________________
૭૨૨
જિન શાસનનાં
સં. ૨૦૧૮ના જેઠ સુદ બીજને દિવસે પૂ. તારક આગલોડ સ્થિત શ્રી મણિભદ્ર તીર્થના ઉદ્ધારક, ગુરુદેવનો દાવણગિરિમાં વિરહ થયો. તે પછીથી વડીલ ગુરુબંધુ
વકતાપુર તીર્થના સ્થાપક યોગસાધનાના સાધક પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૨૦૩૩માં મૈસૂર મુકામે ચાતુર્માસ દરમિયાન શ્રી
પૂ.આ.શ્રી વિજ્યઆનંદઘનસૂરીશ્વરજી મ.
કે ભગવતીસૂત્રના યોગોહન સાથે સૂત્રનું વાચન કર્યું. સં. પૂજય આચાર્યશ્રી વિજય ૨૦૩૪ના કારતક વદ ૬ના દિવસે ભવ્ય મહોત્સવપૂર્વક ગણિ– આનંદઘનસૂરીશ્વરજી મહારાજનો પંન્યાસ પદવી થઈ. ત્યાંથી કાયમ માટે ત્રણ વિગઈનો ત્યાગ જન્મ સં. ૧૯૭૭ના શ્રાવણ વદ કર્યો. બદામ, કાજુ અને દ્રાક્ષ સિવાય મેવો અને માવાનો ત્યાગ, પાંચમે રાજસ્થાનના સિરોહી પાંચ તિથિ ઘી, લીલોતરી, મિષ્ટાન્નનો ત્યાગ, પાકાં કેળાં સિવાય રાજ્યના પાલડી (માયેલી) ગામે અન્ય ફળોનો ત્યાગ. ચોમાસામાં અઠ્ઠાઈ અને બાર તિથિ અને બિબલોસા પરમાર ગોત્રમાં થયો શેષકાળમાં પાંચ તિથિ અને અઠ્ઠાઈમાં લીલોતરીનો ત્યાગ. દીક્ષા હતો. તેમના પિતાનું નામ પછી તેરમાં વર્ષથી બિયાસણાં, દહેરાસરમાં દેવવંદન, દરેક
ચતરાજી પમાજી, માતાનું નામ પ્રતિમાજીને નમો જિણાણું, પાષાણની પ્રતિમાજીને ત્રણ ત્રણ કંકુબાઈ અને તેમનું જન્મનામ ખમાસમણાં ચૈત્યવંદન, લગભગ ૧૫૦ લોગસ્સનો કાઉસ્સગ્ન ચૂનીલાલજી હતું. ચૂનીલાલ માત્ર દોઢ વર્ષના થયા કે તેમનાં અને તેટલાં જ ખમાસમણાં પ્રાયઃ ઊભાં ઊભાં. શ્રી માતુશ્રી સ્વર્ગવાસ પામ્યાં. પિતા ચતરાજીનાં મોટાં ભાભી નવકારમંત્રનો અરિહંત સિદ્ધિપદ સિદ્ધિચક્ર નમો નાણસ્સનો
ચમનીબાઈએ તેમને ઊછેરીને મોટા કર્યા. પૂર્વના પુણ્યયોગે અને કરોડ ઉપરનો જાપ હજુ ચાલુ છે. શ્રી વર્ધમાન તપની ૮૪મી
આ જન્મના ધર્મસંસ્કારોએ તેમની ધર્મ પ્રત્યેની રૂચિ ઉત્તરોત્તર ઓળી (સં. ૨૦૪૭), રાત્રે સંથારા સમયે જીવનમાં લાગેલા
ખીલતી ગઈ. બાળવયથી જ પ્રતિક્રમણ, પૌષધાદિ વ્રત-નિયમો દોષની ગુહ અને આરાધનાની અનુમોદના પૂ. આ. શ્રી
તેમના જીવન સાથે વણાઈ ગયાં. કુમારવયે પહોંચતાં હિન્દી, વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને વાસક્ષેપ દ્વારા
અંગ્રેજી સાથે વ્યાવહારિક શિક્ષણ સંપાદન કર્યું. તેજ બુદ્ધિ અને સં. ૨૦૪૩ના પોષ વદ ૧ના દિવસે દોડ બાલાપુરમાં આચાર્ય
સાલસ સ્વભાવના કારણે તેઓ સૌમાં પ્રિય બન્યા હતા. ૧૬ પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂજય આચાર્યશ્રી
વર્ષની વયે તેમને દત્તક પુત્ર તરીકે જોધપુર રાજ્યના વિજયઅશોકરત્નસૂરીશ્વરજી મહારાજ નામથી પ્રસિદ્ધ થયા.
બગડીનગરના શ્રી લાલચંદજી ચંદનમલજી અને તેમનાં ધર્મપત્ની પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા, વડી દીક્ષા, ઉપધાન તપ, ભવ્ય
લક્ષ્મીબાઈએ ખોળે લેતાં તેમને મુંબઈ જવાનું થયું. મુંબઈ ગયા અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવો થઈ રહ્યા છે. ૪૦ વર્ષથી
છતાં વ્રત-નિયમો તો ચાલુ જ રહ્યાં અને આગળ જતાં આ બેંગલોર અને મદ્રાસ, દક્ષિણનાં નાનાં નાનાં ગામડાંઓમાં
સંસ્કારો વૈરાગ્યભાવમાં પરિણમ્યા અને તેઓ દીક્ષા લેવા તત્પર વિચરીને અને ત્યાં ચાતુર્માસ કરીને શાસનપ્રભાવના કરી રહ્યા
બન્યા. સં. ૨00૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે તેમની એ છે. પરમ શાસનપ્રભાવક સૂરિવર નિરામય દીર્ધાયુ પામી સુદીર્ધ
ભાવન સાકાર બની અને દીક્ષા અંગીકાર કરવાપૂર્વક તેઓ શાસનસેવા કરતા રહો એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કોટિશ:
પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચંદ્ર-સૂરીશ્વરજી મહારાજના વંદના!
પટ્ટધર પૂ. આ. શ્રી વિજયભુવનસૂરિજી મહારાજના શિષ્ય બની
મુનિશ્રી આનંદઘનવિજયજી નામે જાહેર થયા. મુનિજીવનના * સંવત ૨૦૫૩, વૈશાખ વદ ૧૧ના સો ઓળી પારણું
ઉષાકાળે તેઓશ્રીએ ગુરુગમ બની “કર્મગ્રંથ', “પ્રકરણ’, ‘ન્યાય’ બેંગલોર પૂજ્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. આદિ સમુદાય સાથે.
તથા આગમશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યોતિષશાસ્ત્ર અને * ગચ્છાધિપતિ પદ, ટુમકુર, કર્ણાટક, આસો સુદ ૧, મંત્રવિદ્યાનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રાયઃ એક લાખ શ્લોકો સંવત-૨૦૧૭, અનેક સંઘોએ તથા સમુદાય મળી.
કિંઠસ્થ કર્યા. દક્ષિણદિવાકરની પદવી : સંવત ૨૦૬૮ ના અષાઢ
તપ-જ૫ અને યોગસાધના : પૂજ્યશ્રીએ સુદ બીજને રવિવાર, બેંગલોર આદિ ૧૮ સંઘોની ઉપસ્થિતિમાં સંયમસાધના અને જ્ઞાનોપાસનામાં આગળ વધવા સાથે જપચાતુર્માસ પ્રવેશ વખતે, હિરીપુરનાં ચાતુર્માસ પ્રવેશદિન.
તપ અને યોગમાં પણ ઉત્તરોત્તર આગળ વધતા રહી એક સમર્થ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org