________________
૯૯૨
જિન શાસનનાં તેમાં વિ.સં. ૨૦૦૭ની સાલે મુંબઈ-ઈર્લાબ્રિજ મુકામે “પૂ. કે તપસ્વી દરેકની વૈયાવચ્ચ પ્રસન્નતાથી કરવા લાગ્યા. કોઈપણ સિદ્ધાન્ત મહોદધિશ્રી”ની શુભનિશ્રામાં મહામંગલકારી ગ્લાનની કે વૃદ્ધની સેવાનો પ્રસંગ આવે ત્યારે ગુરુણીજી તથા ઉપધાનતપનું આયોજન થતાં ૪ વર્ષના પ્રવિણને અને ૨ વર્ષના વડીલો મોટેભાગે વિમલકીર્તિશ્રીજી મ.ને જ યાદ કરતા. તેમને મહેન્દ્રને સાસુમા પાસે મૂકીને મનસુખભાઈ અને વિમલાબેન પૂર્ણ વિશ્વાસ હતો કે વિમલકીર્તિશ્રીજી સારી શાતા-સમાધિ આપી આ આરાધનામાં સજોડે જોડાયા. વિરતિધર્મનો અનુપમ શકશે. તેના જ ફળ સ્વરૂપે તેઓ ગુરુણીજી અને વડીલોના હૈયે આસ્વાદ માણવા સાથે જિનવાણી સાંભળી બન્નેનું અંતઃકરણ વસવા સાથે સહવર્તીઓના હૈયામાં પણ વસી ગયા. જીવનમાં વૈરાગ્યવાસિત બન્યું. સંસારના કહેવાતા સુખો બેસ્વાદ લાગ્યા. વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અટ્ટ દસ દોય તપ, માસક્ષમણ, તેના જ ફળ સ્વરૂપે માળારોપણ પ્રસંગે મનસુખભાઈ અને વર્ધમાન તપ તથા નવપદની ઓળીઓ આદિ તપધર્મોને સુપેરે વિમલાબહેન ૨૮ તથા ૨૪ વર્ષની ભરયુવાવયે મહાસત્ત્વ આરાધ્યા. સંયમની પૂર્ણ કાળજી, નિર્દોષની ગવેષણા આ બધુ તો ફોરવીને વાવજીવ ચતુર્થવ્રતનો સ્વીકાર કરી અર્ધસંયમી બન્યા ખરું જ, આગળ વધીને તેઓ અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના હતા. હવે તો તેઓનું મન સંસારથી સર્વથા ઊઠી ગયું હતું. ગુરુણી બન્યા. શિષ્યાદિની સાચી હિતચિંતા કરવા સાથે તેઓને મનમાં એક જ તલસાટ હતો કે “સંયમ કબડી મિલે સાધનામાર્ગે આગળ વધાર્યા. સંસારી મોટા બહેન, ભત્રીજી સસનેહી.” આ તલસાટને શીવ્રતયા સાકાર બનાવવા પુત્ર આદિને પણ પ્રેરણા કરી સંયમમાર્ગે લાવ્યા. વાત્સલ્યનો મહાધોધ પ્રવિણને ૪ વર્ષની વયથી જ “પૂ. સિદ્ધાન્તમહોદધિશ્રી”ના વરસાવી આશ્રિતોને સ્થિર કર્યા. સાન્નિધ્યમાં ભણવા સાથે સંયમધર્મની તાલીમ મેળવવા માટે
રાગાદિ ભાવ રોગો તો તેમની સામે બહુ ફાવી શક્યા મૂક્યો. તેની ફળશ્રુતીરૂપે વિ.સં. ૨૦૧૧ની સાલે મહારાષ્ટ્રના
નહોતા પરંતુ અલ્સર, લીવરની બિમારી, હિમોગ્લોબિનની વણી મુકામે વૈ.સુ. ૭ની સુપ્રભાતે સવા આઠ વર્ષની
અલ્પતા આદિ અનેક દ્રવ્યોગોએ તેમના શરીરનો વરસો સુધી શાસ્ત્રોક્તવયે બાલ પ્રવિણ બાલમુનિ પુણ્યપાલવિજયજી
કબજો જમાવ્યો હતો. જીવલેણ વ્યાધીઓમાં પણ તેમણે પોતાની મહારાજ બન્યા. મનસુખભાઈ-વિમલાબેન અને બાલ મહેન્દ્રની
માનસિક પ્રસન્નતાને નંદાવા દીધી નહોતી. તેમની સહનશીલતા દીક્ષા પણ આ જ શુભમુહૂર્ત થવાની હતી પરંતુ કુદરતી
અને પ્રસન્નતાને નિહાળી તબીબો પણ વિસ્મિત થઈ જતા. સંયોગોને લીધે દીક્ષા ન થઈ શકી. ત્યારબાદ માત્ર ૨૮ જ
વેદનાની પળોમાં સમાધિપ્રદ કાવ્યો રુચિપૂર્વક સાંભળે. એકવાર દિવસ પછી જેઠ સુદ પના શુભ દિને મુંબઈ ભાયખલા મુકામે
બા મહારાજને થતી ભયંકર વેદનાને નીહાળી પુત્ર સૂરિવરની તપાગચ્છાધિરાજ, જૈનશાસન શિરતાજ પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય
આંખે ઝળઝળિયા આવી ગયા ત્યારે સ્વયં પુત્ર સૂરિવરને કહે કે, રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પૂ.
આમ ઢીલા ન પડાય. હું ઢીલી પડતી હોઉ તો તમારે મને પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાની શુભનિશ્રામાં
મજબૂત કરવાની વગેરે વાતો કહી પુત્રસૂરિવરને હિંમત આપતા. ધામધૂમપૂર્વક મનસુખભાઈ તથા વિમલાબેન સજોડે દીક્ષિત
આ હતી તેમની આંતરિક જાગૃતિ! તેમાં ૨૦૫૭ની સાલે બન્યા. મનસુખભાઈ પૂ. મુનિશ્રી મહાબલવિજયજી મ.ના નામે
તેઓનું ચાતુર્માસ પતિ-પુત્ર સૂરિવરની સાથે સૂરત મુકામે હતું. પૂ. મુનિશ્રી મિત્રાનંદવિજયજી મ.ના શિષ્ય તરીકે તથા
સ્વાસ્થ દિન-પ્રતિદિન ક્ષીણ થતું જતું હતું. દ્રવ્યોપચાર સહ વિમલાબેન પૂ.સાધ્વી શ્રી વિમલકીર્તિશ્રીજી મ.ના નામે પૂ.
ભાવોપચાર પણ ચાલું હતાં. પતિ-પુત્ર સૂરિવર તે દિ તેઓને સાધ્વી શ્રી નિરંજનાશ્રીજી મ.ના શિષ્યા તરીકે ઘોષિત થયા.
સમાધિમાં સહાયક બની પોતાની ફરજ બરોબર બજાવતા હતો. કૌટુમ્બિક કારણોસર બાલ મહેન્દ્રની દીક્ષા ન થઈ શકી.
તે ગોઝારો દિવસ આવ્યો. વેદનાએ પોતાના અંતિમ સ્વરૂપને ભૂખ્યાને ભાવતું ભોજન મળતા જેમ તૂટી પડે તેમ ઘણી
ધારણ કર્યું અને પછી ચતુર્વિધ શ્રીસંઘના મુખે “અરિહંત”પદનું પ્રતિક્ષા પછી આ સંયમરત્ન મળતા સાધ્વીશ્રી વિમલકીર્તિશ્રીજી
ખૂબ જ સ્વસ્થતાપૂર્વક શ્રવણ કરતાં કરતા સંથારો લીધો અને મ. આત્મિક સાધનામાં મગ્ન બની ગયા. સમર્પણગુણને વિકસ્વર
મોક્ષના આગલા પડાવ સ્વરૂપ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. બનાવી ગુરુણીજી તથા વડીલોના પ્રત્યેક પડતા બોલને ઝીલીને સ્વર્ગવાસના સમાચાર પહોંચ્યા ત્યાં ત્યાં લોકોએ આઘાત સાધનાના પંથે પ્રતિદિન પ્રગતિ સાધવા લાગ્યા. સ્વાધ્યાય સાથે અનુભવ્યો. જૈન સમાજને આ આદર્શ ગુણિયલ શ્રમણી ગાઢ મૈત્રી બાંધી. પરમ ગહન એવા સેવાધર્મને અર્થાતું
ભગવંતની ખોટ પડી. વૈયાવચ્ચગુણને બરોબર આત્મસાતુ કર્યો. નાના કે મોટા, ગ્લાન
સૌજન્ય : ગાળાનજ્ઞuદાન મહોત્સવ સમિતિ, પાલિતાણા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org