________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૧૯
પછી ફાગણ સુદ પાંચમના શુભ દિવસે પ.પૂ.આ.શ્રીમદ્ તેઓશ્રીને વયોવૃદ્ધ અવસ્થામાં પણ સેંકડો સ્તવનો અને વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદ પ્રાપ્ત કરી સક્ઝાયો કંઠસ્થ હતી. તેઓશ્રી વ્યાખ્યાનો પણ પ્રાયઃ પુનઃ તૃતીય વર્ધમાન તપનો પાયો નાખવાની શરૂઆત કરી. સઝાયોને આધારે ચલાવવાની આગવી કળા ધરાવતા હતા. વયોવૃદ્ધ અવસ્થા, કેડના મણકાની કાયમી પીડા, કંપાવા વગેરે પ્રતિક્રમણમાં પણ સ્તવન-સઝાય બોલતા ત્યારે સાંભળનારને અનેકવિધ શારીરિક પ્રતિકૂળતાઓથી ઘેરાઈ જવા છતાં થઈ આવે કે “સૂરે સૂરે ગૂંજી ઊઠે મીઠો ઝંકાર, શબ્દ શબ્દ ગાજે વર્ધમાન તપનો તેમનો અનુરાગ વિસુઝઝમાણ ભાવાની કોયલનો ટહુકાર !' ઉક્તિને સાર્થ કરી રહ્યો હતો. તૃતીય પાયો નાખ્યા પછી
સાધ્વીજી શ્રી પુષ્પચૂલાશ્રીજી મહારાજ આવી અનેક તેઓશ્રી ૨૭માં ઓળી અપૂર્વ પ્રસન્નતાથી સભર હૃદયે કરી
ગુણગરિમાને વરેલાં હતાં. તેમની વિભૂતિમત્તાનું વર્ણન કરવું એ શક્યા હતા. જરા પણ શારીરિક પ્રતિકૂળતા ઊભી થાય તો
પંગુ માનવીથી અટવી ઓળંગવાનું દુષ્કર કાર્ય છે. તરત જ આયંબિલની સ્મૃતિ તીવ્ર કરે. તેઓશ્રીએ જીવનમાં
સુરેન્દ્રનગરમાં વિ.સં. ૨૦૫૪ની સાલમાં આવી મહાન તપસ્વી દવાના સ્થાને આયંબિલ અને ડોક્ટરના સ્થાને નવપદજીને
સાધ્વી શ્રી પુષ્પચૂલાશ્રીજી મ.સા. પરમ સમાધિમય સ્વર્ગવાસ સ્થાન આપ્યું હતું. અનાદિકાળથી આહારસંજ્ઞાની પરવશતા જીવને રીબાવી રહી છે, ત્યારે આવી જૈફ વયે પણ તપનો
પામ્યા હતા. પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિશઃ વંદના! અનુરાગ તેઓશ્રીના રુધિરના બંદે બંદે વ્યાપ્ત થયેલ દેખાઈ સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી આવે છે. તપના પ્રભાવે સમતાનો પણ તેઓશ્રીના જીવનમાં
ખીમઈબેન લખીધર શીવજી ગડા જૈન ધર્મશાળા, અપૂર્વ આવિર્ભાવ થઈ રહેલો હતો. જ્યારે આહારસંશાનું
- પાલિતાણા
– આક્રમણ જનસમાજ પર વધી રહ્યું છે, જ્યારે જૈન કુલોમાં
પરમ તપસ્વીરના પણ ભક્ષ્યાભઢ્ય અને પેયાપેયનો વિવેક લુપ્ત થતો જાય છે, ત્યારે આવા કપરા કાળમાં તપ-ત્યાગની જ્વલંત મર્લિ સમાં પૂ સાળીશ્રી દિવ્યપ્રભાશ્રીજી મહારાજ આર્યા પુષ્પચૂલાશ્રીજીનું જીવન ભૂલા પડેલા પથિકને દીવાદાંડી ભારતીય સંસ્કૃતિને અડીખમ ઊભી રાખવામાં સંતોસમુ દિશાસૂચક બની રહે તેમ છે. તથા વર્તમાનમાં તપમાં મહંતોનો ફાળો મુખ્ય છે. એટલે એમ કહી શકાય કે ભારતીય અદ્ભુત રેકોર્ડ કરનાર સાધ્વી શ્રી હંસકીર્તિશ્રીજી મ. સા. સંસ્કૃતિ સંતોની સંસ્કૃતિ છે. એવી સંતોની સંસ્કૃતિ જ્યાં વિકસી વર્ધમાનતપની 300 ઓળી તરફ ગતિમાન બની રહ્યા છે. છે એવા કચ્છ પ્રદેશમાં ભુજપુર ગામ છે. તેમાં સુશ્રાવક શ્રી તેઓ પણ સાધ્વી શ્રી પુષ્પચૂલાશ્રીજી મ.સા.ના જ પ્રશિષ્યા છે. ડુંગરશીભાઈનાં ધર્મપત્ની હારબાઈની ઉત્તમ કુક્ષિએ તપની સાથે તેઓશ્રીના અન્ય ગુણો પર જગતના જીવો
મણિબહેનનો જન્મ થયો. યથારામગુણ મણિબહેન મણિ સમાન માટે આકર્ષણરૂપ બની રહ્યાં હતા. મિલનસાર સ્વભાવ,
રૂપાળાં, કિંમતી અને તેજસ્વી હતા. માતાપિતાએ એક મહિનામાં સાત્ત્વિકતા, પરોપકાર પરાયણતા, સંયમસાધના, કૃતલક્ષતા,
તો પારણાનાં સગપણ કરી નાખ્યા. બાલ્યવયમાં, બુદ્ધિપ્રતિભા જયણા વગેરે ગુણોથી શોભતાં ગુરુણીજી અનેકોનાં પ્રેરણામૂર્તિ
અને ધર્મસંસ્કારોનો અત્યંત વિકાસ થયો હતો. ધર્મરંગે રંગાયેલા હતા. વૃદ્ધાવસ્થાને લીધે પદાર્થોની વિસ્મૃતિ થઈ હતી. પણ
મણિબહેનને જોઈ માતાપિતાને ચિંતા થઈ કે આ પુત્રીમાં અસ્થિમજ્જા બનેલ જયણાને પરિણામે બેસતાં કે ઊઠતાં વૈરાગ્યભાવ તો નહીં ઉદિત થાય! એવા વિચારે તેનાં લગ્ન કરી પ્રમાર્જના તેમજ બોલવામાં મહપત્તિનો ઉપયોગ તેમને પ્રાયઃ નાખ્યાં. પણ એક જ વર્ષમાં મણિબહેનનું સૌભાગ્યસિંદૂર વિસ્મૃત થતો નહોતો. અરે ! રાત્રિના સમયે પડખું ફેરવતાં જામે ભૂંસાઈ ગયું! તેમનું પાસે રહેલું રજોહરણ જ સચેતન બનીને પ્રાર્થના કરી બસ, પહેલેથી જ વૈરાગ્યવાસિત જીવન તો હતું જ, રહ્યું હોય તેવો ભાસ તેમના જીવનમાં વ્યાપેલા જયણાગુણને એમાં આ નિમિત્ત ઊભું થયું. આમ તો અંચલગચ્છના હોવા કારણે થઈ રહ્યો હતો. સ્વાધ્યાયનો રસ પણ જીવનમાં એટલો છતાં તપાગચ્છાચાર્ય પૂજયપાદ આ. શ્રી કનકસૂરીશ્વરજી જ વ્યાપેલો હતો. રાત્રિમાં જાગ્રત બને તો તરત જ આશ્રિતોને મહારાજની વૈરાગ્યવાણીથી રંગાઈ અત્રે જ દીક્ષા લેવાનો નિર્ણય સૂચન કરે કે મને સ્વાધ્યાય કરાવશો?
કર્યો અને વિ.સં. ૨00૮ના માગશર સુદ પના શુભ દિવસે ભદ્રેશ્વરતીર્થની પવિત્ર ભૂમિમાં પૂ.આ.શ્રી કનકસૂરીશ્વરજી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org