________________
૧૦૯૪
જિન શાસનનાં
સંઘર્ષમાં ટીપાતા-ઘડાતા, સફળતાના
એશિયન પેઈન્ટ જ્યારે બજારમાં આવ્યું અને તેના શિખરો સર કરનાર
માલિકો જ હજુ દુકાને દુકાને ફરીને તેનું માર્કેટીંગ કરતાં એ શ્રી હરિભાઈ રામજીભાઈ દોશી
સમયે હરિભાઈએ આ લાઈનમાં ઝંપલાવ્યું. લગભગ
૧૯૬૦ની સાલમાં તેઓએ કલરનો કારોબાર શરૂ કર્યો. તેમાં - બિલખાના અગ્રગણ્ય
જબરી સફળતા મેળવી. ઇન્ડિયામાં તેઓ પ્રથમ નંબરના જૈનશ્રેષ્ઠી, ધર્મનિષ્ઠ વ્યક્તિત્વના
વેપારી બન્યા, એટલું જ નહીં એશિયનને પણ તેમણે સુપ્રસિદ્ધ સ્વામી એવા શ્રી રામજીભાઈ
બ્રાન્ડ બનાવી જેના કારણે એશિયન પેઈન્ટ્સના માલિકો સાથે અને જમકુબેનના પુત્ર એટલે શ્રી
ખૂબ નિકટના સંબંધો બંધાયા. સારા-નરસા પ્રસંગોમાં બંને હરિભાઈ. રામજીભાઈને કુલ છ
એકબીજાના પડખે રહીને પ્રસંગો પાર પાડતા. આ ધંધો તેમણે પુત્રો, તેમાંનો ત્રીજો નંબર તે
ભારત હાર્ડવેર સ્ટોર્સ”ના નામે શરૂ કરેલો જે શહેરમાં એક હરિભાઈ. પિતાનું ખોરડું
વિશ્વસનીય નામ ગણાતું. અરે! ધંધો પણ એટલો પહેલેથી જ પ્રતિષ્ઠિત અને
પ્રમાણિકતાથી કરતાં કે ગ્રાહકોમાં તો એક શાખ ઊભી કરી નગરશેઠ કક્ષાનું પરંતુ સમય ને સંજોગો ક્યારેય સરખા હોતા નથી એ ન્યાયે સમય બદલાતા
જ પરંતુ સરકારી કરની ચોરી કર્યા વિના પૈસે પૈસાનો ટેક્ષ આર્થિક રીતે થોડા ઘસાતા ચાલ્યા. એ સંજોગોમાં આગળ
ભરતાં અને સૌથી મોટા ઇન્કમટેક્ષપેયર તરીકે ઊભરી આવ્યા. વધવા, વિકાસ સાધવા અને આર્થિક રીતે ઉન્નતિના શિખરો સર
આમ હરિભાઈ અને તેના ભાઈઓએ કરેલો પુરુષાર્થ સફળ કરવા શ્રી હરિભાઈને ૧૨ વર્ષની નાની વયે જ મુંબઈ મુકામે
થયો સમાજમાં તેઓએ એક શાખ ઊભી કરી. ધંધાર્થે જવું પડ્યું.
એ દરમિયાન જ “આમચી મુંબઈ” આંદોલન શરૂ યોગ્ય વય થતાં લગ્ન પણ થયા. મુંબઈ ગયા ત્યારે માત્ર થયું. મરાઠી સિવાયની પ્રજાને મુંબઈની બહાર કાઢવા માટે બાર-તેર વર્ષની વય હતી. ત્યાં તેઓ પોતાના ભાઈઓ તથા એક જંગ છેડાયો. હરિભાઈ આદિ ચારેય ભાઈઓ સહિત પિતરાઈ ભાઈઓ સાથે મળીને થોડો સમય નોકરી કરી. આ તેમના અન્ય કુટુંબીજનો જેઓ મુંબઈમાં વસ્યા હતાં તેમની સમય દરમિયાન કારમો સંઘર્ષ વેક્યો. લક્ષ્ય સિદ્ધ કરવા જો સંખ્યા ૮૦ જેટલી હતી. આ આંદોલન છેડાતા હરિભાઈના હકારાત્મક દૃષ્ટિ હોય તો અવશ્ય લક્ષ સુધી પહોંચી શકાય, મનમાં વિચાર આવ્યો કે ખરેખર અહીંથી જવું પડે તો જરૂર છે એ માટે કઠોર પુરુષાર્થ, આત્મસૂઝ, ધીરજ અને દેઢ આટલા માણસો ક્યાં જઈએ? આથી તેમણે અગમચેતી મનોબળની. હૈયામાં હામ લઈ, હરખથી કર્મપૂજા કરનાર વાપરીને વેપાર રાજકોટમાં ખસેડ્યો. રાજકોટમાં પોતાના હરિભાઈ ધીમે ધીમે સફળ થતાં ગયાં. આ સફળતામાં તેમનો ધંધાની શાખા વિકસાવી અને ૧૯૭૨માં એક મોટું ચાર સાથ દીધો શ્રી પ્રભુદાસભાઈ, શ્રી જેન્તીભાઈ અને શ્રી માળનું મકાન પણ રહેણાંક માટે બનાવ્યું. આજે તો પ્રાણલાલભાઈએ. આ ચારેય ભાઈઓએ ભેગા થઈ મુંબઈ જેવી એશિયન, ગુડલાસ, નેરોલેક જેવી ઘણી બ્રાન્ડના તેઓ મોહમયી નગરીમાં શૂન્યમાંથી સર્જન કર્યું.
પ્રોપરાઈટર છે. આમ મુંબઈ અને રાજકોટમાં પોતાના ધંધાના | ગમે તેવા કપરા સંયોગો હોય તો પણ શાંતચિત્તે શ્રીગણેશ કરી સફળ વ્યાપારી તરીકે નામના કાઢનાર વિચારીને તેમાંથી યોગ્ય રસ્તો કાઢી કોઠાસૂઝથી આગળ વધી હરિભાઈની આ કર્મયાત્રાએ તેમને એક નામ, ઊંચાઈ અને હરિભાઈએ સફળતાના શિખરો સર કર્યા. તેમાં ત્રણે ભાઈઓનો : અગ્રતા આપી. યોગ્ય સાથ-સહકાર અને હૂંફ મળી. મુંબઈના દાદર મુકામે
આ કર્મવીરનું જીવન ધર્મવીર તરીકે પણ એટલું જ ૧૯૩૮ની સાલમાં પ્રથમ દુકાન કરી. તેમાં યોગ્ય રીતે
સફળ રહ્યું છે જે આપણને તેમના જીવનની બીજી બાજુ વિષે ઇમાનદારીથી આગળ વધતા ગયા એટલે ધંધો બરાબર જામી
જાણવાથી સહેલાઈથી ખ્યાલ આવશે. ધર્મનિષ્ઠ માતા-પિતાના ગયો. ૧૯૫૬માં સી.પી. ટેન્ક વિસ્તારમાં બીજી દુકાન કરી.
ધર્મસંસ્કાર તેમની ગળથુથીમાં હતાં આથી સમજણા થયા ધીમે ધીમે આર્થિક રીતે પ્રગતિ થતાં દાદર મુકામે ચાર માળનું
ત્યારથી જમતી વખતે મૌન પાળતા. ગમે તેવો પ્રસંગ બને તો વિશાળ મકાન બનાવ્યું. બસ, પછી તો તેમણે પેઈન્ટીંગ
પણ તેઓ ક્રોધ કદી પણ ન કરતાં, હંમેશા સમભાવમાં મસ્ત લાઈનમાં ભાગ્ય અજમાવ્યું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org