________________
ઝળહળતાં નક્ષત્રો
૯૮૩
અટકી ગયું. પણ જાણે સંયમ સ્વીકારની ભાવનાએ જ એમને અસ્વસ્થ તબિયતે પણ સંયમ સ્વીકાર્યા બાદ કેવી સુંદર સાધના થોડીવારમાં જ નવજીવન બક્યું. આ પછી મણિબાનો આત્મા કરવામાં સફળતા પામી શકાય છે, એનું આદર્શ દૃષ્ટાંત આપવું સંયમ ધર્મ સ્વીકારના તીવ્ર તલસાટ અનુભવી રહ્યો. પુત્ર હોય, તો જેઓશ્રીના નામ-કામ યાદ કરવા જ પડે, એવું મુનિવરો પણ માતાને શ્રમણી-સ્વરૂપે જોવા ઝંખતા હતા. તેમાં સાધનામય જીવન જીવી જનારા અને સમાધિમય મૃત્યુ માણી પૂ. સાધ્વીજીશ્રી તરુલતાશ્રીજીએ મણિબાને શારીરિક, માનસિક જનારા પૂ. સાધ્વીજી મોક્ષમાલાશ્રીજીના ચરણોમાં કોટિ કોટિ અને આત્મિક ભૂમિકાએ સાચવવાની અને તેમને સંયમ વંદના. સમાધિનું દાન આપવાની જવાબદારી સ્વીકારી લેતા એઓની સૌજન્ય : બાલુભાઈ પોપટલાલ શાહ, પાટણવાળા સંયમભાવના પૂર્ણ થઈ અને. પૂ. સાધ્વીજી શ્રી મોક્ષમાલાશ્રીજી
હરતે રમેશભાઈ-જ્યોતિકાબહેન, પ્રશાંતભાઈ, સ્મિતિ, તરીકે જૈનશાસનના ઇતિહાસમાં એક નવા પ્રકરણનો
ગોવાલિયા ટેંક, મુંબઈ-૩૬ આલેખન-આરંભ થવા પામ્યો. સંયમજીવનમાં પ્રવેશ્યા બાદ
જૈન શાસનની ચોક મહાન માતા શાન્તાબેન બન્યા એમણે રત્નત્રયીની અપ્રમત્ત ભાવે જે સાધના આરંભી, એ ભલભલાને આશ્ચર્યજનક અને અહોભાવ જગાવનારી હતી. સાધ્વીવર્ય શ્રી સિદ્ધિમાલાશ્રીજી મ. જ્ઞાનોપાર્જન રૂપે સાધુ યોગ્ય સજઝાય-અતિચાર આદિ પૂર્ણ જૈન શાસનમાં શાસ્ત્રોના કર્યા બાદ પણ એમણે ગોખવાનું ચાલું રાખ્યું હતું. પ્રતિદિન પાને પાને ૧૪૪૪ ગ્રન્થના સવારનું પ્રતિક્રમણ એઓ જાતે જ કરતા અને સાંજનું રચયિતા આચાર્યપુંગવ શ્રી પ્રતિક્રમણ માંડલીમાં કરવાનો જ આગ્રહ રાખતાં. તબિયતના
હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની કારણે આગળ કરીને અલગ પ્રતિક્રમણ કરવાનું તેઓશ્રી
ધર્મમાતા યાકિની મહત્તરા, લગભગ ટાળતાં. સ્તવન-સઝાય સાંભળવાની વિશેષ રુચિ
કલિકાલ સર્વજ્ઞ આચાર્યપુંગવ શ્રી હોવાને કારણે માંડલીમાં પ્રતિક્રમણ કરતા તેઓ તલ્લીન બની
હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની જતાં. ભગવાનની ભક્તિ એમને ખૂબ જ પ્રિય હતી. રોજ માતા પાહિનીદેવી આદિનો ઉલ્લેખ દેવવંદન તેઓ શાંતિથી કરતાં. ખુરશીમાં બેસાડીને એમને
જોવા મળે છે. દર્શન માટે મંદિરે લઈ જતા, પણ કોઈવાર તબિયતના કારણે
વર્તમાનકાળમાં આવી એક માતા થઈ ગઈ જેણે લઈ જવાય એવું ન હોય, ત્યારે પણ ભગવાનને સામેથી
પોતાના લાડકવાયા ફૂલની કળી જેવા બે સંતાનોને આજથી ૫૬ લાવવાનું પસંદ ન કરતા, પણ મંદિરે જવાની જ ટેક જાળવતા.
વર્ષ પહેલાં પોતાના પ્રાણપ્રિય પતિ સાથે પ્રભુવીરના સંયમમાર્ગે જાતે જવાય એવું ન હોય, તો ફોટાના દર્શનથી ચલાવી લેતા,
સંચરવા સસ્નેહ વિદાય આપી હતી. ધન્ય છે તે શાન્તામાતાને પણ સામેથી ભગવાનને લાવવાની વાતનો તેઓ ઇન્કાર કરતા,
જે માતાએ અંતે પોતે પણ સંયમમાર્ગ જ સ્વીકારવાનો નિર્ણય ગમે તેવી તકલીફમાં પણ ભગવાનના દર્શન કર્યા વિનાનો એક
કરી ૮૬ વર્ષની ઉંમરે પોતાના ૯૫ વર્ષના પતિસૂરિદેવ અને દિવસ પણ ગયો હોય, એવું એમના જીવનમાં બન્યું નહોતું.
બે પુત્રસૂરિદેવોના વરદ્ હસ્તે સંયમ ગ્રહણ કરી સાધ્વીશ્રી પૂજવા-પ્રમાર્જવાનો એમનો ઉપયોગ આદર્શભૂત હતો. સિદ્ધિમાલાશ્રીજી નામે જૈનશાસનના ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ખૂબ જ અપ્રમત્તતાપૂર્વક એઓ મુહપત્તિનો ઉપયોગ જાળવી
ઉમેર્યું. જાણતાં. ઓઘા-મુહપત્તિની આડ ન પડે એ માટેની એમની
મૂળ રાજુર ગામના વતની શાન્તાબેન, નાસિકના વતની ચીવટ-કાળજી ખૂબ જ અનુમોદનીય હતી. બિમારી વખતે પણ
બાબુભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા, લગ્ન બાદ તેમને બે પોતાના માટે કોઈ ખાસ ચીજ બનાવવાની વાતને તેઓ ટાળતા
સુપુત્રોનો જન્મ થયો. મોટો પ્રકાશ અને નાના મહેન્દ્ર. રહેતા. ગોચરીમાં જે આવે એનાથી જ તેઓ ચલાવી લેતા.
બાળપણથી જ તેઓએ બાળકોમાં સુંદર સંસ્કારોનું સિંચન કર્યું વાપરવાની ઉતાવળ તો એમનામાં ક્યારેય જોવા ન મળતી.
હતું. પરમાત્માના દર્શન વિના મુખમાં પાણી નાખવું નહીં. દેવ-ગુરુ વંદન માટે જવાનું હોય ત્યારે ઉપાશ્રયનો દાદરો ધીમે
પરમાત્માની પૂજા કરવી. ગુરુભગવંતોને ગોચરી વહોરવા લઈ ધીમે તેઓ જાતે જ ઉતરતા અને ચડતા. મોટીવયે અને
આવવા. રાત્રિભોજન ન કરવું. પૂર્વના પરમ પુણ્યોદયે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org