________________
૧૦૧૬
જિન શાસનનાં લગનીની સાથોસાથ દરેક ક્રિયા-પડિલેહણ કે પ્રતિક્રમણ સાંજે ૫-૫૦ મિનિટે પરલોક સિધાવ્યાં. પૂજ્યશ્રીનું સંયમજીવન સમયસર જ કરતાં.
જેમ અનેકોને પ્રેરણાદાયી હતું તેમ પૂજ્યશ્રીનું મંગલમય જીવદયાની અવિહડ લગની–પ્રતિપળ જયણાનો ઉપયોગ સમાધિમૃત્યુ પણ અનેકોને પ્રેરણાદાયી બની ગયું.. : કોઈપણ વસ્તુ લેવી-મૂકવી પુંજીને જ...ચાલતી વખતે પણ અષ્ટ પ્રવચનમાતાનું એક સંતાન જૈનશાસનરૂપી દૃષ્ટિ નીચે જ...મુહપત્તિનો કાળજીપૂર્વક ઉપયોગ...વગેરે ગુણો ગગનતલમાંથી વિદાય થયું. વંદન હો એ મહાન સંયમી-દીર્ઘ આત્મસાત્ થઈ ગયેલા. પોતાના શિષ્યા-આશ્રિત પરિવારની સંયમી પૂ. સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી મહારાજને! પણ એટલી કાળજી અને જ્ઞાનની ઉપાસનાની સાથોસાથ તપની
સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પણ. એમનાં ગ્રુપમાં સાધ્વીજી શ્રી કુવલયાશ્રીજી મ., સાધ્વીજી પ્રેરણાથી માતુશ્રી ખીમઈબેન લખીધર શીવજી ગડા જૈન શ્રી પ્રભંજનાશ્રીજી મ., સાધ્વીજી શ્રી નેમિપ્રભાશ્રીજી મ. ,
ધર્મશાળા, પાલિતાણા સાધ્વીજી શ્રી પૂર્ણગુણાશ્રીજી મ., સાધ્વીજી શ્રી પૂર્ણયશાશ્રીજી મ, સાધ્વીજી શ્રી નિર્મલયશાશ્રીજી મ. આદિએ વર્ધમાન તપની
સમતા અને સરળતાની મૂર્તિ અને ૧૦૦ ઓળી પૂર્ણ કરેલ છે. જ્યારે તેમના ગ્રુપના ૩૬ જેટલા
ઉગ્ર તપસ્વિની સાધ્વીજીઓ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની સુંદર આરાધના દ્વારા પૂ. સાધ્વીજી શ્રી સુલતાશ્રીજી મહારાજ સંયમજીવનને સફળ કરી રહ્યા છે.
જિનશાસનરૂપી ઉપવનમાં અનેક સંતોરૂપી સુમનો આવા વિષમકાળમાં પણ ૬૪ વર્ષ સુધી જરી પણ દોષ ખીલ્યાં અને પોતાની ચારિત્રરૂપી સુગંધ ચોમેર પ્રસરાવી અમર ન લાગી જાય તેની પૂરી કાળજીપૂર્વક સુંદર સંયમ-આરાધના બની ગયાં એ જ ખુબૂ આજે પણ અનેક પુણ્યાત્માઓને પ્રસન્ન કરતાં છેલ્લા લગભગ ૮ વર્ષથી “આરાધના’ના ‘પુર' સમાન કરે છે. જિનશાસનનાં સંતો એટલે કર્મોનો બોજ ઉતારવા, રાધનપુરમાં પોળિયાના ઉપાશ્રયમાં શ્રાવકોની અતિ આગ્રહભરી આત્માની ખોજ કરવા, મુક્તિ-મોજ માણવા, જ્ઞાનસાગરમાં વિનંતીથી સ્થિરવાસ રહ્યાં હતાં. ઉંમરના હિસાબે તબિયત તરવા સતત પ્રયત્નશીલ રહેતા તપસ્વીઓ! સાધુ-સાધ્વીઓના નરમ-ગરમ થવા છતાં બીજા જીવો માટે કોમળ પણ પોતા માટે આ શ્રમણ-સમુદાયથી જિનાકાશ ઝળહળી રહ્યું છે. કઠોર એવા પૂજ્યશ્રી સમતાભાવે વ્યાધિઓ સહન કરતાં. શ્રમણીરત્નોમાં બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, મૃગાવતી, આદિ ગુણાનુરાગીતા એવી કે ગમે તે ગચ્છ કે પક્ષના મહાત્મા આવે, પૂર્ણ તેજે ચમકતાં નક્ષત્રો સમાન છે. બધાની ભક્તિનો લાભ લેવાની ભાવનાવાળા રહેતાં.
આજે પણ વર્તમાનમાં પૂ. સાધ્વીજી મહારાજોએ પોતાનાં છેલ્લે પૂજ્યપાદ અધ્યાત્મમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ ભવ્ય અને ભાવુક જીવન દ્વારા અનેકાનેકનાં જીવન પાવન વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ કચ્છથી શંખેશ્વર તરફ જતાં બનાવ્યા છે, એમાંનાં એક છે પૂ. સાધ્વીજી શ્રી સુલભાશ્રીજી રાધનપુર પધાર્યા ત્યારે હિતશિક્ષા મેળવીને ખૂબ જ રોમાંચિત સાધ્વીજી. જેમના જીવન-સિતારમાંથી સમતા, સરળતા અને થયાં હતાં.
સહનશીલતાના સુરીલા સૂર રેલી રહ્યા છે. જેમની જીવનસંયમજીવનની નૈયાને જ્ઞાન-ધ્યાનરૂપી હલેસાંઓ વડે સરિતાનાં નિખાલસતા, નિર્મળતા અને નિષ્પક્ષતારૂપી નીરથી આગળ હંકારી રહ્યું હતાં ત્યાં ‘પુન્યશાળીને પગલે નિધાન'ની અનેક પુણ્યાત્મા પાવન થઈ રહ્યા છે, જેમની જીવન-વાટિકામાં જેમ રાધનપુર સંઘના પુન્યોદયે સુવિશાલ સાધુ-સાધ્વીજીનાં પ્રસન્નતા, અપ્રમત્તતા અને પ્રભાવકતાનાં પરિમલ પ્રસરી રહ્યાં પરિવાર સાથે પરમ પૂજ્ય વર્ધમાન તપના અનન્ય ઉપાસક છે એવા અસાધારણ ગુણધારક પૂ. વર્ધમાન-તપ-આરાધક આચાર્યદેવ શ્રીમદ વિજયરાજતિલકસુરીશ્વરજી મહારાજ આદિ તપસ્વીરત્ના શ્રી સુલભાશ્રીજી મહારાજનું જીવન અત્યંત છ-છ આચાર્યભગવંતોના શ્રીમુખે નમસ્કાર મહામંત્રનું શ્રવણ પ્રેરણાદાયી છે. કરતાં તેમ જ તેઓશ્રીના વરદ હસ્તે વાસક્ષેપ નંખાવી પોતાના રાજનગર-અમદાવાદ સમી ધર્મનગરીમાં પિતા આત્માને અરિહંતના ધ્યાનમાં લીન બનાવી ચતુર્વિધ સંઘની ગોકળભાઈ અને માતા ધીરજબહેનના ઘરે વિ.સં. ૧૯૭૯ના હાજરીમાં પૂર્ણ સમાધિપૂર્વક વિ.સં. ૨૦૪૯ પોષ વદ ૮ ના આસો વદ ૬ને મંગલ દિને એક પુત્રીરત્નનો જન્મ થયો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org