________________
૯૩૦
જિન શાસનનાં ગ્રંથાગારના ઉદ્દઘાટન પ્રસંગે આશીર્વાદના શુભ સંકેતરૂપે શિવસાગરજીસૂરિજીના વ્યક્તિત્વમાં સુપેરે પ્રગટ થઈ છે. એમણે સ્વસંપાદિત સંસ્કૃત ગ્રંથ “અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિ’ એમના પ્રથમ શિષ્ય બાલમુનિ ઋષભસાગરજી પણ આવા પ્રથમ અમૂલ્ય ઉપહાર આપ્યો હતો.
સમર્થ ગુરુના સાચા વારસદાર સાબિત થશે એવી શ્રદ્ધા છે. આવી જ્ઞાનગર્ભ વિશિષ્ટ પરંપરાના વારસદાર તરીકે
૪૪ વર્ષની જીવનવિકાસયાત્રા પસાર કરીને સંયમપંથમાં ક્ષમતા અને સામર્થ્યને બળ પૂ. શિવસાગર મહારાજશ્રીનું ભાવિ
ઉત્સાહથી ગતિશીલતા બતાવી આચાર્યપદવી મેળવવાના અતિ ઉજ્જવળ છે. આવી અમૂલ્ય ધરોહરની હિફાજત અને
સદ્ભાગ્યશાળી બન્યા. તા. ૧૧-૧૧-૦૯ના રોજ આચાર્યપદથી સંવર્ધનની પડકારરૂપ કામગિરિ જેમને શિરે છે તે પૂ.
છે વિભૂષિત થયાં. પૂજ્યશ્રીને લાખ લાખ વંદનાઓ. શિવસાગરસૂરિજીની સાંસારિક વિગતો આ પ્રમાણે છે :
-ડૉ. કાંતિ રામી ગુરુવર્ય આચાર્ય ભગવંત કલ્યાણસાગર સૂરીશ્વરજીના
સૌજન્ય : શ્રી સીમંધરસ્વામી જિનમંદિર પેઢી નંદીગ્રામ
(જિ. વલસાડ) નામનો મર્મ જેમાં સુપેરે પ્રગટ થયા છે તે નવું નામ ધારણ કરનારા શિવસાગરજીનું સાંસારિક નામ શૈલેષકુમાર મનુભાઈ પૂઆ.શ્રી નીતિસાગરસૂરિજી મ.સા. પ્રેમચંદ વોરા અને મંજુલાબહેનના ધર્મનિષ્ઠ ઘરમાં તા ૧૪
કચ્છ પ્રદેશમાં વસા ઓસવાલ જ્ઞાતિમાં માંડવી ૮-૧૯૬૫ના રોજ એમનો જન્મ. આ પ્રથમ સંતાનનું
તાલુકાના મોટા લાયજા ગામમાં સંસ્કારસંપન્ન અને પ્રતિષ્ઠિત ઔપચારિક શિક્ષણ ધોરણ ૮ સુધી.
પરિવારના ધર્મપ્રેમી સુશ્રાવક-શ્રી ખેતસીંભાઈ તથા માતા દીક્ષા તારીખ ૨-૧૧-૧૯૮૧ હિંમતનગર પાસેના પદ્માબહેનને ત્યાં વિ.સં. ૨૦૦૪ માગશર વદી ૧૧ ને બુધવારે, અડપોદરા ગામે તે પછી લગાતાર બે વર્ષ યશોવિજયજી જૈન પાર્થપ્રભુના દીક્ષાકલ્યાણકના મંગળ દિવસે, શુભ યોગમાં એક સંસ્કૃત પાઠશાળા, મહેસાણામાં ધાર્મિક અભ્યાસ ઉપરાંત તેજસ્વી બાળકનો જન્મ થયો. ખેતસીભાઈના આ પુત્ર માટે તે સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન.
દિવસ ભાવિમાં દીક્ષા ગ્રહણ કરવા માટે જાણે કે સંકેતરૂપ બની સાધનાપથે ચાલતાં એમણે જ્યોતિષશાસ્ત્રની અધિષ્ઠાયી
ગયો ! દેવી માતા પંચાંગુલિની મહાદેવીની સંનિષ્ઠ આરાધના દ્વારા
આ બાળકને બચપણથી જ ધર્મરુચિ અને આધ્યાત્મિક જ્યોતિષ, યંત્ર, મંત્ર, તંત્ર અને સેવા જ ગૂઢ પ્રાચીન સાહિત્યના
વિચારધારાની ગળથૂથી મળવાને કારણે યુવાનવયે વૈરાગ્યભાવ અધ્યયન અને તેના પ્રકાશનક્ષેત્રે ઊંચી નામના પ્રાપ્ત કરી. ૨૭ દેઢ અને મજબૂત બનતો રહ્યો. વર્ષ અખંડ ગુરુની નિશ્રામાં રહીને જ્ઞાનમાર્ગે ખૂબ જ આંગળ જૈનતીર્થસ્થાનોની સ્પર્શના, ધર્મજિજ્ઞાસાના તીવ્ર વધ્યા છે.
ભાવોને કારણે અને તપસ્વી સંતોના સંસર્ગથી સંયમભાવમાં તે પછી પ્રકટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીરના એક
વધારો થતો રહ્યો. યુવાન નાનજીભાઈના જીવનસાફલ્ય લાખ જાપ પરિપૂર્ણ કરીને ગણિપદ-પંન્યાસ પદવી પ્રાપ્ત કરી.
માટેના પ્રબળ મનોરથોને જાણી-સમજી એ અરસામાં જ સાહિત્યક્ષેત્રે પણ એમનું યોગદાન અવિસ્મરણીય બની રહ્યું છે.
યોગનિષ્ઠ પૂ. બુદ્ધિસાગરસૂરિ સમુદાયના અજોડ સંયમી, એમણે બુદ્ધિસાગરજીના જીવન-સર્જન પર સંશોધન કરી
આત્મજ્ઞાની, વિરલ વિભૂતિ આચાર્ય ભગવંતશ્રી કૈલાસસાગર પી.એચ.ડી.ની પદની માટે ઉત્સુક એક વિદ્યાર્થીને પ્રેરણા અને
સૂરિજી મ.ની કૃપા અને આત્મષ્ટિએ શ્રી નાનજીભાઈનું મન
સંયમજીવનમાં પ્રવેશવા હિલોળે ચઢ્યું. સં. ૨૦૧૮ના મહા પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. જેની ફળશ્રુતિ સ્વરૂપે શ્રીમતી રેણુકા
સુદિ ૧૪ના રોજ પૂજ્યશ્રીના શિષ્ય તરીકે ચારિત્રધર્મનો પોરવાલને મુંબઈ યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ઉપાધિથી
સ્વીકાર કર્યો અને નીતિસાગરજી મ. તરીકે જાહેર થયા. અલંકૃત કર્યા હતા.
શ્રી નીતિસાગરજી મહારાજશ્રીએ દીક્ષા બાદ સંયમવૈયાવચ્ચમાં જેમની સર્વોચ્ચ નામના એવા પ.પૂ.
સાધના, જ્ઞાનની ઉપાસના તથા ગુરુદેવની વૈયાવચ્ચ ભક્તિમાં કૈલાસસાગરજીની સેવાવૃત્તિ. ૫.૫. કલ્યાણસાગરજીની અપ્રતિમ
એકાગ્ર બની થોડા સમયમાં જ ગુરુકૃપા અને આશીર્વાદ ગુરુભક્તિ અને યુગપ્રભાવક પ.પૂ.આચાર્ય પદ્મસાગરજીની
પ્રાપ્ત કરી લીધાં. વ્યવહારદક્ષતાના ઉત્તમ અંશોની અભિરામ અભિવ્યક્તિ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org