________________
ઝળહળતાં નક્ષત્રો
૯૨૧
પ્રગતિ સાધવા લાગ્યા. માનવભવને સફળ કરનારા પૂ. ગુરુ ભગવંત : પરમસંવેગી પૂ. મુ. શ્રી રાજશેખર વિ.મ. સંયમજીવનને પામી, સંયમજીવનને વધુને વધુ નિર્મળ (હાલ આચાર્ય) બનાવનારા તપધર્મમાં વિશેષ ઉજમાળ બન્યા. વર્ષો સુધી ગણિપદવી ? ૨૦૫૫ વૈશાખ સુદ બોરીવલી (વે.) એકાસણા કરવા સાથે વર્ષીતપ-વર્ધમાનતપની ઓળીઓની સુંદર ચંદાવરકરલેન-મુંબઈ આરાધના કરી. સર્વગુણોને ખેંચી લાવનારા વિનયગુણને તથા
પંન્યાસપદવી : ૨૦૬૧ મ. સુદ ૪, શત્રુંજયધામ-ભીવંડી ખુદ તીર્થંકરદેવોએ જે ગુણને તીર્થકર નામકર્મના નિબંધનનું કારણ કહ્યું છે તેવા વૈયાવચ્ચગુણને જીવનમાં ખૂબ ખીલવ્યો. આચ
આચાર્યપદવી : વિ.સં. ૨૦૬૭ વૈશાખ સુદ-૨, ગુરુવાર તા. કોઈનું પણ કરી છૂટવાની વૃત્તિ, બીજા માટે ઘસાવાની તૈયારી
૫-૫-૨૦૧૧ પાલિતાણા તેમનામાં સ્વાભાવિક જોવા મળે. ગુરુ મહારાજનો પડછાયો હાલારની ધરતી પર આરબલુસ નામના ગામના અને બનીને જીવ્યા. તેના જ પ્રતાપે ગુરુના હૈયે સ્થાન મેળવનારા ધન્ય વ્યવસાયાર્થે મુંબઈ–માહિમ મુકામે સ્થિર થયેલા શ્રી શિષ્યોમાં તેમણે સ્થાન મેળવ્યું. તેમની આરાધનારુચિ ઉડીને લખમશીભાઈ દોઢીયાના સુપુત્ર રમેશ દેવાધિદેવ શ્રી આંખે વળગે તેવી છે. ગમે તે સંયોગોમાં પણ પોતાની જાપ- શાંતિનાથપ્રભુજી(દાદર-કબુતરખાના)ની નિષ્કામ ભક્તિના ધ્યાન-સ્વાધ્યાય-ખમાસમણા–શતાધિક લોગસ્સનો કાઉસ્સગ્ગ પ્રભાવે સંયમજીવનને પામ્યા. મંદBયોપશમ હોવા છતાં ગુરુ આદિ નિત્ય આરાધના ને સદાવા ન દે. માંડલીની ગોચરી પારતત્યના અનુપમ ગુણે મુનિમાંથી ક્રમશઃ આજે આચાર્ય લાવવી–વેચવી આદિ ભક્તિકાર્યોમાં તેમને ખૂબ આનંદ આવે. પદારૂઢ થયા છે. માંડલીની ભક્તિની તક મળતાં જ રાજી રાજી થઈ જાય. પદસ્થ પરમ કારુણિક સચ્ચારિત્ર ચૂડામણિ પ.પૂ. આચાર્ય થયા પછી પણ નાનામાં નાના સાધુની ભક્તિ કરવામાં તેમણે ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના ગુરુકુલવાસમાં ગ્રહણ ક્યારેય નાનપ અનુભવી નથી. વિ.સં. ૨૦૪૭ની સાલે અંતિમ અને આસેવન શિક્ષા મેળવવાના સદૂભાગી બન્યા. વિશુદ્ધ આરાધનાના અવસરે “પૂ. તપાગચ્છાધિરાજશ્રી”ને સમાધિસાધક સંયમી પુ. મુનિરાજ શ્રી રાજશેખર વિ.મ.ના દ્વિતીય શિષ્યરૂપે સઝાયો અને સ્તોત્રો સંભળાવવા પૂ. ગુરુદેવશ્રી જતા ત્યારે પૂ. મુનિરાજ શ્રી રવિશેખર વિ. મ. તરીકે પ્રસ્થાપિત થયા. ગુરુદેવશ્રી સાથે જવાનું અને વચ્ચે સઝાયાદિ સંભળાવી તે મહારાષ્ટ્રમાં અમલનેર મુકામે દીક્ષિત બનીને સંયમની મહાપુરુષને સમાધિમાં સહાયક થવાનું સ્પૃહનીય સદ્ભાગ્ય પણ સાધનાથી નિજ આતમને અજવાળતા રહ્યા. ખૂબ ખૂબ મહેનત આ મુનિશ્રીને સાંપડ્યું હતું. પોતાના સંસારી માતોશ્રીને અંતિમ કર્યા પછી જ્ઞાન ચઢે છતાં પણ હેજેય થાક્યા વિના મહેનત સમાધિ આપવા ગુર્વાશાથી એક દિવસમાં ૭૦ કિ.મી.નો વિહાર કરતા રહે. ગુરુ-ભગવંતોનો અપૂર્વ વિનય, ગુર્વાજ્ઞા પરમ મંત્ર
બનાવીને જીવન જીવવાના નિર્ધારે તેમને મેઘાવી બનાવ્યા.
સંયમ અંગીકાર કરીને સંયમજીવનના પ્રખર હિમાયતી ચુસ્ત વર્ધમાન તપોનિધિ
ચારિત્રી પૂ.આ.ભ. શ્રી હીર સૂ.મ. (પ્રદાદા ગુરુ મહારાજ)ની પૂ.આ. ભ. શ્રી રવિશેખર સૂમ.
સેવાનો અવસર મેળવ્યો. તેમની સેવામાંથી પસાર થયેલો દીક્ષા : ૨૦૩૪ ચૈત્ર સુદ-૧૩ સંયમી સો ટચનું સોનું ગણાય. જેવા તેવા સંયમીની તેમની સંસારી નામ : રમેશકુમાર
પાસે ટકવાની તાકાત નહોતી. પ્રદાદા ગુરુદેવશ્રી કાળધર્મ
પામ્યા પછી નિજ ગુરુભગવંતો સાથે રહી શ્રુતાભ્યાસ, પિતા : લખમશીભાઈ
વૈયાવચ્ચ આદિમાં મગ્ન બન્યા. અપૂર્વ ગુરુભક્તિના પ્રભાવે માતા : અમૃતબેન
અનેક આગમગ્રંથો, છેદગ્રંથો, પ્રકરણગ્રંથોના અભ્યાસી બન્યા. દીક્ષાસ્થળ : અમલનેર તેમની ખૂબ સુંદર ટેક છે કે જે જે ગ્રંથો વાંચે તેમાંથી જે તે (મહારાષ્ટ્ર)
વસ્તુ વિશેષ ઉપયોગી હોય તે તે પદાર્થને અવશ્ય નોંધી લે.
પછીના કાળે તેને કંઠસ્થ કરે. આમ જ્ઞાનખજાનો વૃદ્ધિવંત દીક્ષા દાતા : આચાર્ય શ્રી
બનતો જાય. રાત્રે બહુ અલ્પ નિદ્રા લઈને સાધનામય જીવન હીરસૂરીશ્વરજી મહારાજા
કરી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org