખૂબ જ અસર કરે છે. પર્યાવરણ, આરોગ્ય અને શિક્ષણ. આ ત્રણે બાબતો ખૂબ
આવા આ શ્રેષ્ઠીનું કાર્યફલક ખૂબ ખૂબ વિસ્તૃત બને, મહત્ત્વની પણ ગણી શકાય. આ ત્રણે બાબતો પરત્વે શ્રી તેઓ માનવકલ્યાણ, સામાજિક કલ્યાણની સાથે સાથે બાળ શશીકાંતભાઈ ઘણી સુંદર રીતે કાર્યો કરી રહ્યા છે. શિક્ષણક્ષેત્રે કલ્યાણ, સ્ત્રીકલ્યાણ, સંસ્કૃતિ રક્ષા વગેરે બાબતોમાં પણ આગળ જોઈએ તો તેઓ પ્રાથમિક શિક્ષણમાં વધારે ધ્યાન આપે છે. વધી ખૂબ સારા સારા કાર્યો કરી આપણા સમાજમાં ખૂબ ખૂબ પ્રાથમિક શિક્ષણથી વંચિત લોકો સમાજમાં ઘણી બધી સમસ્યા નામ કમાય. તેમના સર્વે સારા સારા વિચારો અને પ્રવૃત્તિઓને પેદા કરવામાં નિમિત્તરૂપ બને છે. જેમાં પ્રાથમિક શિક્ષણ જ ખૂબ ખૂબ સફળતા મળે, એજ અભ્યર્થના. લે નહિ તે આગળ તો ભણવાના ન જ હોય. આથી આવા
ખુલ્લા મનના, અહી ઊંચેરા માનવી લોકોનું જીવન સંઘર્ષ અને સમસ્યાઓનો પડાવ બની જાય છે.
શ્રી વિજયભાઈ રમણિકલાલ રૂપાણી આવું ન થાય અને લોકો વધારે નહિ તો પણ અક્ષરજ્ઞાન મેળવીને જીવનમાં આગળ કઈ રીતે વધી શકાય તેવી બાબતોથી
ખુલ્લું આકાશ સૌને ગમે પરિચિત થાય તે માટે પ્રાથમિક શિક્ષણ પર વધારે ભાર મૂકી
છે. તેમ ખુલ્લા મનનો માનવી આ ક્ષેત્રની શાળાઓના વિકાસ કરવા માટે ખૂબ સરસ પ્રયત્ન
પણ સૌને વહાલો લાગે છે. કરે છે. ગુજરાતમાં ૨000માં આવેલા વિનાશક ભૂકંપે કેટલીયે
વિજયભાઈ પણ આવા જ પ્રાથમિક શાળાઓને તહસનહસ કરી નાખી. આવી શાળાઓનું
માનવી છે. માત્ર મળવા જ નહિ પુનઃસ્થાપન કરવા માટે દાન મેળવી તેને ફરી કાર્યાન્વિત
માણવા પણ ગમે તેવા ઝિંદાદિલ, કરવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ ૫૫ જેટલી
નિખાલસ અને લાગણીશીલ શાળાઓ નવી ઊભી કરી.
માનવી પહેલા અને રાજકારણી
પછી. બર્માના રંગુનમાં તા. ૨આમ આ ત્રણે બાબતોમાં શ્રી શશીકાંતભાઈ ઊંડો રસ
૮-૧૯૫૬ના રોજ જન્મેલા વિજયભાઈ વ્યવસાયે વેપારી અને લઈ તેમાં જ સક્રિય બની વધારે ને વધારે પ્રયત્ન કરી રહ્યા
ઉદ્યોગપતિ છે, પરંતુ સાથે સાથે લોકહૃદયમાં રાજ કરતાં છે. માનવજીવનના આ ત્રણેય મહત્ત્વના ક્ષેત્રોમાં તેમની
લાડીલા, લોકપ્રિય નેતા પણ છે. કામગીરી ઉલ્લેખનીય રીતે વિકાસ કરી રહી છે તે બદલ તેમને ત્રણેક સંસ્થાઓ તરફથી સર્ટીફિકેટ અને ટ્રોફી આપી તેમણે
નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક શિસ્તબદ્ધ કરેલા કાર્યોની નોંધ લીધી છે.
સ્વયંસેવક હતાં. વિદ્યાર્થીકાળમાં જ કટોકટી સમયે જેલવાસ પણ
ભોગવેલો છે. ત્યારથી જ નેતાગીરીના ગુણો હતાં તે ધીમે ધીમે “રક્તદાન એ મહાદાન” એ સૂત્રનો તેમણે માત્ર પ્રચાર
વિકસીત થતાં ગયાં. કોર્પોરેટરથી કરેલી શરૂઆત છતાં તેમનામાં જ નથી કર્યો તેને આચારમાં અમલી પણ બનાવ્યું છે. તેઓ
રહેલી આવડત, હોંશિયારી અને બધાને સાથે લઈ ચાલવાની પોતે નિયમિત રીતે રક્તદાન કરતાં રહે છે તે માટે તેમને શ્રી
કાર્યપદ્ધતિએ એમને આજે સાંસદના મહત્ત્વના પદ સુધી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org