________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૧૩
હીરાબેનની કુક્ષીએ પુન્યશાળી આત્માનું અવતરણ થયું. સં. કુમારી કુસુમનું મન વૈરાગ્ય-રંગે રંગાયું હતું. ત્યારબાદ થોડા ૧૯૮૩-કા. સુદ-૧૧ના શુભ દિવસે ભવની ભાવઠને ત્યાગવા વર્ષો સુધી સુંદર જ્ઞાનાભ્યાસ તેમજ સંયમજીવનની ટ્રેનિંગ પ્રાપ્ત અને કર્મોની જંગી લડત માંડવા કુમારી કુસુમે જન્મ લીધો. કરી. સંયમ સ્વીકારવા બડભાગી બન્યા. ચાર ભાઈ-બહેનોમાં કુસુમની જીવનશૈલી જુદી જ તરી આવતી
સગુણોની સુવાસ : સેવા, સમર્પણ, સ્વાધ્યાય, હતી. પૂર્વ ભવના સંસ્કાર અને વિશિષ્ટ પુણ્યના પ્રભાવે કુસુમને
સદાચાર, સાદગી, સહન-શીલતા અને સમતા વગેરે સગુણોથી માતાપિતા દ્વારા વાત્સલ્યની સાથે ધર્મના માર્ગે વાળવા માટે
સુશોભિત એમનું જીવન હતું. ‘તહત્તિ' કહીને આજ્ઞાનો સહર્ષ પ્રયત્નો પણ થયાં હતાં.
સ્વીકાર અને પાલન કરતા “હાજી” “ખરીવાત’ ‘ભૂલી ગઈ પૂર્વકત પુણ્યોદયથી સંપ્રાપ્ત સંપત્તિનો સદ્વ્યય કરનાર સિવાય બીજો કોઈ શબ્દ એમના મુખથી નીકળતો નહોતો. આ આ ભાગ્યશાળી પરિવારમાં સુંદર એવી સાધર્મિક ભક્તિ, એમનું સરળતાભર્યું વલણ માત્ર ગુરુ પ્રત્યે જ નહીં સમુદાયના સુપાત્રદાન, અનુકંપાદાન, પ્રભુભક્તિના કાર્યો થતાં હતા. પ્રત્યેક વડીલો પ્રત્યે રહેલું અને સહવર્તી પ્રત્યે સ્નેહભાવ, નાનાઅમદાવાદના દરેક દહેરાસરમાં સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા મોટા સાથેના વ્યવહારમાં ઔચિત્યનું પાલન આવા ગુણોથી તેમજ ભારતના લગભગ મોટાભાગના તીર્થોની યાત્રા પિતાએ તેઓશ્રીનું શિષ્યત્વ ઝળહળી ઉઠ્યું અને દોષોને દફનાવનારી, પોતાની લાડકવાયી પુત્રીને કરાવી હતી. ઘરમાં નોકર હોવા સદ્દગુણોનું સિંચન કરનારી ગુરુકૃપા તેઓશ્રી ઉપર અનારાધાર છતાં માતા હીરાબેન પુત્રી પાસે ડોલ ઉંચકીને દાદરો ચડાવે વરસતી રહી. જેથી ભાવમાં સંયમજીવન પાલનમાં સિંહ જેવી શૂરવીરતા
બાળ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી વિગેરે દરેકની ભક્તિમાં સદા દાખવી કર્મોના ફુરચાં ઉડાવી શકે વાહ જનેતા...! માતા તો
તત્પર રહેતા પ્રતિદિન પ્રભાતે ગોચરી-પાણીનો લાભ લીધા આવી જોઈએ જે સંતાનોની સદ્ગતિ ઈચ્છે.
પછી જ અધ્યયન માટે બેસતાં. સંયમજીવનમાં તેઓશ્રીએ પ્રવજ્યા પંથે પ્રયાણ :-૨૧ વર્ષની ભરયુવાનીમાં સૌથી વધુ પ્રાધાન્ય ભક્તિયોગને આપ્યું હતું. ગુરુદેવથી અલગ સંસાર અને સુખોને લાત મારી મુક્તિ મેળવવા વિચરતા ત્યારે તપશ્ચર્યા ત્યાગ વિશેષ રૂપે કરતા પરંતુ મહાભિનિષ્ક્રમણના માર્ગે કુસુમબેને કદમ માંડ્યા વિ.સં. ગુરુદેવની નિશ્રામાં પચ્ચખાણને મહત્ત્વ ન આપતાં પર્વ દિવસે ૨૦૦૬ વ.સુદ ૯ના શુભ દિવસે અમદાવાદ મુકામે ઉપવાસાદિ કરવાની શક્તિ હોવા છતાં માત્ર ગુરુદેવના પાત્રાના નગરશેઠના વંડામાં પ.પૂ. સિદ્ધિસૂરીશ્વરજી મ.સા., પૂ.પૂ. ધોયેલા પાણી વાપરીને એકાસણું કરતાં પૂ. ચન્દ્રોદયાશ્રીજી કનકસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ભદ્રકરસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. મ.સા.ને શ્વાસની તકલીફ હોવાથી તેમને અનુકુળતા રહે એ રામચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ભદ્રસૂરીશ્વરજી મ.સા.આ રીતે વારંવાર જઈને ૨-૨ ચમચી જેટલું વહોરીને વપરાવે, આદિ પૂજ્યોની શુભનિશ્રામાં કચ્છ-વાગડ સમુદાયમાં બ્રહ્મનિષ્ઠ પૂજ્ય ગુરુદેવશ્રીને અંતિમ ગોચરી વપરાવવાનો લાભ પણ - પ.પૂ.આ.દે. શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની, તેઓશ્રીને મળ્યો હતો. માતૃહૃદયા, પૂ.સા.શ્રી ચંદ્રોદયાશ્રીજી મ.સા.ના ચરણકમલમાં
“સામો બને આગ તો તમે બનો પાણી' ત્રિવિધ સમર્પિત થઈ તેઓશ્રીને ગુરુદેવ તરીકે સ્વીકાર્યા. નૂતન વીરપ્રભની આ વાણીને તેઓશ્રીએ આત્મસાત કરી હતી. સંયમ દીક્ષિતનું નામ પડ્યું સા. ચારૂવ્રતાશ્રીજી મ.સા.!
જીવન સહન કરવા માટે જ છે. સહન કર્યા વિના કર્મ ખપશે મુમુક્ષુ ચાંદુબેન અને મુમુક્ષુ વિજયાબેનની ભાગવતી નહીં....આવા ઉચ્ચવિચારોના ધારક તેઓશ્રીએ પોતાની ૮૧ દીક્ષાના વર્ષીદાનનો વરઘોડો પણ અમૃતલાલભાઈના ઘરેથી વર્ષની જીંદગીમાં પ્રાયઃ કરીને ક્યારે પણ ગુસ્સો કર્યો ન હતો. નીકળ્યો હતો. તે વખતે અમૃતલાલભાઈને ક્યાં ખબર હતી કે નાના-મોટા દરેકની ભૂલને માથે ઓઢી લેનાર તેઓશ્રી દરેક આ મુમુક્ષુ બેન જ મારી કુસુમના ગુરુ થશે. દીક્ષા બાદ બન્ને માટે વિશ્રામસ્થાન બની રહ્યા હતા. “ચાલશે-ફાવશે-ગમશે” મુમુક્ષુના નામ અનુક્રમે સા. ચંદ્રોદયાશ્રીજી મ.સા. તથા સા. એમાં તે શું થઈ ગયું?” આ તેઓશ્રીના સહજ શબ્દો હતા. ચન્દ્રરેખાશ્રીજી મ.સા. પડ્યું હતું. તેઓશ્રી દીક્ષા બાદ ત્રીજા વર્ષે એક વખત વહોરવા જતાં તેઓશ્રી ઉપર લોખંડનો દાદરો જ ચાતુર્માસાર્થે જહાંપનાહની પોળમાં પધાર્યા હતા. તેઓશ્રીના પડતાં લોહીની ધારા વહેવા લાગી, એક વખત વિહારમાં વૈરાગ્યસભર વ્યાખ્યાનો સંયમના, સુદ્રઢ, આચાર-વિચાર દ્વારા વ્હીલ-ચેર સાથે તેઓશ્રી ઊંડી ખીણમાં ફેંકાઈ જતાં કાંટા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org