________________
૧૦૩૮
જિન શાસનનાં શ્રી ગૌતમભાઈનાં ધર્મપત્ની શ્રી જ્યોત્સનાબહેન પાર્ટનરની જવાબદારી ૨૪ વર્ષની યુવાન વયે સંભાળી. માલની મુંબઈ યુનિવર્સિટીના (M.A.) આજે શ્રી ગૌતમભાઈની સાથે ઉચ્ચ ગુણવત્તાના કારણે આખા દક્ષિણ ભારતમાં ડંકો વગાડનાર દરેક કાર્યમાં સહકાર આપી રહ્યાં છે. તેમના પુત્ર શ્રી આ ફેક્ટરીના માલની ઘણાં વર્ષો સુધી મોટી માંગ જળવાઈ પ્રિયેશભાઈ શાહ આજે સાગરગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર
રહેલ. “આંધ્ર રી-રોલિંગ વર્કસ'ને ઉચ્ચ ક્ષમતાને કારણે કેન્દ્ર બનીને દુનિયાભરની ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા
સરકાર દ્વારા પ્રમાણિત “ટ્રાન્સ વર્લ્ડ ટ્રેડ ફેયર સિલેકશન એવોર્ડછે. પચાસ ઉપરાંત પ્રોડ્યુસરોનું માર્કેટિંગ તથા એક્સપોર્ટ
૧૯૮૨' અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. રી
રોલિંગ ઉદ્યોગ ઉપરાંત કાપડિયા ગ્રુપની તેલ-દાળની મિલો તથા ઇમ્પોર્ટનું મોટું કામ કરે છે. સાગરગ્રુપને આજે અમેરિકન
વેપાર, કૃષિ વગેરે સર્વના સંચાલનમાં પણ શ્રી ધીરજભાઈનો સરકારે ફોરટ્યુન ૫00 કંપની ગુજરાતના લિસ્ટમાં સામેલ
મોટો ફાળો રહેલ છે. વિશેષ ‘બિલ્ડર' તરીકે તેમનું નામ ઉચ્ચ કરેલ છે જે તેમની સિદ્ધિ બતાવે છે. શ્રીમતી જાનકી તેમનાં
ક્વોલિટીના બાંધકામના કારણે જાણીતું થયેલ છે. નાનાં-મોટાં પુત્રવધૂ પણ આજે ઓફિસ મેનેજમેન્ટ અને “ફિરદૌસ”
સૌને ઉપયોગી એવાં આધુનિક મકાનોનું બાંધકામ એ તેમની બંગલામાં મહેમાનોનું સ્વાગત અને સરભરા કરી રહ્યા છે. વૃત્તિ તથા શોખ બન્ને છે. તેમના પરિવાર તરફથી ૧૧૦ રૂમનું તેમની પ્રપૌત્રી પૂજાબહેન આજે અમેરિકામાં ફાઇનાન્સ ચેરીટેબલ અતિથિગૃહ હૈદરાબાદ મધ્યે ચલાવી રહ્યા છે. ઉપરાંત મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યાં છે અને પ્રપૌત્ર વારિણસાગર વિવિધ સંસ્થાઓમાં જોઈન્ટ ડોનર તરીકે તેમના નામે છે અમેરિકામાં ઇન્ટરનેશનલ માર્કેટીંગનો કોર્સ કરી રહ્યા છે. અતિથિગૃહો ચાલી રહ્યા છે.
૮૪ વર્ષના શ્રી ગૌતમભાઈ આજે પણ એક યુવાનને આવી બહુમુખી વેપારી પ્રતિભાની સાથે સાથે શોભે તેવી પ્રતિભા સાથે ખૂબ જ અંતરથી સમાજસેવા કરી ધીરજભાઈ અનેક સેવાકાર્યોમાં પણ પોતાના સમયનો સદુપયોગ રહ્યા છે. ધન્યવાદ.
કરી રહ્યા છે. પિતાશ્રી ટોકરશીભાઈનાં પદચિન્હો ઉપર ચાલતા
આવતા તેઓશ્રીએ નિમ્ન હોદ્દાઓ | પદો સરલતાપૂર્વક સ્વપ્નદ્રષ્ટા ઃ આંધતા આગેવાન
સંભાળ્યાં છે. શ્રી ધીરજલાલભાઈએ ગુજરાતીઓની મુખ્ય ઉધોગપતિ
સંસ્થા શ્રી ગુજરાતી પ્રગતિ સમાજના ૧૯૯૪-૯૫થી પ્રમુખ શ્રી ધીરજલાલ ટોકરશી કાપડિયા
તરીકેની સેવા બજાવી સંસ્થાની પ્રવૃત્તિઓને ઘણો જ વેગ આપ્યો
છે. બીજા બે પ્લોટો - જમીનની ખરીદી કરી નવી યોજનાઓ | કચ્છી સમાજના વિખ્યાત ઉદ્યોગપતિ તથા ધની એવા
બનાવી છે. આંધ્રપ્રદેશના પ્રમુખ તરીકે પણ તેમની સેવા જાણીતી શ્રી ટોકરશીભાઈ લાલજી કાપડિયા અને માતા શ્રીમતી
છે. શ્રી કચ્છી મિત્ર મંડળના પ્રમુખ, સર્વોદય વિચાર પ્રચાર અમૃતબહેનનાં પ્રથમ સંતાન “શ્રી ધીરજભાઈનો જન્મ બર્માના
ટ્રસ્ટ, ગાંધી જ્ઞાન મંદિરના ચેરમેન, સર્વોદય ટ્રસ્ટ કસ્તુરબા નાનકડા શહેર મોલમીનમાં ૭મી ઓગષ્ટ ૧૯૩૮ના થયેલ.
નેચર ક્યોર હોસ્પિટલના પ્રમુખ, સાઉથ ઇન્ડિયા કચ્છી વિશા આજે ૬૨ વર્ષની આયુમાં પણ જો તમે ધીરજભાઈને મળો તો
ઓશવાલ એકમના પ્રમુખ, ભારતની પહેલી ટી.એલ. કાપડીયા ૨૫ વર્ષના યુવાનના થનગનાટ અને ૭૫ વર્ષના વૃદ્ધના ધેર્યનો
આઇ બેન્કના પ્રમુખ, અનાથાશ્રમ, મહાવીર હોસ્પિટલ, મંદિરો જાણે ભેગો જ પરિચય થઈ જાય. ઉત્સાહ, ઉમંગથી ભરેલા
અને બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવી રહ્યા છે. એવા ધીરજભાઈની પહેલી મુલાકાતમાં તાજગીભરી
અમદાવાદની બાજુમાં સરદારનગર ડેવલપમેન્ટ કોર્પોરેશનના મિત્રતાનો અનુભવ થયા વગર ન રહે. દરેક નાના-મોટા કામમાં
ડાયરેક્ટર તથા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સર્વોદય ટ્રસ્ટની સંપૂર્ણ ચોક્સી જાણે જર્મન પરફેશન આપને જોવા મળે. આવા
શીવરામપલ્લી ગામડાંમાં કસ્તુરબા નેચર ક્યોર, હૉસ્પિટલના ટી. યુવાન ધીરજભાઈને પ્રત્યક્ષ મળવું એ એક લહાવો છે.
એલ. કાપડીયા ષષ્ટીપૂર્તિ ટ્રસ્ટ, પેજબાઈ બાલનિવાસના ચેરમેન | મુંબઈની પ્રખ્યાત માનનીય શ્રી કનૈયાલાલ મુનશીની તથા અનેક ઍવોર્ડોથી સમ્માન પામ્યા છે. સ્થાપિત શ્રી હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં ૧૯૫૬માં
આમ દરેક પ્રકારની સેવા–સમાજની ૪૦ સંસ્થાઓ પ્રથમ વર્ગમાં મેટ્રિક પાસ થયા બાદ ઉચ્ચ અભ્યાસ બી.કોમ.નો
સાથે જોડાઈ તેને પ્રગતિશીલ બનાવી છે. હાલમાં જ સ્પેશિયલ હૈદ્રાબાદની નિઝામ કોલેજ'માં પૂર્ણ કરી, એલ.એલ.બી.નો
સ્કૂલ-મેન્ટલી રિટાયર્ડ, બાળકોની સંસ્થા ઊભી કરવામાં દરેક અભ્યાસ અધવચ્ચે છોડીને આંધ્ર રાજ્યની લોખંડના સળિયા
જાતનું પ્રોત્સાહન આપી સંસ્કૃતિ શિખર નામે ટ્રસ્ટ ચાલુ કરેલ બનાવતી પ્રમુખ ફેક્ટરી “આંધ્ર રી-રોલિંગ વર્કસ'ના મેનેજિંગ
છે. લાયન્સ ક્લબમાં પ્રમુખ, ડેપ્યુ. ડિસ્ટ્રિક્ટ ગવર્નર બની રૂરલ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org