________________
ઝળહળતાં નક્ષત્રો
૯૯૯
અને યોગાનુયોગે રંભાબહેનને સુયોગ્ય સાધ્વીજી પરંતુ સામે પક્ષે, પોતે એટલા વિનમ્ર રહેતાં કે કોઈ એમનું માણેકશ્રીજીનો સંપર્ક થઈ ગયો. ચોલમજીઠ વેરાગ્યનો રંગ શિષ્યત્વ સ્વીકારવા આવે તો કહેતાં લાગ્યો. તીવ્ર ભાવના તુરત ફલદાયી, એ ન્યાયે માતા-પિતાની
બાહ્ય પદાર્થોથી સદા નિર્લેપ રહેનારાં ગુરુણીનું આંતરિક સહર્ષ સંમતિથી વિ.સં. ૧૯૬૩ના ફાગણ સુદ ૬ને શુભ દિને
જીવન પણ દાદ માંગી લે તેવું હતું. પૂ. ગુરુદેવ તરફથી જૈન પુત્રી અમદાવાદમાં પૂ. શ્રી જીતવિજયજી મહારાજના વરદ
વારસામાં મળેલા સંસ્કારો જીવનમાં એટલા ઓતપ્રોત બની હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને પૂ. માણેકશ્રીજી મહારાજનાં શિષ્યા
ગયા હતા કે તેમના સામાન્ય દર્શન માત્રથી ઇચ્છુકવર્ગ ઘણું ઘણું સાધ્વીશ્રી રતનશ્રીજી નામે ઘોષિત થયાં.
પામી જતો. સમતાના સાગર પૂ. ગુરુણીએ સૌના અતિ દીક્ષા લીધા પછી પૂ. ગુણીજીની આજ્ઞાનું પૂર્ણ પાલન આગ્રહથી ચતુરશ્રીજી મહારાજને શિષ્યા કર્યા. આજે પણ કરી, પૂ. ગુરુદેવની આજ્ઞાના અનુવર્તી રહેવામાં જ ગૌરવ પૂજ્યશ્રીનો શિષ્યા-પ્રશિષ્યાદિ વિશાળ પરિવાર ઉત્કૃષ્ટ સમજતાં હતાં. પરિણામે, આ વિનમ્ર સ્વભાવને લીધે ટૂક સંયમજીવન પાળી રહેલ છે. આ સર્વના મૂળમાં પૂ. રતનશ્રીજી સમયમાં પૂ. ગુરુણીના તેમજ સહવર્તી સર્વ સાધ્વીવૃંદના મહારાજના સુંદર સંસ્કારોનું બીજારોપણ છે. પ્રીતિપાત્ર બની ગયાં હતાં. તે સાથે પોતાનો સ્વાધ્યાય આગળ
- સ્વચરિત્રની સરળતા, ઉદારતા, ગંભીરતા, સહિષ્ણુતા, વધારવામાં અને અનુવર્તીઓને સ્વાધ્યાય આપવામાં હંમેશા
સહૃદયતા આદિ ગુણો વડે પૂજ્યશ્રીએ કચ્છ-વાગડની અપ્રમત્ત રહેતાં. પ્રતિક્રમણાદિ સૂત્રો એટલી ચીવટથી કરતાં કે
ભલી ભોળી પ્રજામાં જાગૃતિનો પ્રકાશ રેલાવ્યો. છેલ્લો એક કોઈ એક પણ ભૂલ ન કાઢી શકે. એવી જ રીતે, કોઈપણને
મહિનો પેટની સખ્ત પીડામાં પંચપરમેષ્ઠિના સ્મરણપૂર્વક ભણાવતાં, એક જ પંક્તિ ૫-૨૫ વખત એવી રીતે બેસાડતાં
સમતા-યોગની સાધનામાં લીન રહ્યાં અને વિ.સં. ૨૦૨૪ના કે અર્ધો પાઠ તો તે જ વખતે કંઠસ્ટ થઈ જાય. પરિણામે, સૌ
અક્ષય-તૃતીયાના પવિત્ર દિવસે ભચાઉ મુકામે પરલોક કોઈ હોંશે હોંશે તેમની પાસે પાઠ લેવા આવતાં. આગમનાં એક
સિધાવ્યાં. એક સૂત્ર બોલતાં તેઓશ્રી ગગદિત થઈ જતાં અને કહેતાં કે,
વંદન હો...એ સંયમમૂર્તિ સાધ્વીજીને! અહો! મારા પ્રભુજીની આવી સુંદર વાણી મને સાંપડી એ મારું સદ્ભાગ્ય છે! મોટી ઉંમરે પણ ચૌદશનું પ્રતિક્રમણ અવશ્ય
સૌજન્ય : પૂ. સા. શ્રી યશોભદ્રાશ્રીજી મ.ની પ્રેરણાથી સંસારી ભણાવતાં. આવો હતો સુત્રો પ્રત્યે તેમના માતુશ્રી હીરાબેન બાલાભાઈ પુંજાભાઈ શાહ (અમદાવાદ-શાહપુર) અનુરાગ....અહોભાવ!
પરમ શ્રદ્ધેય—પરમ વિદુષી પ્રવર્તીની પૂજ્યશ્રી ક્રિયાચુસ્તતાના પણ પાકા હિમાયતી હતાં. એક
પૂજ્ય સાધ્વીજી શ્રી ચતુરસ્ત્રીજી મહારાજ એક ક્રિયા ઊભાં ઊભાં મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક કરવાના આગ્રહી હતાં. નાનાં-નવદીક્ષિત સાધ્વીજીઓને પહેલેથી
જૈનશાસનનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે સોહી રહ્યો છે, જ આવી સુંદર રીતે ક્રિયા કરવાની પ્રેરણા આપતા. કોઈથી ભૂલ
તેમાં મહાન તપસ્વીઓ અને વિરલ વિભૂતિઓએ આ થાય તો, પ્રથમ પ્રેમથી પાસે બેસાડી, મીઠી વાતો કરીને, તેમનું
આકાશગંગાને ઝળહળતી કરી છે. કચ્છ-વાગડનાં સાધ્વીરત્ન શ્રી દિલ જીતીને પછી, તેની ભૂલ સુધારતાં. પૂજ્યશ્રીની આવી રીત પ.પૂ. ચતુરે શ્રીજી મહારાજ પણ એક હતાં. પહેલાં સાધ્વીજીને એવી સ્પર્શી જતી કે પછીથી તેઓ આવી તેઓશ્રીનો જન્મ કચ્છની કામણગારી ધરા પર માંડવી ભૂલ કરતાં નહીં.
શહેરમાં થયો હતો. પિતાનું નામ વરદરાજભાઈ અને માતાનું ચારિત્રજીવનની ચુસ્તતા બાબત પણ પૂજ્યશ્રી પરા નામ મીઠીબાઈ હતું. સ્વનામ પાર્વતીબેન હતું. પાર્વતીબેનનું સજાગ રહેતાં, પોતાની નાની સરખી ભૂલ માટે પણ ક્ષમા
બાલ્યકાળકાળથી ધર્માભિમુખ વર્તન જોઈને સૌ કોઈને થતું કે માગતાં અચકાતાં નહીં. કોઈની સાથેના વ્યવહારમાં કોઈને હેજ
કોઈ સાધક, જીવ અધૂરી સાધના પૂર્ણ કરવા માટે જ ફરી પૃથ્વી પણ આઘાત લાગે એવું વચન બોલતા નહીં. જ્ઞાન-ધ્યાન અને
ન પર આવ્યો છે! બાળપણથી જ તેઓશ્રીમાં સ્વાભાવિક તપ-ત્યાગ સાથે સર્વ પ્રત્યેનો વ્યવહાર પણ એવો સદ્ભાવપૂર્ણ
સંસ્કારિતા જોવા મળતી હતી. તેનાથી વાણીમાં વિમલતા, રાખતાં કે સૌ તેમનું શિષ્યત્વ સ્વીકારવામાં ગૌરવ અનુભવતાં. હિ
| દિલમાં કોમળતા અને વર્તનમાં વિનમ્રતાના ગુણો વિકાસ પામ્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org