________________
ઝળહળતાં નક્ષત્રો
૯૧૭
ક્યારેય પણ સહેજવાર માટે પણ ગુસ્સો નથી આવતો. એમની હજાર ભાવિકો પ્રસંગમાં પધાર્યા હતા. ચડાવા આદિ ખૂબ સુંદર પાસે જેઓ ઉપધાન આદિની ક્રિયા કરે છે તેમને કાયમ માટે થયા. એમના કુટુંબમાંથી સંસારીભાઈની સુપુત્રી ત્રિશલાએ તે આરાધના સંભારણારૂપ બની જાય છે.'
સંયમ અંગીકાર કર્યું છે, જે આજે સાધ્વીજી ઋજુદર્શિતાજી ઉપધાન તપ હોય કે કોઈપણ તપના પારણા હોય, મહારાજ તપ-સંયમની અનુમોદનીય આરાધના કરી રહ્યા છે. સમાધિ-મૃત્યુ અવસરના ગુણાનુવાદ હોય કે દીક્ષાનો પ્રસંગ સુશ્રાવક મગનભાઈમાંથી મુનિશ્રી મનમોહનવિજયજી હોય, તેઓ થોડીકવાર બોલે પણ પ્રસંગને અનુરૂપ જ અને બન્યા પછી આચાર્યદેવશ્રી મનમોહનસૂરીશ્વરજી મહારાજ ટુચકો કહે તે પણ તત્ત્વથી ભરપૂર હોય. શ્રોતાને ગમે તો ખરું બનનારા આ મહાત્મા પોતાના વિશિષ્ટ ગુણોથી ખરેખર યથાર્થ જ આત્મહિતમાં ઉપયોગી પણ બને.
નામધારી અર્થાત્ સૌના મનને મોહી લેનારા છે. તેમના ભવ્ય વિહારમાં પણ પૂજ્યશ્રી દરરોજ એક મૌલિક ચિંતન આત્માને અગણિત વંદના. કહે. જે આખો દિવસ સંયમભાવ માટે અત્યંત ઉપકારક બને. સૌજન્ય : શ્રી કસ્તુરધામ-નિલમવિહાર, તલેટી રોડ પાલિતાણા
પરમપૂજ્ય મુનિરાજ શ્રી હેમપ્રભવિજયજી મહારાજના પ્રવચનપ્રવીણ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય સંસારી બનેવી પ્રેમજીભાઈ સંયમ લેવા તૈયાર થયા. તેમને
ભવ્યભૂષણસૂરિશ્વરજી મહારાજ પરમપૂજ્ય મનમોહનવિજયજી મહારાજના શિષ્ય પરમપૂજય મુનિરાજ શ્રી પુન્યભદ્રવિજયજી મહારાજ બનાવ્યા. ગુરુ-શિષ્ય
સંક્ષિપ્ત જીવન પરિચય બંનેમાંથી કોઈને ખબર ન હતી કે આ મારા ગુરુ મહારાજ
મહારાષ્ટ્ર રાજ્યના બનશે, આ મારા શિષ્ય બનશે. પણ અરસપરસ એવો સભાવ
અહમદનગર જિલ્લામાં વસેલું કેળવ્યો કે શિષ્યની સમાધિ સુલભ બની ગઈ.
નાનું અને મજાનું સમશેરપુર સં. ૨૦૫૭ના સેટેલાઈટ-અમદાવાદના ચાતુર્માસમાં
ગામ.....! ત્યાં નિવસતા અનેક વડીલોએ એમની યોગ્યતા જાણીને ગણિપદવી આપવાની
જૈનશ્રાદ્ધોમાંના એક શ્રદ્ધાસંપન્ન ભાવનાથી ભગવતીજીના યોગો શરૂ કરાવ્યા. શરીરની ક્ષમતા
સુશ્રાદ્ધ એટલે જ શ્રી એટલી ન હોવા છતાં દેવ-ગુરુની કૃપાથી આવા દીર્ઘકાલીન યોગ
બાબુભાઈ. તેમના યથાર્થનામા પણ સહજતાથી વહન કર્યા.
ધર્મપત્ની સુશીલાબહેન વિ.સં.
૨૦૧૮ની સાલે વૈશાખવદ સં. ૨૦૫૮માં હાલારમાં આરાધનાધામે મહાવદ ૬ના
૬ના શુભ દિને એક તેજસ્વી પુત્રરત્નને જન્મ આપી રત્નકુક્ષી દિવસે ગણિપદવી થઈ. સં. ૨૦૬૦માં પાલિતાણામાં સમદડી
માતા બન્યા. તે પુત્રરત્નને અજિતકુમાર નામથી નવાજવામાં ભુવનમાં કારતક વદ પાંચમે પંન્યાસ પદવી થઈ. સમય પસાર
આવ્યો. માત-પિતાએ બાલ્યકાળથી જ તેનું સુંદર સંસ્કરણ થતો ગયો. મહાત્માના ગુણો વધુને વધુ વિકસતા રહ્યા. •
કર્યું. જમાનાના વિકૃત વાતાવરણથી તે રત્નના તેજમાં જરાય સં. ૨૦૬૭ની સાલમાં પોષ વદ ૧ના દિવસે માતૃભૂમિ ઝાંખપ ન આવી જાય માટે તે રનના સંસ્કારતેજનું પ્રતિપળ કૈલાસનગર-રાજસ્થાનમાં પંચાહ્નિકા મહોત્સવપૂર્વક આ જતન કર્યું. વ્યાવહારિક જ્ઞાન સાથે ધાર્મિકજ્ઞાન પણ મળે તે મહાત્માને પરમપૂજ્ય ગચ્છસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્વિજય હેતુથી બાલ અજિતને જુન્નરગામની જૈન બોડીંગમાં ભણવા લલિતશેખરસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય સિદ્ધહસ્તલેખક મક્યો. તેમાં એક લાખેણી પળે પ્રભુ પાસે કરેલી પ્રાર્થના આચાર્યદેવ શ્રીમદ્વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, સફળ બની “સુહગુરુજોગો” તેને શુભગુરુનો યોગ થયો. પરમપુજ્ય, વાત્સલ્યવારિધિ આચાર્યદેવશ્રીમદ્વિજય મહારાષ્ટ્રના ગામડે ગામડે વિચરી સુષુપ્ત બનેલી ધર્મચેતનાને મહાબલસુરીશ્વરજી મહારાજા આદિ વડીલોની આજ્ઞાથી પ્રવચનોના માધ્યમે પુનઃ ધબકતી કરનારા પૂ. મુનિરાજ શ્રી આચાર્યપદવી આપવામાં આવી.
મહાબલવિજયજી મ. (હાલ આચાર્ય) તથા પૂ. મુનિરાજ શ્રી આ પ્રસંગનો માહોલ પણ અત્યંત જોરદાર હતો. પુણ્યપાલવિજયજી મ. (હાલ ગચ્છાધિપતિ)નું જુન્નરગામે રાજસ્થાનની પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ હજારથી દોઢ શુભાગમન થયું. ત્રયાદ્ધિક સ્થિરતા દરમ્યાન સંસારીસંબંધે 15
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org