________________
૯૧૬
જિન શાસનનાં
પરમ પૂજ્ય સરલસ્વભાવી
શ્રીમદ્ વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન આચાર્યદેવ શ્રીમવિજય
પરમપૂજ્ય મુનિ શ્રી મનમોહનવિજયજી બન્યા.
સહજ રીતે શરીરબલ નબળું હતું. બે-ત્રણ વાર મોટી મનમોહનસૂરીશ્વરજી મહારાજ
માંદગી આવી ગઈ. તેથી વધારે નબળા પડ્યા પણ મનોબળ સંસારી નામ : મગનભાઈ
અત્યંત મક્કમ. સેવા-ભક્તિનો ગુણ અને મુંગે મોઢે કામ કરી પિતા : વીરચંદજી
લેવાનો ગુણ હોવાના કારણે પૂજ્ય પંન્યાસજી ભગવંતના હૈયામાં માતા : મીઠી બેન
વસી ગયેલા. ક્યારેય કોઈ વ્યક્તિ કે પ્રકૃતિની ફરિયાદ નહીં. સંસારી ગામ : કેલાસનગર
હંમેશા સમાધાન કેળવી લેવાની આગવી સૂઝના કારણે પૂજ્ય રાજસ્થાન (સિરોહી જિલ્લો)
પંન્યાસજી ભગવંતને મનમાં થતું કે મનમોહનવિજયજી પોતાની
તકલીફ ક્યારેય કોઈને કહેશે નહીં. માટે જ પૂજ્યશ્રીએ પોતાની સંસારી પરિવાર : ચાર ભાઈ
અંતિમ હિતશિક્ષામાં ગૃ૫ના વડીલોને ભલામણ કરેલી કે તથા ત્રણ બેન.
વિજયમનમોહનવિજયજીને સાચવજો” વીસ વર્ષ પ્રાય: કરીને બાલ્યાવસ્થામાં કૈલાસનગરમાં રાજસ્થાનમાં વિચરણ થયું. પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્
વ્યાવહારિક અભ્યાસ કરીને, વિજય મલિસેનસુરીશ્વરજી મહારાજ સાથે ચાતુર્માસ થતા તેઓ પ.પુ.પંન્યાસ થી મનમોહew વિજયજી મ.
શિવગંજ રાજસ્થાનમાં શ્રી જૈન એમને ખૂબ સાચવતા. તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલયમાં પંડિતજી જેસિંગભાઈ તેમજ
સં. ૨૦૫૪માં પરમપૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ભૂરમલજી શાહ પાસે અભ્યાસ કર્યો. સંસારી વડીલ બંધુ
મહારાજને મેમ્ફોગસ નામનો ભયંકર રોગ થયો. પૂજ્યશ્રીની ભૂરમલજીની પ્રેરણાથી વિશેષ ધાર્મિક અભ્યાસ માટે
જીવનનૈયા ડૂબવા જેવી પરિસ્થિતિ થઈ ગયેલી. તે સમયે પૂજય મહેસાણામાં શ્રી યશોવિજયજી પાઠશાળામાં અભ્યાસ કર્યો.
આચાર્યશ્રી મલ્લિસેનસૂરીશ્વરજી મહારાજ ગુજરાતમાં અને સૌ સ્વાભાવિક સંસાર પ્રત્યે નિર્લેપ-ભાવ હોવાથી ધાર્મિક પ્રથમ હાલારમાં પધાર્યા ત્યારે પૂજ્ય પંન્યાસજી મહારાજની શિક્ષક બનવાની ભાવનામાં આગળ વધ્યા. એવા સમયે શ્રીયુત નિશ્રામાં, પોતાની નબળી તબિયતમાં પણ સહવર્તી મહાત્માઓ મોહનભાઈએ (મુનિરાજ શ્રી જયમંગલવિજયજી મ.સા.) પ્રેરણા તેમજ ખાસ કરીને મુનિરાજ શ્રી હેમપ્રભવિજયજી મહારાજની કરી કે માનવભવ સંયમ લઈને મોક્ષ મેળવવા માટે છે. પૂર્ણ સહાયથી ઉત્તરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, મહાનિશિથ મગનભાઈ અત્યંત સરળસ્વભાવી હોવાના કારણે આટલી આદિ યોગોદ્વહન કર્યા. ધીરે ધીરે શરીરબળ ખીલતું ગયું. તેથી પ્રેરણા પણ ઘણું કામ કરી ગઈ અને મગનભાઈ સંયમ લેવાની વ્યાખ્યાન માટે પ્રોત્સાહિત કર્યા. ઉપધાન આદિની ક્રિયા ભાવનાથી પરમપૂજય, અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવર શ્રી કરાવવામાં ઉત્સાહિત થયા. પણ આ બધામાં એમનો મુખ્ય ગુણ ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી પાસે આવ્યા અને પૂજયશ્રીને આજ્ઞાનું પાલન. ભાવના જણાવી.
પૂ. મનમોહનવિજયજી મહારાજને પોતાને માટે, પોતાના ઝવેરી હીરાને પારખી લે તેમ પૂજ્ય પંન્યાસજી મહારાજે જીવન માટે કોઈ પણ સ્પૃહા ન હોવાથી કોઈ વિકલ્પ નથી મગનભાઈને પારખી લીધા. આશીર્વાદ આપ્યા. આથી નમ્ર, આવતો. એવી જ રીતે વડીલો માટે આજ્ઞા પાલન માટે પણ ગુણીયલ, સરળ મગનભાઈનાં જીવનમાં આરાધનાની લગની કોઈ વિકલ્પ નથી આવતો. કઠિન આજ્ઞા પણ તેઓ હસતા સાથે સંયમની લગનીએ જોર પકડ્યું. એમણે એક દિવસ પૂજ્ય હસતા પાલન કરે છે. આપણને નવાઈ લાગે. ક્યારેક કોઈકે પંન્યાસજી ભગવંતને વિનંતી કરી કે “હે ભગવંત! મારો આ એમને પૂછયું. “આપ આટલી સહજતાથી કેવી રીતે સ્વીકારી સંસારથી વિસ્તાર કરો.”
શકો છો?” ત્યારે એમનો જવાબ હતો કે “એમાં મને જરાપણ પૂજ્ય પંન્યાસજી ભગવંતે અનુમતિ આપી. આથી ભાર નથી લાગતો.” કૈલાસનગર રાજસ્થાનમાં સં. ૨૦૩૧ વૈશાખ સુદ ૩=અક્ષય હંમેશા પોઝીટીવ વિચારધારામાં જ રમતા આ મહાત્માને તૃતીયાના દિવસે સંયમ અંગીકાર કર્યું. પરમ પૂજ્ય આચાર્યદેવ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org