________________
૯૫૬
જિન શાસનનાં
સંયમયાત્રા વિકાસના પંથે આગળ વધતી ચાલી. વાણીના
સમતા પ્રભાવક પ.પૂ.પં.શ્રી અભુત જાદુગર આ મુનિવર શ્રોતાઓની અદ્ભુત ચાહના રવિરત્નવિજય મ.સા. (ડહેલાવાળા) પામ્યા છે. સંયમજીવનનાં માત્ર ૨૯ જ વર્ષમાં ભારતનાં ૧૨ રાજ્યોમાં પરિભ્રમણ કર્યું છે; ૯૦ જેટલાં પુસ્તકોનું પ્રકાશન
સપરિવાર કર્યું છે; ૨૨ જેટલા છ'રીપાલિત સંઘો કાઢ્યા છે; યુવક
ભગવાન મહાવીરને શિબિરો, ભક્તિ-અનુષ્ઠાનો વગેરેનાં આયોજનો કર્યા છે;
પંથે ચાલનાર, ભારતના અનેકાનેક તીર્થોની યાત્રાઓ કરવા ઉપરાંત
અનેક જીવોને સમેતશિખરજી અને શત્રુંજય તીર્થની અને ગિરનાર તીર્થની ૯૯
પરમાત્માનો માર્ગ યાત્રા કરી છે; આ સર્વ પૂજ્યશ્રીનાં સોપાનો છે. સાહિત્યના
બતાવનાર, સરળ મૂર્ધન્ય પંડિતો-લેખકો સાથેના સંપર્કો, ઘણા આચાર્યો, પદસ્થો
સ્વભાવી, કર્મ, અને મુનિવરો સાથેના આત્મીય સંબંધો તેઓશ્રીના પ્રતિભાવંત
ધર્મ, મર્મ અને પ્રેમ વ્યક્તિત્વની શાખ પૂરે છે. હાલ છેલ્લા બે વર્ષથી ૧૨૫૦
ચારે શબ્દોને આત્મસાતુ કરનાર પૂ.પં.શ્રી રવિરત્નવિજયજી ૧૨૫૦ની સંખ્યામાં ભર ઉનાળે વેકેશનનો ઉપયોગ કરાવી
મ.સા.ની મુલાકાતની આછેરી ઝલક બાળકો-યુવાનોની શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરાવી સમગ્ર સંસારી નામ : રાજેશકુમાર નટવરલાલ વાલાણી જૈન સંઘમાં એક ઇતિહાસ રચી દીધો છે. ૯૯ યાત્રા દ્વારા
જન્મ : સં. ૨૦૧૮ મહા સુદ ૧૩, ૧૭-૨-૧૯૬૨ના બપોરે હજારોના ઘરોમાં શ્રદ્ધાના દીવડા પ્રગટાવ્યા છે. ગિરનારની
તારાબેનની કુક્ષીએથી રવેલ ગામમાં. પણ સમૂહ ૯૯ કરાવી બલસાણામાં પ્રથમવાર ૩૦૦
સંસારી પરિવાર : બે ભાઈ, બે બેન, એક માસી, બે ફઈબા, આરાધકો સાથે ૨૧ દિવસીય અનુષ્ઠાન કરાવ્યું.
ચાર કાકા, બે પુત્રો, એક પુત્રી પ્રત્યેક વરસે ઓપન બુક એકઝામ ગુણસાગરસૂરિની
- પરિવારમાં દીક્ષિત : પત્ની, પૂત્રી, પૂત્રો, બે પિતરાઈ બેનો અને સ્મૃતિમાં ગુરુતત્ત્વ વાચના સત્ર, લગ્ન અને સગાઈઓમાં
એક ભત્રીજી. રાત્રિભોજન ન કરાવવા અભિયાન તેમજ ડોંબિવલી, ભાયંદર, વસઈ અને ઘાટકોપર ચાર સ્થળે પ્રત્યેક મહિને ગુણસિધુ સંસાર ત્યાગ : સં. ૨૦૫૯, ચૈત્ર વદ-૫, નવસારી મુકામે સાધર્મિક વાત્સલ કેન્દ્ર દ્વારા ઉત્કર્ષ ભકિતનો રંગ રાખ્યો છે. પૂ.આ.શ્રી અભયદેવસૂરિ મ.ના ચરણોમાં. છ શિષ્યોના પરિવારથી પરિવરેલા આ ગચ્છગૌરવ-પ્રવચન વ્યવસાય ક્ષેત્ર : પાલનપુર, ઝીઝુવાડા, મુંબઈ, ઉમેદપુર, પ્રભાવક મુનિવર દેવરત્નસાગરજી મ. શાળા-કોલેજો, જેલો,
પાટણ, થરાદ, સતલાસણા, અમદાવાદ ધાર્મિક અધ્યાપન, વકીલ-ડોકટર-વેપારીનાં મંડળો વગેરેમાં ઘણાં સ્થળોએ
વેપાર, વિધિ વિધાન, જ્યોતિષ અને પત્રકારિત્વ. પ્રવચનધારાઓ વહાવી અનેકોનાં જીવનમાં પરિવર્તન સજર્યા
ધર્મપ્રચાર ક્ષેત્ર : ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમ.પી., છે. દશ જેટલી દીક્ષાઓ તથા ગૃહ જિનાલયો અને સંઘ
એ.પી., કર્ણાટક, દીલ્હી, કચ્છ જિનાલયોની પ્રતિષ્ઠાના ઘંટનાદ જેમના વરદ હસ્તે થયાં એવા આ સરળતાના સ્વામીએ સફળતાના ક્ષેત્રે અભુત સિદ્ધિઓ
તીર્થયાત્રા : કલ્યાણક સર્વભૂમિ...(અષ્ટાપદ સિવાય) હાંસલ કરી છે! એવા એ મહાન મુનિવર ઉત્તરોત્તર વધુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જૈનધર્મ સ્થાનો સિદ્ધિઓ પ્રાપ્ત કરી શાસનના તેજસ્વી તારક રૂપે ઝળહળી વિનાનું નાનકડું ગામ રવેલ....તેમાં વસે જૈનધર્મના રંગથી રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં રંગાયેલું કુટુંબ વાલાણી-પરિવાર. કુટુંબના મોભી શ્રી ભાવભીની વંદના!
નટવરલાલભાઈ વ્યાવહારિક શિક્ષણના જ્ઞાતા. તેમના સ્વભાવ સૌજન્ય : ગુણસિન્દુ પરિવાર
અને કાર્યકુશળતાથી ગામમાં પ્રિય થઈ પડ્યા. દરેક કાર્યમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબહેનનો વિશેષ ફાળો હતો અને એટલે જ ગામની ફઈ તરીકે પંકાયાં હતાં. બે પુત્રી અને એક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org