________________
ઝળહળતાં નક્ષત્રો
૯૯૧
શાસનધુરાના સાચા સ્તંભ : મોક્ષ પામવાના પ્રબળ
આદર્શ શ્રમણી ભગવંત પુરુષાર્થી, નેવું વર્ષનો સંયમપર્યાયયુક્ત
પૂ. સાધ્વીરના શ્રી વિમલકીર્તિશ્રીજી પૂ.સા.શ્રી નેમશ્રીજી મ.સા.
મહારાજ (ગા મહારાજ) તેઓને લધુવયથી જ
જે તપાગચ્છની ઉજળી અજબ-ગજબની વક્નત્શેલી
પરંપરા પ્રભુ વીરશાસનના પ્રાપ્ત થઈ હતી. આઠ વર્ષના
વિચ્છેદ સુધી અવિચ્છિન્નપણે દીક્ષા પર્યાય એટલે કે ૧૪
ચાલવાની છે તે તપાગચ્છના વર્ષની ઉમરે પોતાના વતન
સૌથી સુવિશાલ અને સુવિહીત ડુમરામાં પ્રથમ સમ્યકજ્ઞાનના
શ્રમણ-શ્રમણી સમુદાયના રંગ સાથે તપનો ઉમંગ પણ
ગચ્છાધિપતિપદના ગૌરવભર્યા પૂજ્યશ્રીના જીવનમાં તાણા
સ્થાન-માનને શોભાવી રહેલા વાણાની જેમ વણાઈ ગયો હતો.
સુશાલ ગચ્છાધિપતિ, પૂજ્યશ્રીના ચરણકમળમાં વડીદીક્ષાના તથા આચારાંગ
પ્રવચનપ્રદીપ પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી ઉત્તરાધ્યયન સૂત્ર પયના જોગોદ્રવહન, બે માસી, ૨Tી માસી,
મહારાજાને જન્મ આપવા દ્વારા જિનશાસનને એક અમૂલ્ય ૧૫ માસી, ૪ માસી વર્ષીતપ, કલ્યાણકો, ૬૨ વર્ષ સુધી
ભેટ આપનારું વિમલ અને વિરલ વ્યક્તિત્વ એટલે જ “બા જ્ઞાનપંચમીની આરાધના, પોષ દશમી, મૌન એકાદશી, મેરુ
મહારાજ”ના ઉપનામથી નવાજાતા પૂજ્ય સાધ્વીવર્યા શ્રી તેરસ, ચૈત્રી પૂનમ, વીશસ્થાનક તપ, છ અઠ્ઠાઈ, સોળ ભથ્થુ,
વિમલકીર્તિશ્રીજી મહારાજ...! માસક્ષમણ, ૧૯ ઉપવાસ, નવપદજીની ૧૦૫ ઓળી,
તેઓશ્રીનો જન્મ સોરઠદેશવતિ ભાવનગર જિલ્લાના વર્ધમાનતપની ઓળી આદિ ઘણી તપસ્યાઓ કરી કર્મસત્તા સામે
જેસર ગામમાં અને શ્રીયુત દીપચંદ રામજીના રજવાડી જંગ ખેલતા રહ્યા. સંયમમાર્ગના નવ દાયકા પૂરા કરી ઘરાણામાં થયો હતો. પિતાનું નામ દીપચંદભાઈ. માતાનું નામ તપાગચ્છના સંયમયાત્રીઓમાં રેકર્ડબ્રેક પ્રથમ સ્થાન પામી
જસવંતી બહેન અને તેનું સંસારી નામ વિમલા હતું. માતચૂક્યા. જૈન શાસનના ગગનમંડળમાં અગણીત તારલીયાઓની પિતાએ જન્મથી જ ઉત્તમ સંસ્કારો આપ્યા. સરળતા-નમ્રતાદિ વચ્ચે પૂર્ણિમાનો ચાંદ શોભે તેમ પૂજયશ્રી કેસરસૂરિ સમુદાયમાં
ગુણો વયની સાથે વિકાસ પામવા લાગ્યા. “નમે તે સૌને ગમે” શિષ્યા-પ્રશિષ્યો વચ્ચે શોભી રહ્યાં. ૯૦ વર્ષની બુઝુર્ગ વયે પણ
આ ઉક્તિ મુજબ સૌને પ્રિય બનવા સાથે પ્રાથમિક શિક્ષણ પાંચ ઇન્દ્રિયોની પટુતા ધરાવતા, તેજસ્વી ચક્ષુરત્નોએ મોતીયો
મેળવ્યું. તે કાળની પ્રથા પ્રમાણે ૧૪ વર્ષની વિમલાને માતકે ઝામરનું પાણી ધારણ નથી કર્યું, વગર ચમાએ સુંદર લખાણ
પિતાએ ગાધકડા નિવાસી રામચંદભાઈ અને ઉજમબેનના પુત્ર સ્વહસ્તે કરી શકતા. ૪૨ દોષ વિહોણો સરસ, વિરસ કે નિરસ
મનસુખભાઈ સાથે પરણાવી. નમ્રતાદિ ગુણોના યોગે આહાર રસનેન્દ્રિય દ્વારા સહેલાઈથી ગ્રહણ કરી શકતા.
શ્વસુરપક્ષમાં પણ વિમલા અતિપ્રિય બનવા પામી. પરિવાર જિનમંદિરે દર્શન કરવા હર્ષોલ્લાસપૂર્વક જઈ શકતા.
સહિત મુંબઈ આવવાનું થતાં ત્યાં સિદ્ધાંતમહોદધિ
પૂ.આ.ભ.શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા આદિ સુદીર્ઘ સંયમપર્યાયકાળ દરમ્યાન કચ્છ, સૌરાષ્ટ્ર,
પૂજ્યોના પાવન પરિચયથી મનસુખ અને વિમલાનું જીવન ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશોમાં ચાતુર્માસ કરી
પરિવર્તિત બન્યું. તેઓ ધર્મસાધનામાં વિશેષ ઉજમાળ બન્યા. જિનશાસનનો ડંકો વગાડ્યો છે. તળાજા-શત્રુંજયગિરિની નવાણું
અનુક્રમે વિમલાબેન બે પુત્રરત્નોની રત્નકુક્ષી માતા બન્યા. મારા યાત્રા કરી. સં. ૨૦૩૫માં સૌરાષ્ટ્ર કેસરી આ.
પુત્રો માત્ર કુળને જ નહીં પણ જિનશાસનને અજવાળનારા બને ભુવનભાનુસૂરિજી મ.સા.ના વરદ હસ્તે પ્રવર્તિનીપદ પ્રાપ્ત કરી
એવી સદ્ભાવનાથી ધર્મમાતા વિમલાબહેને પુત્રોનું આદર્શ શાસનધુરાના સાચા સ્તંભ બન્યા.
સંસ્કરણ કર્યું. “તારે જલ્દી સાધુ બનવાનું છે” આવા આવા ધન્ય છે પૂજ્યશ્રીના શતાવેદનીય કર્મોદયને! વાક્યો પુત્ર પ્રવિણ અને મહેન્દ્રના બાલમાનસમાં અંકિત કર્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org