________________
૧૦૧૮
જિન શાસનનાં
જન્મ થયો. જેનું શુભ નામ પાનુબહેન રાખવામાં આવ્યું. બાદ ચાર વર્ષમાં વીશ સ્થાનક તપ પૂર્ણ કર્યો. ત્યાર બાદ પુત્રી જન્મથી ઘરમાં કાંઈક હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું, તેથી ૨૦૦૫ની સાલથી ૧૨મી ઓળીનો પ્રારંભ કર્યો. લગભગ માતાપિતા ધન્ય થઈ ગયાં.
૧૯ વર્ષના ટૂંકા ગાળામાં આયંબિલ વર્ધમાનતપની 100 માતાપિતાના પ્રદત્ત સુસંસ્કારોના વપનથી પાનુબેનનું
ઓળી રાજકોટ મુકામે સં. ૨૦૨૪ના પોષ વદ ૧ના રોજ જીવન ચોમેર સુસંસ્કારોની સુવાસ ફેલાવવા લાગ્યું.
કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂ. દેવેન્દ્રસૂરિજી મહારાજ, પૂ. જોતજોતામાં શિશુવય વટાવી, યૌવનને ઉંબરે પગ મૂકતાં, ૧૬
માનદેવસૂરિજી મહારાજ, પૂ. રવિચંદ્રસૂરિજી મહારાજ તેમજ વર્ષની નાજુક વયે લગ્નગ્રંથિથી જોડાયા અને પતિ વ્યવસાયાર્થે
પૂ. વર્તમાન આચાર્ય ભગવંત કલાપૂર્ણસૂરિજીની શુભ નિશ્રામાં જનમભોમકાનો ત્યાગ કરી મહારાષ્ટ્રના કરાડ ગામમાં આવી
પૂર્ણ કરી. લાંબી ઓળીમાં તેઓશ્રી ઘણી વખત શુદ્ધ આયંબિલ વસતાં તેઓ ત્યાં જ સ્થિર થયાં. થોડો સમય વ્યતીત થયા બાદ
ગ્રાખ ઋતુની પ્રચંડ ગરમીમાં ઠામચૌવિહાર તેમજ અલૂણા
આયંબિલ કરેલ. એક વાર સાડા પંદર મહિના સળંગ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી
આયંબિલ કરેલ ત્યારે રોગનો ભયંકર હુમલો થયો હતો. છતાં મહારાજ મહારાષ્ટ્રમાં પધાર્યા. તેઓશ્રીની દેશનાના શ્રવણથી
મનની મક્કમતાથી અને આયંબિલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી એ તેમજ “જૈન પ્રવચન” ના વાચનથી પાનુબહેનના
આકરી કસોટીમાંથી પસાર થઈ ગયાં હતા. જેમ જલધિમાં સુષુપ્તાવસ્થામાં રહેલા ધર્મસંસ્કારો વિશેષ ઉદ્દીપ્ત બન્યા.
ડૂબતા મનુષ્યને કાંઠે પહોંચી જવાની તીવ્ર તાલાવેલી હોય, તેમ સંતોના સંગથી માનવીના પૌગલિક સુખોના રંગ ઊડી જાય
૯૯મી ઓળી પૂર્ણ થયા પછી ૧૦૦મી ઓળીની શુભ છે અને આત્મિક સુખની ઝંખના જાગે છે. યૌવનભર્યા
શરૂઆત કરવાની તાલાવેલી થઈ હતી. તે વખતે તપોરના ગૃહસ્થાશ્રમમાંય પાનુબહેનને પણ પ.પૂ. ચતુરશ્રીજી મહારાજ
સાધ્વીશ્રીને એવી તો આનંદની ઉર્મિ ઉછળી રહી હતી કે તેમજ પ.પૂ. કુમુદશ્રીજી મહારાજના સમાગમથી વૈરાગ્યનો રંગ
જોનારને પણ એનો રસાસ્વાદ લેવાનું મન થયા વિના ન રહે! લાગ્યો. વિષયસુખોનો મોહ ભાંગ્યો. સૂતેલો આત્મા જાગ્યો.
સંસારી જીવોને મૂડી વધે તેમ આનંદ થાય, તેમ તપસ્વી સંસારના રંગરાગને ત્યાગી, સંયમ, ત્યાગ, અહિંસા, સમતાના
જીવને તપ વધે તે આનંદ થતો હોય છે. આ તપમાં પ્રતિદિન સાધક બનવાના કોડ જાગ્યા. ત્રણ ઉપધાન, જ્ઞાનપંચમી,
આગળ વધવાનો મોહ તીવ્ર થતો જાય છે. વિસામો લેવાને નવપદની ઓળી, વર્ધમાન તપની ૧૧ ઓળી, નવ્વાણું યાત્રા,
બદલે સત્વરે આગળ વધવાનું મન થયા જ કરે છે. આમ પાલિતાણામાં ચાતુર્માસ આદિ સુંદર આરાધનાના ફળ સ્વરૂપ
આ તપમાં તપની વૃત્તિ જીવંત બની જાય છે. આવી છે ૯ વર્ષની પોતાની ભગિનીને પણ સાથે લઈ અમદાવાદ મુકામે
આયંબિલ વર્ધમાન તપની અનોખી ખૂબી! એ ખૂબીને લીધે વિદ્યાશાળામાં સં. ૨૦૧૧ની સાલમાં માગશર સુદ ૬ને શુભ
જ જાણે કે 100 ઓળી પૂર્ણ થવા છતાં પણ તેમની તપતૃષા દિવસે ૫.૫. સિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજની શુભ નિશ્રામાં શાંત થવાને બદલે ઉત્તરોત્તર વૃદ્ધિગત બનતી ચાલી. એ મહાભિનિષ્ક્રમણના મંગલ માર્ગે વિહરવા સમુત્સુક બન્યાં.
તીવ્રતમ તૃષાને તૃપ્ત કરવા તેઓશ્રીએ તે જ સાલમાં પુનઃ કચ્છ-વાગડ દેશોદ્ધારક, અપૂર્વ ક્રિયાનિષ્ઠ પ.પૂ.આ.ભ. શ્રી વર્ધમાનતપનો પાયો નાંખવાની શરૂઆત કરી અને સળંગ ૮૧ વિજય કનકસૂરીશ્વરજડી મહારાજનાં આજ્ઞાવર્તિની પ્રશમરત આયંબિલ કરવા દ્વારા એકી સાથે ૧૧ માળની ભવ્ય ઇમારત પયોનિધિ પુ.સા. શ્રી નંદનશ્રીજી મહારાજનાં શિષ્યા પણ ચણાઈ ગઈ. પછી તો પ્રતિકૂળતાના ઘૂઘવતા સાગર વચ્ચે પુખલાશ્રીજી તરીકે વિશ્રત થયાં તેમજ બેબીબહેન પુષ્માશ્રીજી તપ રૂપી નૌકા આગળ ચાલતી જ રહી. જેની ફલશ્રુતિ રૂપે બન્યાં. તેઓ પણ લધુવયમાં પ્રવજયા સ્વીકારી વર્તમાનમાં સંય ૨૦૪૬ના મહા સુદ પાંચમા દિવસે ૭૪ વર્ષની જૈફ વયે શ્રેષ્ઠતમ પ્રગતિ સાધી રહ્યાં છે.
અધ્યાત્મયોગી પૂ.આ. શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી અણગારી આલમમાં પ્રવેશ્યા બાદ તેઓશ્રી ગુરુકૃપાના
મહારાજની પાવન નિશ્રામાં આધોઈ મુકામે દ્વિતીય ઓળી પૂર્ણ પ્રભાવે અષ્ટ-પ્રવચન માતાનું પાલન, ગુરુભક્તિ, વિનય- કરી. સમગ્ર ભારતવર્ષના સાધ્વી સમુદાયમાં ૨૦૦ ઓળી પૂર્ણ વૈયાવચ્ચ, વાત્સલ્ય, પરાર્થતા, નિખાલસતા, ક્રિયાચિ વગેરે કરનારા પુણ્યાત્માઓમાં તે સમયે પ્રથમ સ્થાન શોભાવી આધ્યાત્મિક ગુણસંપત્તિના ભાજન બન્યા. તેમણે જૈનશાસનનાં મહાન ધોતક બની ગયા. પણ આ તે કેવું ગૃહસ્થાવસ્થામાં વર્ધમાનતપની ૧૧ ઓળી કરી હતી. દીક્ષા ગજબનાક આશ્ચર્ય! તેમની તપતૃષા તૃપ્ત જ ન થઈ! ત્યાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org