________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૭૫ » ભક્તિનગર મિત્રમંડળમાં વર્ષો સુધી ખજાનચી તરીકે. સાચી સમૃદ્ધિ તો મન છે, જેને આપણે સંસ્કાર તરીકે - ભક્તિનગર સોસાયટી ચેરમેન.
ઓળખીએ છીએ. પૂ. માતા-પિતાનું જીવન પણ એવું જ
દીવાદાંડી જેવું રહ્યું છે. બીજાના દુઃખે દુઃખી થવું અને બીજાનું * ભક્તિનગર સોસાયટી કારોબારી સભ્ય.
સુખ જોઈ રાજી થવું એવો સ્વભાવ હંમેશા એમનો રહ્યો અને આજે ૮૧મા વર્ષે પણ તેઓ નિરોગી, ધર્મમય અને
એટલે જ નાની એવી જિંદગીમાં એટલી સુવાસ ફેલાવીને ગયા સંતોષપૂર્ણ જીવન જીવી રહ્યા છે.
કે આજે પણ લોકો પ્રેમથી યાદ કરે છે. શ્રીમતી ઉષાબેન વી. બખાઈનો જન્મ તા. ૯-૨- નાની પુત્રી પારૂલબેન ભરતકુમાર ગાંધી આજે દિકરાની ૧૯૩૮ના રોજ રાજકોટ મુકામે થયો હતો. નોનમેટ્રિક સુધીનો ગરજ સારી પિતાની વૃદ્ધાવસ્થામાં તેમની સારસંભાળ રાખે છે. અભ્યાસ કરેલ પરંતુ આવડત, કોઠાસૂઝ અને કાર્યક્ષમતા એવી જમાઈ ભરતકમા
જમાઈ ભરતકુમાર ગાંધી પણ જમાઈ નહિ એક દિકરાની જેમ કે ભલભલા ઓફિસરો પણ તેમના હિસાબ-કિતાબમાં ભૂલ ન
મના હિસાબ-કિતાબમાં ભૂલ ન તેમની કાળજી લે છે. દોહિત્ર જિનેશ તથા મૌલિ તો તેમના કાઢી શકે. પ્રેમાળ, લાગણીશીલ અને સમર્પણભાવથી ભરેલું
હાથમાં જ નાનેથી મોટા થયા છે. આવા પ્રેમાળ નાનાનું તેઓ તેમનું વ્યક્તિત્વ હંમેશા પારકાને પણ પોતાના કરી લેવાની
આજે ખૂબ જ પ્રેમ, દુલાર અને મારાપણાની લાગણીથી, હૂંફથી તાકાત ધરાવતા હતા. મહેમાન તો જાણે એમને માટે ભગવાન.
જતન કરી રહ્યા છે. નાના પગારમાં સાદાઈ, સંતોષ, કરકસરથી રહેવા છતાં ક્યારેય ધર્મને ભૂલ્યા નહોતા. નાની આવકમાંથી નાનું તો નાનું પણ દાન
આવા માતા-પિતાના ગુણગાન કરવા તો શબ્દો પણ અવશ્ય કરતાં રહેતાં. ત્રણ ત્રણ પુત્રીઓને સારા સંસ્કાર આપી
ઓછા પડે. આવા માતાપિતાના ઉપકાર અગણિત રહેલા છે. ભણાવી-ગણાવી લગ્ન કર્યા. આમ બધી જવાબદારી પૂર્ણ કરી
જગતમાં બધા ઉપકારીઓમાં સૌથી પ્રથમ ઉપકારક તરીકે બંનેએ આત્મકલ્યાણમાં શેષ જીવન વિતાવવાનું નક્કી કર્યું. પરંતુ
માતાનો નંબર આવે છે. તેમની આ ઇચ્છા ખાસ ફળીભૂત ન થઈ. બંનેએ ધર્મકરણીમાં જેણે દેહમાંથી દેહ અને જીવમાંથી જીવ આપ્યો અને સાથે ભાગ લેવાનું શરૂ કર્યું ને ૧૯૯૨માં જ તેમનું અવસાન હંમેશા અંતરના વાત્સલ્યની અનરાધાર અમીવર્ષા કરી થતાં એક સારસ પંખીની જોડી ખંડિત થઈ. ૫૪ વર્ષની નાની અમ જીવનમાં સંસ્કારો, મૂલ્યો અને નીતિમત્તાનું ઉંમરે સ્વર્ગવાસ થયો પરંતુ તે પહેલાનું જીવન એવું જીવ્યા કે
સિંચન કર્યું છે તે બદલ પૂ. માતુશ્રી આજે પણ લોકો પ્રેમથી તેમને યાદ કરે છે. આંગણે આવેલ
સ્વ. ઉષાબેન વિનયકાંત બખાઈ અભ્યાગત કદી પાછો ગયો નથી, પંખીને ચણ, ગાયને રોટલા તથા જેમના સ્નેહની શીતળ છાયા સદા-સર્વદા મુજ મસ્તક એ તેમના કાયમી ધોરણે રહેતાં. પુત્રીઓને પણ સારા સંસ્કાર પર અખ્ખલિત રીતે વહ્યા કરે છે તેવા પૂ. પિતાશ્રી આપ્યા, પ્રેમ આપ્યો અને પોતે સુવાસ ફેલાવીને ધૂપસળીની જેમ
શ્રી વિનયકાંત પ્રભાશંકર બખાઈના ચાલ્યા ગયા. આવું ધર્મનિષ્ઠ દંપતિ પોતાના કાર્યો દ્વારા આ
પવિત્ર ચરણોમાં સાદર વંદના..... ઉક્તિને યથાર્થ ઠેરવે છે.
મુસ્કાન કા કોઈ મોલ નહિ હોતા, કોઈની ચાર દિવસની જિંદગી સો કામ કરે છે, હર કોઈ આપકી તરહ અનમોલ નહિ હોતા કોઈની સો વર્ષની જિંદગીમાં કંઈ પણ થતું નથી.......
આવા મહેનતુ, શ્રદ્ધા, વિનમ્રતા, પ્રમાણિકતા અને આ જીવન તો ક્ષણભંગુર છે, જિંદગી તો ચાર દિવસની આત્મવિશ્વાસથી છલોછલ વ્યક્તિત્વના માલિક શ્રી વિનયકાંત ચાંદની છે પણ એ જીવનને વાવતુચંદ્ર દિવાકરી એક સિતારાની પી. બખાઈ તથા સ્વ. માતુશ્રી ઉષાબહેનના ચરણોમાં કોટિ કોટિ જેમ આકાશમાં સ્થાયી કરવું, ચાર દિવસની ચડતી પડતી વચ્ચે વંદન. કાયમ યાદ રહે તેમ પ્રકાશિત કરવું એ તો કોઈ વિરલ વ્યક્તિત્વ
આ આદર્શ દંપતિનું જીવન એ સંદેશો આપી જાય છે જ હોઈ શકે.
કે જીવન મળ્યું છે તે હંમેશા સાદાઈ, સરળતા, સંતોષ અને તન-મન અને ધનની સમૃદ્ધિમાં માનવી ધનની કે તનની નિર્દભતાથી જીવવું. વર્તનમાં દેખાડવાનું અને આચરવાનું બંનેમાં સમૃદ્ધિથી વધુ છાતી કાઢીને ચાલતો હોય છે પણ માનવીની એકરસતા હોવી જોઈએ તેમાં જુદું જુદું વર્તન ન ચાલે. જે વસ્તુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org