________________
૧૦૪૨
જિન શાસનનાં નવલિકાસંગ્રહો, ત્રણ નવલકથાઓ, ત્રણ નાટકો, સોળ વિવિધ પાલિતાણામાં જાણ પણ કરી. શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોમાં વિષયો પર સાહિત્ય-સર્જન, પાંચ પુસ્તકો, પંદર બાલ સાહિત્ય મણિભાઈની તલ્લીનતા જોઈ રહ્યો છું. દીક્ષાનો પ્રસંગ હોય, વગેરે ઉપરાંત બીજા અનેક ગ્રંથોનું સંપાદન અને અનુવાદ પણ પ્રતિષ્ઠાનો પ્રસંગ હોય કે વિધિ-વિધાન કે પૂજા-પરમાત્મકર્યા છે. પુરસ્કૃત સાહિત્યમાં કાવ્યસંગ્રહ ‘ચમકતે જુગનૂ', ભક્તિનો પ્રસંગ હોય એવાં અનેક શાસન-પ્રભાવનાનાં કાર્યોમાં કહાનીસંગ્રહ ‘સ્વપ્ન', નવલકથા “પ્રિયંકર' ઉપરાંત ‘ગાંધી સે રાવલમલજી અગ્રણી હોય. પાછલા દિવસોમાં પાલિતાણાના ગાંધી તક’ ‘હિન્દી સાહિત્ય કે નક્ષત્ર', ‘વિક્રમ-વેતાલ', આરીસા ભુવન જિનમંદિર-જીર્ણોદ્ધાર અને શિલારોપણ—મુહૂર્ત ‘મહાવીર : મેરે સ્વપ્ન’, ‘નમસ્કાર' ત્રણ ભાગોમાં અને “ચિંતન હોવાથી મણિભાઈની પ્રભાવકતા જોતાં જ રહી જવાય એવી કી ચાંદની’ છે. ‘ચિંતન કી ચાંદની' મણિજીનો સર્વાધિક ચર્ચિત રહી છે. રાજસ્થાનનાં અનેક સ્થળોમાં જિનેશ્વર પરમાત્મા પ્રત્યે ગ્રંથ છે, જેનો અનુવાદ તમિલ, કન્નડ, મરાઠી અને ગુજરાતીમાં નિર્મળ શ્રદ્ધા, અસાધારણ સમર્પણભાવ સાથે અદ્ભુત થઈ ચૂક્યો છે. આ પુસ્તકને “કાકા કાલેલકર સમ્માન'થી પણ હૃદયસ્પર્શી પ્રભાવનાનું કાર્ય મણિભાઈએ કર્યું. નવાજવામાં આવ્યાં છે. મણિજીના લેખો અનેક રાષ્ટ્રીય પત્ર
દુબળી–પાતળી કાયા, સાદાં-વસ્ત્રો ધારણ કરતા, કરુણા પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે.
અને સેવાથી સભર, સરળતા, સહજતા અને સ્વાભાવિકતા સહ રાવલમલ જૈન “મણિ’ પોતે ન ઇચ્છવા છતાં ૧૯૬૫થી જિનાજ્ઞાને સમર્પિત મણિજીએ નાગપુરથી શ્રી સમેતશિખર અત્યાર સુધીમાં અનેકવાર અનેક સંસ્થાઓ દ્વારા પુરસ્કારો, મહાતીર્થના ૯૫0 કિલોમીટરના માર્ગ પર વૈયાવચ્ચની સુંદર પ્રશસ્તિઓ અને સમ્માનોથી સમ્માનિત થતા રહ્યા છે. આ વ્યવસ્થા કરવા માટે ખુદ પોતાને અને સાથીઓને અગ્રેસર પરંપરા લગાતાર ચાલુ છે.
બનાવ્યા છે. છત્તીસગઢમાં યુવકયુવતીઓની સંસ્કાર શિબિરતમામ કામો વચ્ચે મણિજીનાં સૌથી વધુ રુચિકર કાર્યો
પ્રારંભ કરનાર શ્રી મણિજી સૌના કલ્યાણમિત્ર છે. સેવાના
માર* જમીન અને જનજીવન સાથે સંલગ્નિત છે. જેમાં પ્રાકૃતિક વિશાળ વટવૃક્ષ જેવાં અનેક સત્કાર્યો કરતા તેઓ શ્રાવક ધર્મને ચિકિત્સા અને યોગવિજ્ઞાનના પ્રચાર-પ્રસાર, ગ્રામીણ ક્ષેત્રોમાં સમર્પિત છે. અસીમ શક્તિઓથી સુસજ્જ મણિજીની સર્વત્ર ઉપચાર-વ્યવસ્થા, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને સ્વાથ્ય
પોતાની વિશિષ્ટ ઓળખ છે. એમની કર્તવ્ય-નિષ્ઠાની ઊંચાઈ સંબંધિત જાગૃતિ પેદા કરવી, રોગોપચાર માટે ઇચ્છુકોને આર્થિક
અમાપ છે. શ્રી મણિજીએ મનની પવિત્રતા અને હૃદયની અનુદાન આપવું, ગામડાંઓના સર્વાગી વિકાસ માટે વિભિન્ન
નિચ્છલતા આત્મસાત્ કરી લીધી છે. સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા રાખી કાર્યોનું સંચાલન, જળ-સંરક્ષણ, ઔષધીય છોડોનું ઉત્પાદન અને
એમણે હંમેશાં આત્મચિંતન અને આત્મવિકાસને મહત્ત્વ આપ્યું વિસ્તાર, રાસાયણિક ખાતર અને દવારહિત અન્નોત્પાદનને
છે, જે પ્રશંસાપાત્ર બન્યું છે. આચરણમાં નિર્મળતાથી ઓતપ્રોત
છે, જ પ્રોત્સાહન, પ્રતિભાઓને બધી રીતે આગળ વધારવાની પહેલ સદાય
છે સદાય ધર્મમાર્ગમાં અભિવૃદ્ધિ કરે એ જ શુભકામના. તેમ જ પરસ્પર પ્રેમ અને સદ્ભાવનો પ્રસાર સામેલ છે. આ મુંબઈના શ્રી પાનાચંદ ઝવેરી શ્રી “મણિ'જી વિષે નોધે સઘળાં કાર્યો એમને સુખ અને સંતોષ આપે છે.
છે કે અસંખ્ય લોકો આજ ગર્વથી કહે છે કે “મણિ'જીએ નિષ્કામ કર્મયોગી રાવલમલ જૈન “મણિ' જીવનના
એકલાએ પોતાની શક્તિએ નગપુરામાં તીર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર સાતમા દશકમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે એમને શુભકામના
કરી બતાવ્યો. આપણે પ્રેરણા લેવી જોઈએ કે દેઢ ઇચ્છાશક્તિ પાકવીએ કે તેઓ પોતાની આસપાસના સંદ, સંસારને વધારે અને માનસિક શક્તિનું સ્થાન બની ગયું છે. શ્રી ઉવસગ્ગહર સુંદર અને સમર્થ બનાવવા નિરંતર પ્રયત્નશીલ રહે.
પાર્થતીર્થ! શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના યશસ્વી અધ્યક્ષ શ્રી
શ્રેણિકભાઈ કસ્તુરભાઈ આ તીર્થની યાત્રા કર્યા પછી રાવલમલજી જૈન “મણિ'ને જિનશાસનના અનુરાગી
ભાવવિભોર થઈને પોતાની તીવ્ર આંતરિક પ્રસન્નતા વ્યક્ત તરીકે બિરદાવતાં પ.પૂ. ગણિવર્ય અનંતભદ્ર વિજય મ.સા. લખે
કરતાં કહે છે કે આજ મને એ કહેતાં આનંદ થાય છે કે શ્રી છે કે સુશ્રાવક, ધર્મનિષ્ઠ, ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થના તીર્થોદ્ધારમાં
રાવલમલજી જૈન “મણિ'એ ઓછા સમયમાં શ્રી ઉવસગ્ગહર સમર્પિત પુણ્યવાન રાવલમલજી મણિનું હજારો લોકો સેંકડો
પાર્શ્વતીર્થનું એટલું સુંદર ભવ્યનિર્માણ કરી બતાવ્યું જે આપણે સંસ્થાઓ તરફથી અભિવાદન કરી રહ્યાં છે. કેટલાક શ્રાવકોએ
પચાસ વર્ષોમાંય પૂરું ન કરી શકીએ.
કરી બતાવ્યો. અને સ્થાન બની મન યશરવી એ
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org