________________
૧૦૯૬
જિન શાસનનાં દરરોજ સામાયિક, નિત્યક્રમ, નવકારમંત્રની માળા તેમ જ ખૂબ
ભૂંસાતું જાય છે. એક પેઢી–બીજી ભાવપૂર્વક પરમાત્માની ભક્તિ કરતાં, પુણ્યની અનેક ક્ષિતિજો
પેઢી-ત્રીજી પેઢી, બસ પછી તો વિસ્તારતા. શ્રી હરસુખભાઈએ ગોં.સં.ના શાસનચંદ્રિકા
માનવી ભૂલાઈ જાય છે. પરંતુ બા.બ્ર.પૂ. હીરાબાઈ મ., પૂ. સ્મિતાબાઈ મ.ને ગુરુપદે
બહુ થોડા વ્યક્તિત્વો એવા હોય બિરાજમાન કર્યા. તેમની પ્રેરણાથી ધર્મનો ખૂબ વિકાસ કર્યો.
છે જેઓ પોતાની સુવાસ આ . સાથે સાથે દાનની અવિરત ગંગા વહાવી. મુંબઈના
દુનિયામાં છોડીને જાય છે. માત્ર નાલાસોપારામાં, મલેશિયામાં જૈન ઉપાશ્રય, જૈન ભવનના
તેમના સગાઓ જ નહીં પરંતુ નિર્માણ સાથે હોસ્પિટલો, સ્કૂલો, નેત્રરોગ કેમ્પો તથા
જ્યાં-જ્યાં તેઓ જે-જે લોકોના ધરતીકંપ-દુષ્કાળ જેવી કુદરતી આપત્તિમાં દરેક વખતે તેઓની દાનધારા વહેતી હોય.
એક સરળ, નિખાલસ અને ધર્મનિષ્ઠ વ્યક્તિત્વ એટલે શ્રી કરોડો રૂપિયાની સખાવત કરનારા શ્રી હરસુખભાઈએ જનકમ
હવે જનકભાઈ મગનલાલ દફતરી. રાજકોટની સત્યસાંઈ હોસ્પિટલ, કિડનીની સવાણી હોસ્પિટલ, મગનલાલભાઈ દફતરી અને વ્રજકુંવરબેન દફતરી પંચનાથ હોસ્પિટલ, સીવિલ હોસ્પિટલ, સ્કૂલો તેમજ સૌરાષ્ટ્રના મોરબી ગામના વતની. જીવનમાં સરળતા, સાદાઈ ઉપાશ્રયોમાં ખૂબ સારું દાન આપ્યું છે. છેલ્લાં છ વર્ષથી અને નિખાલસતા એ તેમના મહત્ત્વના સદ્ગણો. આ દંપતિના ઇન્દ્રપ્રસ્થ ઉપાશ્રયમાં ચાતુર્માસિક ચૌવિહાર હાઉસ ચાલે છે. પનોતા પુત્ર એટલે શ્રી જનકભાઈ. જનકભાઈમાં નામ એવા જ આમ દાનની અવિરત ગંગા વહેડાવનાર શ્રી હરસુખભાઈના ગુણો હતા. જેવી રીતે એક પિતા પ્રેમથી પોતાના સંતાનોનું પત્ની લલિતાબેને પૂ. હીરકગુરુણીની પ્રેરણાથી એકાંતર ઉપવાસ, ભરણ-પોષણ કરે તેમ જનકભાઈ માત્ર પોતાના સંતાનોના જ છઠ્ઠ ઉપવાસ તથા અઠ્ઠમ ઉપવાસના વરસીતપો કર્યા અને બધા નહીં પરંતુ અનેક દીન-દુઃખી, પીડિત અને નોધારાના પિતા વરસીતપના પારણા તેમણે પોતાના ગુરૂણી શ્રી હીરાબાઈ મ., બની તેમના જીવનને જીવવા જેવું બનાવવા મથતા રહ્યા. સ્મિતાબાઈ મ.ની પાવન નિશ્રામાં મુંબઈ-કલકત્તા ખૂબ જ અખટ પધ્યરાશિ ભેગી થઈ હોય ત્યારે જૈનકુળ, ધર્મિષ્ઠ શાસન પ્રભાવનાપૂર્વક ધામધૂમથી કર્યા. એ વખતે લાખો
માતા-પિતા, ધર્મ-ધર્મગુરુઓની કૃપા વગેરે પ્રાપ્ત થાય છે. રૂપિયાની ઉમદા સખાવતો જાહેર કરી હતી. આજે પણ તેમનું
જનકભાઈએ પણ પૂર્વભવે આવો પુણ્યરાશિ ભેગો કર્યો હશે યોગદાન દરેક ક્ષેત્રોમાં ખૂબ જ રહેલું છે.
એટલે જૈનકુળે જન્મ સાથે ધર્મના સંસ્કારો મળ્યા. નાનપણથી આમ તેઓ ધર્મની અપૂર્વ સાધના કરી મલેશિયા મુકામે જ ધર્મ તેમની રગ-રગમાં વણાયેલો. નાનપણથી જ સ્વર્ગવાસ પામ્યા. તેમના પરિવારે ખૂબ સારું યોગદાન સંઘ- કંદમૂળત્યાગ, ૧૫ વર્ષના હતા ત્યારથી સામાયિક-પ્રતિક્રમણ શાસન-સમાજને અર્પણ કરી તેમની આન-બાન-શાન જાળવી વગેરે શીખી લીધા હતાં. s.s.c. સુધીનો અભ્યાસ મોરબીમાં છે. તેમના ધર્મપત્ની લલિતાબેને હરસુખભાઈના સેવા તથા જ કર્યો. ભણી-ગણીને તૈયાર થયા બાદ રેલ્વેમાં સર્વિસ મળતા દાનના પ્રગટેલા દીવાને સતત પ્રગટેલો રાખ્યો છે.
મોરબીમાં જ સ્થાયી થયા. ઓફિસની નોકરી એટલે સવારઆવા જૈન સમાજના અણમોલ રત્નસમાન સાંજ સમય મળતો. આ સમયમાં તેઓ ૩ જગ્યાએ જૈનશાળા હરસુખભાઈને સો સો સલામ.
ભણાવતા. પોતે જે ધર્મ પામ્યા તેનો અન્યને પણ લાભ આપી
તેમનો પણ આ ભવ અને પરભવ સુધારવા હંમેશા તત્પર અનેક સદ્ગણોના માલિક, મૂકસેવક,
રહેતા. મોરબીથી રાજકોટ બદલી થઈ. પત્ની પણ સરળ, ધર્મનિષ્ઠ વ્યકિતત્વ
ધર્મનિષ્ઠ અને પતિવ્રતા હોવાને કારણે પતિના દરેક કાર્યમાં શ્રી જનકભાઈ મગનલાલ દફતરી હસતા-હસતા સાથ આપતા. રાજકોટ બદલી થતાં ક્વાર્ટરમાં આ અવની પર રોજરોજ હજારો માનવીઓ જન્મે છે
રહેતા અને કોઠી કમ્પાઉન્ડમાં શનિ-રવિ જૈનશાળા શરૂ કરી. અને મૃત્યુ પામે છે. બસ, જીવન પૂરું થતાં જ વ્યક્તિ ભૂલાઈ
ગામથી થોડે દૂર જૈનશાળા કે સંત-સતીજીનો યોગ ઓછો મળે જાય છે. થોડા કલાકો, થોડા દિવસો, થોડા વર્ષો પછી વ્યક્તિત્વ
આ તે ક્ષેત્રને પણ ધર્મના રંગે રંગવા તેમણે પુરૂષાર્થ આદર્યો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org