________________
૧૧૧૦
જિન શાસનનાં
-શ્રી વાંકાનેર સીરેમીક એસોસીએશનના પ્રમુખ તરીકે ખડેપગે તૈયાર જ હોય. સાધર્મિકો કઈ રીતે સારું જીવન છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત.
જીવી શકે, મોંઘવારીમાં પણ સ્વમાનભેર જીવી શકે તે માટે - શ્રી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમાં ટ્રસ્ટી તરીકે
તેઓ ઘણા જ પ્રયત્નશીલ છે. જીવદયા માટે પણ નોંધનીય છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત.
કાર્ય કરી રહ્યા છે. - ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ-વાંકાનેરમાં છેલ્લા
આ બધા જ કાર્યોમાં તેમને સ્નેહસભર, પ્રેરણાસભર, ૨૦ વર્ષથી સલાહકાર તરીકે.
ઉત્સાહજનક સથવારો આપ્યો છે. શ્રીમતી જ્યોતિબેન દોશી સેવાકીય ફોલ્ટ : -વાંકાનેર પાંજરાપોળ અને
એટલે કે તેમના અર્ધાગિનીએ. ત્રણેય બાળકોને ખૂબ જ ગૌશાળાના ઉપપ્રમુખપદે છેલ્લા ૨૦ વર્ષથી
સુંદર શિક્ષણ આપી તેમને સંસારમાં સારી રીતે સ્થિર કર્યા
બાદ બંને પતિ-પત્ની જાણે સેવા કરવામાં જ સમયદાન - બંધુ હિતવર્ધક દવાશાળા વાંકાનેરના પ્રમુખ પદે
આપતા હોય એવું આજે સર્વેને પ્રતીત થાય છે. છેલ્લા ૧૫ વર્ષથી
શ્રીમતી જ્યોતિબેનના પિતા શ્રી કાંતિલાલ માધવજી - બબલભાઈ નેત્રરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના
વોરા તથા માતા કુસુમબેન પણ ખૂબ જ ધર્મનિષ્ઠ હતા. ૩ ટ્રસ્ટી તરીકે છેલ્લા ૨૫ વર્ષથી.
બેન અને ૨ ભાઈઓમાં જ્યોતિબહેન બધાયથી મોટા. - ડાયમંડ ક્લબ રાજકોટ જે સેવાકીય પ્રવૃત્તિઓ જેવી વયમાં તો મોટા છે જ, પણ વ્યવહારમાં પણ હંમેશા મોટાઈ કે છાશકેન્દ્ર, દર્દીઓની સેવા તથા ફળ આપવા તથા ગાયો માટે દાખવી રહ્યા છે. સમજણ, સહનશીલતા અને સૌમ્યતા તો લાડવા બનાવવા, દુષ્કાળના સમયમાં કેટલકેમ્પ કરવા જેવી તેમના વ્યક્તિત્વમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. પ્રવૃત્તિઓ કરે છે તેના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
સાધુ-સાધ્વીઓ પ્રત્યે પણ ઘણી જ આદરભાવના. ધાર્મિક ક્ષેત્રે :
તેમની વૈયાવચ્ચ માટે પણ હંમેશા તૈયાર. આ ઉપરાંત - શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ-રાજકોટ-પ્રમુખ તરીકે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્રેસર રહે છે. ક્રાઉન છેલ્લા ૩ વર્ષથી, ટ્રસ્ટી તરીકે ને પહેલા વીસેક વર્ષ સુધી ડાયમંડ ક્લબના ઉપપ્રમુખ છે. આ સંસ્થા દ્વારા દવાખાનામાં કાર્યરત.
દર્દીઓને દવા, ફૂટ વગેરે આપવા જાય છે, ગરીબ દર્દીઓને - શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટના ટ્રસ્ટી તરીકે
આર્થિક સહાય કરે છે, લાડવા સભ્ય બહેનો જાતે બનાવી ઘણા વર્ષોથી.
મહિનામાં ઓછામાં ઓછા બેવાર પાંજરાપોળમાં આપવા
જાય છે. છાશ કેન્દ્ર ચલાવે છે, તેમ જ મંદબુદ્ધિના બાળકોને - શ્રી દશાશ્રીમાળી વણિક બોર્ડિગમાં છેલ્લા ૭ વર્ષથી
જોઈતી જીવનજરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરે છે, તેમને પ્રમુખ તરીકે કાર્યરત છે. ભૂતકાળમાં ટ્રસ્ટી તરીકે ૧૦ વર્ષ
મદદ માટે યથાશક્તિ સહાયરૂપ બને છે. રહેલા છે.
સંસાર અને સેવાની સાથોસાથ ધર્મભાવના પણ ઊંચી આમ ઈશ્વરભાઈ એક વ્યક્તિ હોવા છતાં સમાજમાં જુદા જુદા ક્ષેત્રે ખૂબ જ સુંદર રીતે કાર્ય કરી રહ્યા છે. હૈયામાં
છે. દઢ શ્રદ્ધાવંત છે. સંસારમાં રહીને યથાશક્તિ દાન તથા
તપધર્મનું આચરણ પણ કરે છે. તેમણે પણ વરસીતપ, હામ લઈ હરખ કર્મપૂજા કરનાર ઈશ્વરભાઈ ધર્મક્ષેત્રે પણ
અટ્ટાઈપ વગેરે આરાધનાઓ કરી છે. નિખાલસ, નિષ્પાપ ખૂબ દેઢ શ્રદ્ધાવાન અને શાસન માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે. તેમણે માત્ર વ્યવસાયમાં સફળતા મેળવી
જીવન જીવવા માટે માત્ર ક્રિયાને મહત્વ ન આપતા
જૈનધર્મના સિદ્ધાંતોને આચારમાં મૂકી, તે પ્રમાણે જીવન દ્રવ્ય ઉપાર્જન જ કર્યું છે એવું નથી. દાન-શીલ-તપ અને
જીવવા માટે કટિબદ્ધ છે. ભાવના-આરાધના દ્વારા ઘણું પુણ્ય ઉપાર્જન પણ કરી રહ્યા છે. વ્યાપારની સાથે સાથે ઉપવાસના વર્ષીતપની આરાધના, ૧૬
આ દંપત્તિ દરેક સેવાકાર્યમાં, જીવદયાના કાર્યોમાં ઉપવાસ, ૧૨-૧૦-૭ ઉપવાસ તથા છૂટક અનેકવાર ઉપવાસની અને ધર્મક્ષેત્રે આગળ વધતા રહે અને એ રીતે પોતાના આરાધના કરતા હોય છે. સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ માટે પણ આત્માનું કલ્યાણ કરી પોતાના લક્ષ્યને પામે એ જ
અભ્યર્થના.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org