________________
ઝળહળતાં નક્ષત્રો
૭૨૯ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ' ની સ્થાપના કરવામાં આવી સમેતશિખરજી, કેસરિયાજી, મક્ષીજી, ભોંયણીજી અને તે સાથે વિવિધ ગ્રંથોનું પ્રકાશન આરંભાયું.
તીર્થરક્ષાના પ્રસંગો પણ તીર્થરક્ષા માટે મહત્વના પૂરવાર થયા એવું જ બીજું મહાન ભગીરથ જીવનકાર્ય આગમ- હતા. એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં “શ્રી વર્ધમાન જૈન મંદિરના નિર્માણનું છે. એક વખત પૂજ્યશ્રી દેવર્ધિગણિક્ષમા
તામ્રપત્રાગમ મંદિર બાંધવાનું થયું. “શ્રી આગમોદ્ધારક શ્રમણ ભગવંતે આગમોને પ્રતારૂઢ કરી કાળના પંજામાંથી
સંસ્થાની સ્થાપના કરી. પાલિતાણાસ્થિત સુરતના ઝવેરી બચાવ્યા હતા. તેમ પૂજય આગમોદ્ધારકશ્રીએ આગમોને નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબહેને સુરતની જગ્યા શીલોત્કીર્ણ કરાવી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સં. ૧૯૯૪માં
આપી. સં. ૨00૪ના ફાગણ વદ ૬ને ગુરુવારે શેઠ માણેકલાલ - પૂજ્યશ્રી જામનગર ચાતુર્માસ સ્થિત હતા ત્યારે સૌરાષ્ટ્રનાં મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ તીર્થસ્થાનોની યાત્રા કરવા શ્રી પોપટલાલ ધારશી અને શ્રી બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે ચૂનીલાલ લક્ષ્મીચંદ તરફથી છ'રી પાલિત સંઘ કાઢવાની શિલા-સ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના ભાવના થઈ. સંઘ તીર્થાધિરાજ શત્રુંજય-પાલિતાણા પધાર્યા
વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે જેનાગમોને આરસપહાણમાં
જિનાલયમાં ભીંતો પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. કોતરાવાય તો કલિકાલના પ્રભાવે થયેલા સ્થાનકવાસીઓ. ૨૦૦૪ના મહા સુદ ૩ ને દિવસે પ્રતિષ્ઠા-મહોત્સવ તેરાપંથીઓ જે બત્રીશસ્ત્ર વગેરે માને છે તે સામેઉપરાંત ઊજવાયો. પ્રાંગણમાં ‘આગમોદ્ધારકશ્રીની સાહિત્યસેવાનો દિગંબરોની જેમ આગમવિચ્છેદ પણ ન થવા પામે તે માટે પરિચય આપતો ખંડ બાંધવામાં આવ્યો, જેમાં પૂજયશ્રીની આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તો શાશ્વત કામ થઈ શકે. સાહિત્યસાધનાની ઝાંખી પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં દુષ્કાળ તે માટે શ્રી શત્રુંજય તીર્થ, પાલિતાણા જ ઉત્તમ સ્થળ કહેવાય. પડ્યો ત્યારે તેઓશ્રીની હૃદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક આ માટે ગિરિ તળેટીમાં ૯ હજાર વાર જમીન સંપાદન
શ્રેષ્ઠીઓએ પોતાના ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાનો પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનોનો કબજો નિર્ણય કર્યો. ચાર કારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતો એવું
લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયો અને એક મુખ્ય રાતદિવસ એક કરીને, અનેક સંઘોને, પેઢીઓને, શ્રાવકોને મંદિર રચીને ક્રમશઃ વર્તમાન ચોવીશીના ચોવીશ, વીશ
જાગ્રત કરીને સમેતશિખરજીનો પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા વિહારમાનના વીશ અને એક શાશ્વતા-એમ પિસ્તાલીશ કરી હતી. આમ, પૂજયશ્રીએ ધર્મજાગૃતિ માટે અગાધ અને ચૌમુખજી (૪૫ x ૪ = ૧૮૦ જિનબિંબો) સ્થાપન કરવાનું અવિરત પ્રયત્નો કર્યા. કોલકાત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની નક્કી થયું. પિસ્તાલીશ ચૌમુખજી પાંચ મેર અને ચાલીશ સ્થાપના કરી. અનેક સંઘોના પરસ્પરના મતભેદ મિટાવ્યા. સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ
આશરે ચારસો ઉપરાંત સાધુ-સાધ્વીઓનો વિશાળ શિષ્યકામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪
પ્રશિષ્ય સમુદાય ખડો કર્યો! કોટિ કોટિ વંદન હજો એ શિલાઓમાં આગમો કોતરાયાં. ૨૬ શિલાઓમાં “કમ્મપયડી’
મહાત્માને! આદિ મહાન પ્રકરણો કોતરાયાં તે સાથે “શ્રી સિદ્ધાચક્ર ગણધર સૌજન્ય : પ.પૂ.આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી, મંદિર'ની રચના કરવાનો નિર્ણય થયો. મંદિરમાં નવપદનું
સાગર પરિવાર તરફથી મહામંડલ અને દીવાલો પર ચોવીસ પટોમાં તે તે તીર્થકર સહિત તેમના ગણધરો અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પાટપરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર' અને “શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર' તૈયાર થયાં. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે આ પ્રસંગે ૨૫00 પ્રતિમાજીને એક જ દિવસે એકસાથે અંજનશલાકા કરવાનું ભગીરથ કાર્ય પણ વીસની શતાબ્દિની એક અપૂર્વ શાસન પ્રભાવના હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org