________________
૧૧૦૪
જિન શાસનનાં
રહે છે. જેનોની ગળથુથીમાં જ જીવદયા હોય છે એ ન્યાયે સંઘર્ષોનો સામનો કરીને શિક્ષણ પ્રત્યેના પોતાના પ્રેમની જ્યોત તેઓ જીવદયામાં પણ ઘણો રસ ધરાવે છે અને તેને લગતા સદા પ્રજ્વલિત રાખી અને રાણપુરમાં એન. એમ. ગોપાણી કાર્યો કરે છે. સ્વામીનારાયણ ગુરુકુળ હોસ્પિટલમાં ડાયાલિસીસ પોલિટેકનિક કોલેજનું નિર્માણ કર્યું, જેમાં વિજ્ઞાનની પાંચ હોલ માટે બા-બાપુજીના નામે ભાઈઓ સાથે મળી તેમણે શાખાનું અધ્યાપન કરાવવામાં આવે છે. માતબર રકમનું દાન કર્યું છે. આમ સમાજસેવામાં પણ હંમેશા
૧૯૯૭માં ૧૮૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ કોલેજ અગ્રેસર રહે છે. તેઓ પ્રવાસના ખૂબ જ શોખીન છે. અવાર
માત્ર ૧૩ વરસમાં શ્રેષ્ઠતાના આગ્રહમાં સમગ્ર ગુજરાતમાં નવાર ધર્મપત્ની સાથે વિદેશની મુલાકાતે જાય છે. હાલમાં જ
સૌપ્રથમ ISO-9001નું ૨000માં પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત કર્યું તે U.S.A., કેનેડાના પ્રવાસે જઈ રહ્યા છે. આમ આ દંપતિ
અને આજે ૨૧૬૦ યુવક-યુવતીઓ આ કોલેજમાં ઉજ્વળ હંમેશા ધર્મક્ષેત્રે, સમાજસેવાક્ષેત્રે તથા જીવદયાક્ષેત્રે સક્રિય રહે
કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. ગૌરવની વાત તો એ છે કે છે. મુકસેવક તરીકે કાર્ય કરી રહ્યા છે. હજુ પણ તેઓ ધર્મમાર્ગે
આ કોલેજની સતત પ્રગતિને પરિણામે સરકારે સામેથી “સીટો' ખૂબ ખૂબ આગળ વધે, બાળકોને પણ તે માટે પ્રેરિત કરીને
આગળ વધ, બાળકોને પણ તે માટે પ્રારત કરીને માગી તે કરતાં વધારે આપી છે. તેમને પણ આ માર્ગે આગળ વધારે એ જ અભ્યર્થના.
| શ્રી ન્યાલચંદભાઈની નીડરવૃત્તિ અને ન્યાયપ્રિયતા નાની દાનવીર શ્રેષ્ઠી, નયનમાં ન્યાયપ્રિયતા અને હૃદયમાં
વયમાં જ તેમના નિકટ સંપર્કમાં આવેલા અને મિત્ર બની સત્યનિષ્ઠા રાખીને જીવન “ન્યાલ' કરનારા
ગયેલા આપણા લાડીલા લોક સાહિત્યકાર શ્રી ઝવેરચંદભાઈ પુણ્યાત્મા
મેઘાણીની સોબતને આભારી હતી. આવા એક સમર્પિત સર્જક શ્રી ન્યાલચંદભાઈ ગોપાણી પાસેથી સાહસ, સંકલ્પ અને સત્યપ્રેમની પ્રેરણા લઈને ૧૭
વર્ષની વયે મુંબઈની ધરતી પર પગ મૂકનારા ન્યાલચંદભાઈએ નયનમાં ન્યાયપ્રિયતા અને હૃદયમાં સત્યનિષ્ઠા રાખીને
જુદી જુદી અનેક નોકરીઓ કરી અને છેવટે ચશ્માના જીવન “ન્યાલ” કરનારા પુણ્યાત્મા સત્ય માટે મરી ફીટનારા, શહીદ થનારા કે હસતા મુખે કુરબાની આપનારા આત્માઓની
વ્યવસાયમાં સ્થાયી થયા. કથાઓ ઇતિહાસમાં ઘણી વાંચવા મળે છે પરંતુ “અસત્યમેવ
શરૂઆતમાં ભાગીદારી અને પછી સ્વતંત્ર રીતે ચશ્માના જયતે' એ જ લગભગ દરેકના જીવનનો મંત્ર બની ગયો છે વેપારમાં વિકાસની ક્ષિતિજો વિસ્તારનારા દીર્ઘદ્રષ્ટા એવા આજના યુગમાં, જન્મથી માંડીને જિંદગીની અંતિમ ઘડી ન્યાલચંદભાઈની અટક ભલે “ગોપાણી’ હતી. પરંતુ ધંધાની સુધી “સત્ય” ખાતર જીવી જવું એટલું જ નહિ, પણ પોતાના
આંટીઘૂંટીઓ બીજાને શિખવાડવામાં કશું “ગોપનીય’ નહોતા સંપર્કમાં આવનારી પ્રત્યેક વ્યક્તિને સચ્ચાઈના આચરણ વડે
રાખતા અને હરીફાઈની પરવા કર્યા વગર દરેકને આગળ વધવા સદાચારી જીવન માટે પ્રભાવિત કરીને આવનારી પેઢીઓ માટે
માર્ગદર્શકની એવી ‘લ્હાણી' કરતા કે “ગોપાણી શોપ” બીજાઓ પ્રેરક પરંપરા સર્જી જવી, એવું સદભાગ્ય કોઈક વિરલ અને માટે “સ્કૂલ ઓફ લર્નિંગ' બની ગઈ. પુણ્યશાળી આત્માને જ સાંપડે છે.
વ્યવસાયમાં સ્વતંત્ર રીતે વ્યક્તિવિકાસ સાધ્યા પછી ૧૯૩૦માં ગુજરાતના રાણપુર ગામમાં સંસ્કારી જૈન જીવનમાં સ્થાયી થવા સાતેય ભાઈબહેનોને પરણાવવાની પરિવારમાં જન્મેલા શ્રી ન્યાલચંદભાઈની ૭૮ વરસની જવાબદારી નિભાવીને વડોદરાના શ્રીમતી પ્રવિણાબેન સાથે જીવનયાત્રા આવા “સત્યગ્રાહી’ અને નીડર વ્યક્તિની યશોગાથા પ્રભુતામાં પગલાં માંડ્યાં. ભક્તિરસથી છલોછલ ધર્માનુરાગી છે. રાણપરની રેતીના રતનસમા શ્રી ન્યાલચંદભાઈ બે ભાઈ જીવનસંગિનીના સંગમાં આ સત્યાનુરાગીનું દામ્પત્ય સોળે અને પાંચ બહેનો વચ્ચે સરળતા, સાદગી અને સત્યનિષ્ઠાના
કળાએ ખીલી ઊઠ્યું અને સંતાનોમાં પણ શરીર, શિક્ષણ અને સંસ્કારોથી સુવાસિત માહોલમાં ઊછર્યા હતા. સંજોગોવશાત સંપતિના જતનના સંસ્કારોનું સિંચન કર્યું, જેની સૌરભથી એસ.એસ.સી. સુધી જ ભણી શક્યા, છતાં ધર્મ, વિજ્ઞાન, ગોપાણી પરિવાર આજે મહેકી ઊઠ્યો છે. આયુર્વેદ અને નિસર્ગોપચારમાં આજીવન રસ-રુચિ રાખનારા વ્યવસાયમાં ગળાડૂબ રહેવા છતાં જરૂરતમંદોને ગુપ્ત શ્રી ન્યાલચંદભાઈએ સાહસ, સચ્ચાઈ અને નીડરતાથી અનેક રીતે અનાજ, ઔષધિ અને આર્થિક મદદ કરનારા
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org